________________
જ ોધ માં, દ્વિતીયાર્થ વિભાગ છે. સુત્ ધાત્વર્થ ક્ષરણાનુકૂલવ્યાપાર છે. દ્વિતીયાર્થ વિભાગનો અન્વય, જનકત સંબંધથી ક્ષરણમાં થાય છે. જે ધાત્વર્થમાં વિશેષણભૂત છે. એટલે જ્યારે, વિભાગનો અન્વય, ધાતુના વૃત્તિજ્ઞાનમાં વિશેષ્યરૂપે રહેલા પદાર્થમાં થાય, ત્યારે જ તે અપાદાન બને અને પંચમી થાય. વિશેષણાન્વયી વિભાગ અપાદાન ન બને, પંચમી ન થાય. એટલે જ વિવિધ પ્રયોગ બરાબર છે.
૧૦.
वस्तुतस्तु विभागावच्छिन्नाक्षरणानुकू लो व्यापारो दुह्यर्थः, गोपदोत्तरद्वितीयार्थश्च विभागान्वयिनी वृत्तिरेव । ખરેખર તો દુલ્ ધાતુનો અર્થ વિભાગાવચ્છિન્નક્ષરણાનુકૂળ વ્યાપાર જ
છે. ગોપદોત્તર દ્વિતીયાર્થ, વિભાગમાં અન્વયી વૃત્તિ જ છે. વિવેચનઃ ટુ ધાત્વર્થ ક્ષરણાનુકૂળવ્યાપાર કરીએ, તો દ્વિતીયાર્થ વિભાગ માનવો
વિ. વિસંગતિઓ આવે છે. એટલે ગ્રંથકાર કહે છે, ૩૬ ધાતુનો અર્થ જ વિભાગાવચ્છિન્નક્ષરણ- અનુકૂળ વ્યાપાર માની લેવો. ગો પદો ત્તર દ્વિતીયાનો અર્થ આધેયતા જ થશે. જે ધાત્વર્થતાવચ્છેદકતા વચ્છેદક વિભાગમાં અન્વિત થશે. બાકીનો પદાર્થ પૂર્વની જેમ જ સમજવો.
९१. न चैवं धात्वर्थतावच्छेदकफलशालित्वरूपं कर्मत्वमेवात्रापि प्रतीयते
इति न "अकथितं च" इत्यस्य विषय इतिवाच्यम्, પૂર્વપક્ષ: તો પછી ગાયમાં પણ ધાત્વર્થતાવચ્છેદકફળશાલિત્વ રૂપ કર્મત્વ જ
જણાશે. અને તો ‘મથતું ' સૂત્રનો વિષય નહીં બને. વિવેચનઃ જો તુન્ ધાત્વર્થ વિભાગજનકક્ષરણાનુકૂળ વ્યાપાર જ હોય, તો ગાયમાં
વિભાગ રહ્યો હોવાથી ધાત્વર્થતાવચ્છેદકફળશાલિત્વ રૂપ કર્મત્વ જ આવશે. અને તો “ ખ દિતિયા' સૂત્રથી જ તેને દ્વિતીયા થશે અને તો ‘મfથત ર’ સૂત્રનો વિષય તે નહીં બને.
વ્યુત્પત્તિવાદ * ૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org