________________
વિસઢવણિનીકળ્યા.
(૨૯) સંતાપતે હતે. વળી દરેક દેશની અંદર વેપાર માટે તેઓ બન્ને સાથે જતા હતા. અન્યદા બને જણ ફરવા નીકળ્યા હશે. તેવામાં ભૂલા
પડેલા બે મુનિઓ ત્યાં વૃક્ષની છાયામાં સનિ દર્શન. બેઠેલા તેઓના જોવામાં આવ્યા, એટલે
વિસઢ બેલે હે નિષઢ? આ મુનિઓને સર્વ પ્રકારનું જ્ઞાન હોય છે. માટે ચાલ આપણે એમને કંઈક લાભાદિકનું કારણ પૂછી જોઈએ. એમ વિચાર કરી તેઓ મુનિઓ પાસે ગયા. અને નમસ્કાર કરી ગ્યસ્થાને બેઠા. પછી હેટા મુનિએ તેમને કોઈપણ નગરને માગ પૂછયો. તેથી તેઓએ પરસ્પર હસીને માર્ગ બતાવ્યો. પછી મુનીંદ્ર બોલ્યા, ભાઈએ? તમે કેમ હસ્યા ? વિસઢે પિતાના હાસ્યનું કારણ જણાવ્યું કે અમે અમ્હારા લાભદિકનું કારણ તમને પૂછવાના હતા. પરંતુ તમે તમ્હારા માર્ગને પણ જાણતા નથી તે પછી અભ્યારે પૂછવાની વાત હવે ક્યાં રહી ?! એમ જાણી અમને હાસ્ય આવ્યું. મુનિ બોલ્યા, વત્સ ! હારું કહેવું સત્ય છે, પરંતુ દ્રવ્યમાર્ગમાં ભૂલા પડેલા પુરૂષ કેઈપણ પ્રકારે માર્ગે ચઢી શકે છે. અને ભાવમાર્ગથી પતિત થયેલા પુરૂષે તે મહા કષ્ટથી પણ માર્ગાભિમુખ થવા મુશ્કેલ છે. જેમકે તમે બને અત્યંત અજ્ઞાનવડે ભ્રષ્ટ થઈ સંસારમાં રખડે છે. ત્યારબાદ વિસઢ બે, અમે તે ફક્ત નગર કે પ્રામાદિકને એક જ માર્ગ જાણીએ છીએ, પણ અન્ય માર્ગ જાણતા નથી. મુનિ બેલ્યા, ગામનગરાદિકને જે માર્ગ પ્રથમ તે દ્રવ્યમાર્ગ
ગણાય છે અને જ્ઞાનાદિકને બીજે ભાવમાર્ગ દ્રવ્ય અને કહેવાય છે. વળી જેનાથી જીવાદિક પદાભાવમાગ ર્થીનું સ્વરૂપ જાણી શકાય તે જ્ઞાન કહે
વાય. તે જ્ઞાન મતિજ્ઞાનાદિકના ભેદ વડે