________________
થી અન્વિત દ્વિતીયાર્થ વૃત્તિતાનો અન્વય થશે. એટલે
સુરવૃત્તિ વ્યાપારજન્યત્વપકારક- કલ્યાણેચ્છાશ્રય એવો અન્વય બોધ થશે. વિવેચનઃ ‘ગથd a'...સૂત્રથી તુ વિ. ધાતુઓના ગૌણ કર્મને કર્મસંન્નાનું
વિધાન છે. એ સૂત્રમાં રહેલ ધાતુઓ અર્થપરક છે. એટલે કે માત્ર તે ધાતુ હોય ત્યાં જ નહીં, પણ તે અર્થ વાળા ધાતુ હોય ત્યાં બધે જ એ સૂત્ર લાગે. યાત્ ધાત્વર્થ સ્વદેશ્યકદાનેચ્છા કર્યો, તે ભિક્ષા જ છે. એટલે પિમ્ ધાતુના ગ્રહણથી તે અર્થ આવી જ જતો હોવાથી, સૂત્રમાં યq ધાતુનું ગ્રહણ જરૂરી નથી. એવું કહી શકાય. પણ, યારૂ ધાતુનો સર્વત્ર એ અર્થ નથી હોતો. “વામનઃ શિવ સુરીન' વાક્ય દેવ પાસે કલ્યાણની ઇચ્છાને જણાવે છે. પણ ત્યાં, દેવ પોતાનું કલ્યાણ મને આપે. એવી ઈચ્છા ન હોવાથી, વાન્ ધાતુનો અર્થ સ્વદેશ્યકદાનેચ્છા થતો નથી. એટલે ત્યાં થાવું, fપલ્સને સમાનાર્થક નથી... હવે જો સૂત્રમાં યાત્ નું સ્વતંત્ર રીતે ગ્રહણ ન કર્યું હોય તો પછી આ સ્થળ, એ સૂત્રનો વિષય નહીં બને અને તો દેવને કર્મસંજ્ઞા ન થવાથી દ્વિતીયા થઈ નહીં શકે. એટલે, યા નું સ્વતંત્ર ગ્રહણ જરૂરી - સાર્થક છે. જેથી આ વાક્યમાં સુર પદને કરેલ દ્વિતીયા ઉપપન્ન થાય. પ્રસ્તુત સ્થળે દેવ પાસેથી કલ્યાણની ઇચ્છા છે. એટલે દેવની પ્રવૃત્તિથી કલ્યાણ મળે એવી ઇચ્છા છે..
ત્યાં દેવ અને કલ્યાણ તો સુર અને શિવ પદથી જણાય છે... પ્રવૃત્તિ (વ્યાપાર) અને ઇચ્છા ધાતથી જણાય છે. ઇચ્છા, વ્યાપારજ કલ્યાણની (વ્યાપારજન્યત્વપ્રકારક કલ્યાણવિશેષ્યક) છે. એટલે વ્યાપારજન્યત્વ પ્રકારક ઇચ્છા એ ધાત્વર્થ થશે. પ્રધાનકર્મ ઇચ્છાના વિષયભૂત કલ્યાણ થશે. અને શિવ પદોત્તર દ્વિતીયાનો અર્થ વિષયિતા કરીને તેનો અન્વય ઈચ્છામાં કરવાથી વ્યાપારજન્યકલ્યાણ વિષયકેચ્છા એવો અર્થ પ્રાપ્ત થશે. સુરપદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિતા કરીને તેનો અન્વય વ્યાપારમાં કરવો. એટલે સુરવૃત્તિવ્યાપાર એવો અર્થ પ્રાપ્ત થશે. શાબ્દબોધનો આકાર થશે. સુરવૃત્તિ વ્યાપારજન્યત્વ પ્રકારક કલ્યાણવિષયકેચ્છા શ્રય.
વ્યુત્પત્તિવાદ % ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org