________________
૬.
ભાવાર્થ :
પૂર્વપક્ષઃ
દા.ત. નીવ: સ્વતે નો અર્થ થશે - સ્વન્દ્વ્યાપારવાન્ નવઃ અહીં સ્પન્દ વ્યાપારમાં કોઈ ફળનો અન્વય થતો નથી.
ઉત્તર ઃ
એટલે, સ્વ ્ ધાતુમાં, ફલાન્વિતવ્યાપારબોધકત્વ ન હોવાથી તે અકર્મક છે.
ગમ્ ધાતુ પણ સ્પન્દવ્યાપારની બોધક છે, પણ તેનું ઉત્તરદેશસંયોગ રૂપ ફળ હોય છે, અને તે ફળ-સંયોગનો જનત્વ સંબંધથી ધાત્વર્થ સ્પન્દવ્યાપારમાં અન્વય પણ થાય છે. તે આપણે પૂર્વે જોયું છે. એટલે માં, ફલાન્વિતવ્યાપારબોધકત્વ હોવાથી, તે સકર્મક છે.
न
अथ धातोर्व्यापारमात्रवाचित्वे 'त्यजति गच्छति' 'त्यागो गमनम्' इत्या दिवाक्यादविलक्षणबोधप्रसङ्गः, हि शक्तिभ्रमाद्यऽजन्मनोस्तादृशवाक्यजन्यबोधयोरवैलक्षण्यम् कश्चिदभ्युपैति, तथा सति त्यागादितात्पर्येण गमनादिपदं व्युत्पन्ना अपि प्रयुञ्जीरन् । न च तत्र फलविशेषावच्छिन्नव्यापारे लक्षणा स्वीक्रियते इति विलक्षणबोधोपपत्तिरिति वाच्यम्, लक्षणया विलक्षणबोधजननेपि शक्त्याऽविलक्षणबोधजननसंभवेन दर्शितातिप्रसङ्गस्य दुर्वारत्वात् ।
ધાતુનો અર્થ માત્ર વ્યાપાર જ હોય અને ફળ ન હોય, તો ત્યઽતિ અને રાઘ્ધતિ કે ત્યાĪ: અને મનમ્ એવા વાક્યોથી સમાન જ બોધ થવાની આપત્તિ આવશે; કારણ કે મ્ અને ત્યમ્ બંને ધાતુનો અર્થ સ્પન્દ વ્યાપાર જ છે. '
૧
પરંતુ એવા વાક્યોથી સમાન બોધ થાય તેવું તો કોઈ સ્વીકારતું નથી. સિવાય કે કોઈને શક્તિભ્રમ વિ. થી તેવું જ્ઞાન થઈ જાય. ૨
વળી, સમાન બોધ માનવામાં આવે તો પછી વિદ્વાનો પણ ત્યાગ વિ. અર્થમાં ગમન વિ. પદનો પ્રયોગ કરે, પણ તે તો કોઈ કરતું નથી. ૩ પ્રશ્ન : તેવા સ્થળોમાં ધાતુની ફળવિશેષાવચ્છિન્નવ્યાપારમાં લક્ષણા માની લેવાની. એટલે ત્યાન: અને મનમ્ બંનેનો બોધ જુદો જુદો થઈ શકશે.૪ લક્ષણાથી બંનેનો બોધ ભિન્ન-ભિન્ન થવા છતાં શક્તિથી તો સમાન બોધ
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૮
For Private & Personal Use Only
www.jainelibrary.org