________________
ભરતકીનીકથા.
(૧૧૯) તેની સ્ત્રી હતી. તેઓને ભરત અને રત્નનામે વિનયવાન બે પુત્ર હતા. તેમને કમલશ્રી તથા પશ્રી નામે અનુક્રમે અતિસુંદર મીઓ હતી તેમજ તેઓનું સર્વકુટુંબ પણ સ્વભાવથી સરલ અને પરસ્પર સ્નેહ શૃંખલાથી બંધાયેલું હતું. એક દિવસ નગરની બહાર તેમના ઉદ્યાનમાં વિજયસૂરિ
A ગણિ પધાર્યા. તેઓ ચાર જ્ઞાન યુક્ત અને વિજયસૂરિ. ક્ષમાના સાગર હતા. હવે તેજ બગીચામાં
કીડા માટે ગયેલા ભરત અને રસ એ અને બંધુઓએ તેમને જોયા. તેઓએ પાસે જઈ બહુ ભક્તિપૂર્વક વંદન કર્યું. મુનિએ પણ ધર્મલાભ આપે. પછી સંભાષણ કરવાથી તેઓ જીજ્ઞાસુ થઈ નીચે બેઠા, તેથી મુનિશ્રીએ જીર્ણોદ્ર કથિત બન્ને પ્રકારના ધર્મની વ્યાખ્યા તેમની આગળ કરી. પરંતુ મુનિ ધર્મ પાળવામાં અશક્ત હોવાથી બન્ને જણે સમ્યકત્વ મૂહ ગ્રહીધર્મ સ્વીકાર્યો. અને વિશેષે કરી પાંચમું વ્રત તેઓએ સંકટ (ઘણું સંકિર્ણતાથી) ગ્રહણ કર્યું. મુનિશ્રીએ ભરતને કહ્યું કે પાંચમા વ્રતમાં તેને બીજે અતિચાર લાગશે માટે તું તે અતિ સંકટ (સાંકડું) વ્રત લઈશ નહીં. ત્યારે તે પણ બોલ્યા, જગત્ પ્રભે! આ કંઈ સંકટ–સાંકડાઈવાળું નથી. મહે તે થોડા દિવસ માટે આ લીધું છે. એમ કહી તે બન્ને જણ મુનિને વંદન કરી પિતાના ઘેર ગયા. એક દિવસ પિતાના વાસભવનમાં ભારતે રાત્રીના પ્રસંગે
એકાંતમાં લહમીદેવીને જોઈ. લક્ષમી બોલી હમીદેવીનું હે વત્સ! હું હારી ઉપર સંતુષ્ટ થઈ છું, આગમન., જો કે ત્યારે લક્ષમીની ઈચ્છા નથી તે પણ
હું પ્રસન્ન થઈને આપું છું માટે ત્યારે જે દ્રવ્યની ઈચ્છા હોય તે માગ. કારણકે હે પૂર્વભવમાં