SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ભાવાર્થ : પૂર્વપક્ષઃ દા.ત. નીવ: સ્વતે નો અર્થ થશે - સ્વન્દ્વ્યાપારવાન્ નવઃ અહીં સ્પન્દ વ્યાપારમાં કોઈ ફળનો અન્વય થતો નથી. ઉત્તર ઃ એટલે, સ્વ ્ ધાતુમાં, ફલાન્વિતવ્યાપારબોધકત્વ ન હોવાથી તે અકર્મક છે. ગમ્ ધાતુ પણ સ્પન્દવ્યાપારની બોધક છે, પણ તેનું ઉત્તરદેશસંયોગ રૂપ ફળ હોય છે, અને તે ફળ-સંયોગનો જનત્વ સંબંધથી ધાત્વર્થ સ્પન્દવ્યાપારમાં અન્વય પણ થાય છે. તે આપણે પૂર્વે જોયું છે. એટલે માં, ફલાન્વિતવ્યાપારબોધકત્વ હોવાથી, તે સકર્મક છે. न अथ धातोर्व्यापारमात्रवाचित्वे 'त्यजति गच्छति' 'त्यागो गमनम्' इत्या दिवाक्यादविलक्षणबोधप्रसङ्गः, हि शक्तिभ्रमाद्यऽजन्मनोस्तादृशवाक्यजन्यबोधयोरवैलक्षण्यम् कश्चिदभ्युपैति, तथा सति त्यागादितात्पर्येण गमनादिपदं व्युत्पन्ना अपि प्रयुञ्जीरन् । न च तत्र फलविशेषावच्छिन्नव्यापारे लक्षणा स्वीक्रियते इति विलक्षणबोधोपपत्तिरिति वाच्यम्, लक्षणया विलक्षणबोधजननेपि शक्त्याऽविलक्षणबोधजननसंभवेन दर्शितातिप्रसङ्गस्य दुर्वारत्वात् । ધાતુનો અર્થ માત્ર વ્યાપાર જ હોય અને ફળ ન હોય, તો ત્યઽતિ અને રાઘ્ધતિ કે ત્યાĪ: અને મનમ્ એવા વાક્યોથી સમાન જ બોધ થવાની આપત્તિ આવશે; કારણ કે મ્ અને ત્યમ્ બંને ધાતુનો અર્થ સ્પન્દ વ્યાપાર જ છે. ' ૧ પરંતુ એવા વાક્યોથી સમાન બોધ થાય તેવું તો કોઈ સ્વીકારતું નથી. સિવાય કે કોઈને શક્તિભ્રમ વિ. થી તેવું જ્ઞાન થઈ જાય. ૨ વળી, સમાન બોધ માનવામાં આવે તો પછી વિદ્વાનો પણ ત્યાગ વિ. અર્થમાં ગમન વિ. પદનો પ્રયોગ કરે, પણ તે તો કોઈ કરતું નથી. ૩ પ્રશ્ન : તેવા સ્થળોમાં ધાતુની ફળવિશેષાવચ્છિન્નવ્યાપારમાં લક્ષણા માની લેવાની. એટલે ત્યાન: અને મનમ્ બંનેનો બોધ જુદો જુદો થઈ શકશે.૪ લક્ષણાથી બંનેનો બોધ ભિન્ન-ભિન્ન થવા છતાં શક્તિથી તો સમાન બોધ Jain Education International વ્યુત્પત્તિવાદ * ૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy