________________
શ્રી જે પ્રવચન કરાવલી
૧૧
દીક્ષાપર્યાયના નિયત (મુકરર) કાલ જણાવ્યા છે તે આ પ્રમાણે જાણવા. એક વ
વષૅ વગેરે દીક્ષાપર્યાયના ક્રમે કરીને જે સાધુ જે સૂત્રનું અધ્યયન કરવાને લાયક થયા હોય, તેને તે ટાઇમે સુત્રારૂપી મીજ વાવવા માટે આત્મારૂપી ક્ષેત્રને નિલ અનાવનારી તથા મનરૂપ મને વશ કરાવનારી અને અધ્યાત્મ ભાવનાને ટકાવનારી અને સંયમની આરાધનામાં અપૂર્વ મદદગાર એવી ચિત્ર યાગાદ્વહનની ક્રિયા કરાવીને ધીર એવા શ્રી આચાર્યાદ મહાપુરૂષો તે તે સૂત્રની વાચના આપે તે મીના ટૂંકામાં આ યંત્રથી આ પ્રમાણે જાણવી.
કેટલા વર્ષના દીક્ષા પર્યાયવાળાને
૩ વના દીક્ષિતને
*
૫
.
૧૦
૧
ર
૧૩
૧૪
૧૫
263 2
૧૬
૧૭
૧૮
૧૯
२०
"
""
99
15
15
""
""
:
";
95
""
વર્ષના દીક્ષિતને
12
','
95
55
91
39
""
35
5
95
','
""
39
""
""
""
19
કયાં સૂત્ર ભણાવી શકાય તેના નામ. શ્રી આચાર પ્રકલ્પ એટલે નિશીથસૂત્ર ભણાવવું. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર
દશાશ્રુતસ્કંધ, કપ, વ્યવહાર સૂત્ર શ્રી સ્થાનાંગસૂત્ર અને સમવાયાંગસૂત્ર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર (શ્રી ભગવતીસૂત્ર) શ્રી કુલ્લિકાવિમાનાદિ પાંચ અધ્યયના અરૂણાપપાતાદિ પાંચ અધ્યયના ઉત્થાનવ્રુતાદિ ૪ અધ્યયના આશીવિષ ભાવના દૃષ્ટિવિષ ભાવના
ચારણ ભાવના
મહાસ્વપ્ન ભાવના તેજોનિસગ
બારમું અંગ દૃષ્ટિવાદ બાકીનાં તમામ સૂત્રેા
""
""
,,
99
ભણાવવાં.
ભણાવવાં.
ભણાવવાં
ભણાવવી
""
""
""
ભણાવવું.
39
ભણાવવાં.
આનું વિશેષ વર્ણન શ્રી વ્યવહાર સૂત્ર તથા પાક્ષિકસૂત્ર-ટીકાદમાં જણાવ્યું છે. દ્વાદશાંગી ગણિપિટકરૂપ શ્રીજૈન પ્રવચનના અપૂર્વ પ્રભાવને જણાવવાના પ્રસંગે મહુજ જાણવા જેવી ીના મીજા ગ્રંથામાં આ પ્રમાણે જણાવી છે- આયુષ્યની ચપલતા અનુભવસિદ્ધ છતાં અનેક ભાગ્યશાલી ભવ્ય જીવા નિમલ દાનાદિની યથાય આરાધના કરી આ ભવને સલ કરવા ઉપરાંત પરલાકની પણ સલતા સાધી રહ્યા છે, તે કેવલ આસન્નાપકારી પ્રભુ શ્રીમહાવીરદેવના ત્રિકાલભાવી શ્રીતી કર દેવાના વચનને અનુસરનાર અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાભાધિત પદ્મપૂજ્ય પવિત્ર શ્રી પ્રવચનના જ પ્રતાપ છે. ધન્ય છે તેવા ત્રિપુટીશુદ્ધ પ્રવચનના પ્રકાશક પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org