________________
શ્રી રાજકીતિ ગણિ વિરચિત
શ્રી
વર્ધમાનદેશનાનું ભાષાન્તર
वर्धमानं जिनं नत्वा, सद्गुरुं धर्मदायकम् ।। भाषार्थों वर्धमानस्य, देशनाया वितन्यते ॥१॥
આણંદ શ્રાવકનું ચરિત્ર જેને પાર નથી, જેનો અંત નથી, એવા અપાર અને અનંત આકાશ સ્વરૂપ અલેક છે. તે એલેકની મધ્યમાં, અપાર સાગરની મધ્યમાં જેમ બિન્દુ હોય તેમ બિન્દુ સમાન લેક છે.
કેડે બે હાથ રાખી પગ પહોળા કરી ઊભા રહેલા પુરુષના આકારે, વૈશાખ સંસ્થાને રહેલે એ લેક ૧૪ રાજ ઊંચે; અને અસંખ્યાતા જન પ્રમાણ છે. એ લેકના મુખ્ય ત્રણ વિભાગ છે. ઊર્ધ્વક, અલેક, અને મધ્યલોક, મધ્યલે ૧ રાજ લાંબે પહોળે અને અઢારસે જે જન જાડે છે.
અને એ મધ્યલેકની મધ્યમાં અગણિત પદધિથી વલયાકાર વિંટળાયેલે એક લાખ જેજન લાંબો અને પહાળે જબૂદ્વીપ છે. તેને અડેલ બે લાખ જોજનની પહોળાઈવાળે, અનેક જળચર છે અને મહાકાય મોજાં