________________
૪૭.
આધેયતાના અન્વયના તાત્પર્યથી, સપ્તમીની જેમ દ્વિતીયાનો પ્રયોગ ક૨શે, અને મૃદું પતિ એવો પ્રયોગ પણ પ્રામાણિક થશે, તેવી આપત્તિ આપે છે.
૪૮.
मैवम् - धात्वर्थतावच्छेदकफलांशे आधेयत्वान्वये एव तादृशद्वितीयायाः साकाङ्क्षत्वकल्पनाद् व्यापारे तदुपस्थापिताधेयत्वान्वयासंभवात् । ના. તેવું ન થઈ શકે કારણ કે દ્વિતીયાની આકાંક્ષા, ધાત્વર્થતાવચ્છેદક ફળમાં આધેયતાના અન્વયની જ છે. એટલે દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય વ્યાપારમાં ન થઈ શકે.
ન
વિવેચન : એટલે વ્યાપા૨માં આધેયતાના અન્વયના તાત્પર્યથી, ગૃહં પતિ એવો પ્રયોગ થઈ ન શકે.
सप्तम्यधीनाधेयत्वोपस्थितिसप्तमीसमभिव्याहारज्ञानघटिताया एव सामग्र्यास्तादृशान्वयबो धनियामकत्वात् । द्वितीयासप्तम्योः समानार्थकत्वेऽपि व्युत्पत्तिभेदज्ञापनायैव पृथक् पृथक् सूत्रेणैव तर्योर्विधानात् ।
સપ્તમીજન્યઆધેયતોપસ્થિતિ - સપ્તમીસમભિવ્યાહાર ઘટિત સામગ્રી જ આધેયત્વ પ્રકારક વ્યાપાર વિશેષ્યક અન્વયબોધમાં નિયામક છે. દ્વિતીયા–સપ્તમી સમાનાર્થક હોવા છતાં, તેમનાથી અન્વયબોધના ભેદને જણાવવા જ વ્યાકરણમાં જુદા જુદા સૂત્રો દ્વારા તેમનું વિધાન કરાયું છે. વિવેચન : શંકા - દ્વિતીયા અને સપ્તમી બંનેનો અર્થ આધેયતા હોવા છતાં, દ્વિતીયાની આકાંક્ષા ફળમાં જ આધેયતાના અન્વયની છે. સપ્તમીવત્ વ્યાપારમાં નહીં, તેવું શી રીતે કહી શકાય ?
સમાધાન : વ્યાપારમાં આધેયતાના અન્વયબોધ માટે સપ્તમી-ઉપસ્થિત આધેયતા, સપ્તમી-સમભિવ્યાહાર વિ. ઘટિત સામગ્રી કારણ છે. તેથી દ્વિતીયોપસ્થિત આધેયતાનો અન્વયબોધ વ્યાપારમાં ન થાય.
(માત્ર સપ્તમીજન્યઆધેયતાની ઉપસ્થિતિને કારણ કહે તો ગૃહે તડુાં પતિ' સ્થળે સપ્તમીજન્ય આધેયતાની ઉપસ્થિતિ હોવાથી ગૃહનો
વ્યુત્પત્તિવાદ * ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org