________________
न हि येन केनचिदपस्थापितयोरेवार्थयोः परस्परमन्वयः प्रतीयते तथा सति घटकर्मत्वादिपदोपस्थापितयोरपि घटकर्मत्वाद्यो: परस्परमन्वयबोधप्रसङ्गात्, कृञादिसमानार्थकयतधातूपस्थाप्यफले विषयितात्मकद्वितीयार्थान्वयसंभवेन ‘घटं करोति' इतिवत् ‘घटं यतते' इत्यादिप्रयोगप्रसङ्गाच्च, अपि तु ययोर्यादृशान्वयबोधे आकाङ्क्षा तदुपस्थापितयोरेव तादृशान्वयबोधः । आकाङ्क्षा च द्वितीयादेर्गम्यादिना
कृञादिना च कल्प्यते न तु तत्समानार्थकेनापि स्पन्दियतिप्रभृतिनेति । ભાવાર્થ : જે રીતે પ્રાસં છતિ એવો પ્રયોગ થાય છે, તે રીતે પ્રામં સવ્તે એવો
પ્રયોગ થતો નથી, કારણ કે દ્વિતીયા કારક, મ્ વિ. ધાતુથી ઉપસ્થિત થયેલ સ્પદ વિ. વ્યાપારમાં જ સંયોગ વિ. ફળનો બોધ કરાવી શકે છે, ચન્દ્ર વિ. ધાતુથી ઉપસ્થિત સ્પદ વિ. વ્યાપારમાં દ્વિતીયા કોઈ ફળનો બોધ જ કરાવી શકતી નથી." ગમે તે પદોથી ઉપસ્થાપિત થયેલા અર્થોનો પરસ્પર અન્વય થઈ શકતો નથી. અન્યથા જો થઈ શકતો હોય, તો પ, ફર્મવં એવા બે પદોથી ઘટ અને કર્મત્વની ઉપસ્થિતિ થઈને ઘટનો સ્વવૃત્તિતા સંબંધથી કર્મત્વમાં અન્વય થઈને શાબ્દબોધ થવાની આપત્તિ આવશે. જે થતો નથી.૨ તે જ રીતે શું ધાતુના સમાનાર્થી ધાતુ વત્ થી ઉપસ્થાપિત થયેલ યત્ન રૂપ ફળમાં પણ દ્વિતીયાર્થ વિષયિતાનો અન્વય થઈ શકશે અને તો ધર્ટ રીતિ’ની જેમ “પરં તને એવો પ્રયોગ થવાની આપત્તિ આવશે. એટલે જે પદોની જેવા અન્વયબોધમાં આકાંક્ષા હોય, તે પદોથી ઉપસ્થાપિત અર્થથી તેવો જ અન્વયબોધ થઈ શકે છે.* દ્વિતીયાની મ્ અને શૂ વિ. ધાતુઓ સાથે આકાંક્ષા છે, તે ધાતુના સમાનાર્થક સન્દ્ર કે ય ધાતુઓ સાથે નથી. એટલે ગ્રામ સવ્તે, ધર્ટ
વતને વિ. પ્રયોગો થતા નથી. ૫ વિવેચન : (૧) પ વિ. અકર્મક ધાતુઓનો અર્થ, મ્ વિ. સકર્મક ધાતુઓને સમાન
જ હોવા છતાં, પર્ વિ. ધાતુથી ઉપસ્થિત થયેલ અર્થ(વ્યાપાર)માં દ્વિતીયા દ્વારા કોઈ ફળનો અવય બોધ થઈ શક્તો જ નથી, તેથી જ ગ્રામ પર્વોતે એવો પ્રયોગ થતો નથી.
વ્યુત્પત્તિવાદ % ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org