Book Title: Suparshvanath Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 446
________________ વજ્યારશેઠાણીનીસ્થા. (૪૦૭) થાય. વિજ્યા બેલી, જે તેઓ સચિત્ત અને અનંતકાયના નિયમ મહને ને આપે તે હું ત્યાં આવું. શ્રેણી બે, તેઓ કેઈને પણ બલાત્કારે નિયમે આપતા નથી. માત્ર ધર્મને ઉપદેશ કરે છે. અને ભવ્ય પ્રાણુંઓ ધર્મ સાંભળી જે જે નિયમો માગે છે, તે તે તેમની ચેગ્યતા પ્રમાણે તેમને આપે છે. એ પ્રમાણે ધર્ય આપી શ્રેણી પોતાની સ્ત્રીને ગુરૂ પાસે લઈ ગયા. તે પણ વંદન કરી ગુરૂની આગળ ધર્મ દેશના સાંભળવા માટે બેઠી. સૂરિએ સમ્યકત્વાદિ શ્રાવકનાં સર્વ વ્રત કહ્યાં, તે સાંભળી વિજ્યા બેલી, હે પ્રભો! કૃપા કરી આપ અતિથિ સંવિભાગને નિયમ મહને આપિ. ગુરૂએ તેની આગળ અતિથિ સંવિભાગની સવિસ્તર વ્યાખ્યા કહી. તેમજ તેના અતિચારોનું સ્વરૂપ પણ બતાવ્યું. પછી અતિથિવ્રતને નિયમ તેને આપે. વળી ગુરૂએ કહ્યું કે, પષધવ્રતના પારણે શ્રાવકે સાધુઓને જે વસ્તુ ન હેરાવી હોય તે વસ્તુ પોતે અવશ્ય ખાવી નહીં, કારણ કે, તેમ કરવાથી પિષધની શુદ્ધિ થાય છે. સર્વ આરંભેમાં પ્રવૃત્ત થયેલા ગૃહસ્થાશ્રમિએએ નિરંતર અતિથિ વિભાગમાં પ્રયત્ન કરવો જોઈએ. અને ઉપવાસના પારણે તે અવશ્ય મુનિઓને હરાવવું જોઈએ તેમાં તે કહેવું જ શું? વળી જે મનુષ્ય હમેશાં વિશુદ્ધ ભાવથી સાધુઓને સુંદર ભેજન હેરાવે છે તેઓ સર્વત્ર સદાકાળ સુખી થાય છે. જેઓનું ધન નિરંતર જીનમંદિર, મુનિએ અને સાધર્મિક જનોમાં વપરાય છે તેઓને ધન્યવાદ ઘટે છે. અને ધાર્મિક કાર્યોમાં જેઓનું ધન વપરાતું નથી તેઓનું ધન તૃણાદિના ઉકરડા સમાન જાણવું. કારણ કે, તેવા ધનની અધિક વૃદ્ધિ થવાથી પણ શો લાભ? વળી જેઓનું આયુષ્ય સદાકાલ વિશુદ્ધ ભક્તિ વડે સત્પાત્રને દાન આપવામાં વ્યતીત થાય છે, તેએજ ધન્યવાદને લાયક છે. આવી ભાવનાવડે સભ્યપ્રકારે સર્વથા હદયને મલ દૂર કરી નિરંતર શ્રાવકોએ વિશુદ્ધ એ શ્રાવકધર્મ

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496