________________
૪૦૬
શ્રીવજયપદ્મસૂરીશ્વરકૃત
ની આગળ આ ઘરેણું મૂકી. તે જેટલુ દ્રવ્ય આપે તેટલું એનું મૂલ્ય સમજવું, અમે આ ( દ્રિવ્ય ) ઘરેણાની કિંમત આંકી શકતા નથી.' એટલે શ્રાવકોએ એ ઘરેણુ રાજાની આગળ મૂકયુ, અને તેની સત્ય છીના પણ કહી દીધી. રાજાએ ખૂશી થઇને કહ્યું કે • કોઈ મહાતપસ્વી મહાત્મા આનું જે મૂલ્ય આંકે તે આપીને જ હું આ લઈ શકું, ’ શ્રાવકોએ કહ્યું ‘આનુ” મૂલ્યે જે આપ આપે! તે અમારે પ્રમાણ છે. ' એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રુમ્મ (ટકા) આપ્યા. પછી તેમણે ટીકાની પ્રથમ પ્રતિ વગેરે પુસ્તકો લખાવીને સૂરિજીને વહેરાવ્યાં, તેમજ પાટણ, તામ્રલિપ્તી નગરી, આશાપલ્લી, (આશાવલ) ધેાલકા વગેરે નગરના રહીશ મહાધનક ૮૪ શ્રાવકોએ દરેક અ'ગની વૃત્તિની ૮૪ પ્રતે લખાવી પરમ ઉલ્લાસથી આચાર્ય મહારાજને વહેારાવી. આ પ્રમાણે શ્રીસુધર્માસ્વામીએ તાવેલ ઇષ્ટ તત્ત્વ રૂપ તાળાને ઉઘાડવાની કૂચી જેવી નવે અંગની ટીકાએ પ્રવત માન થઈ.
ટીકાએ બનાવ્યા પછી સયમયાત્રા નિમિત્તે આચાય શ્રી ધેાલકા નગરીમાં પધાર્યાં. ઉજાગરા, પશ્રિમ અને અતિતુચ્છ આહાર કરવાથી આચાય મહારાજને કેાઢ ( રક્તદાષ ) રોગની અસહ્ય વેદના થવા લાગી. તે વખતે ઇર્ષ્યાળુ લેાકો કહેવા લાગ્યા કે · સૂવિરુદ્ધ ખેાલવાથી (લખવાથી ) સૂરિજીને કાઢ થયા છે.· આ સાંભળી રોાકથી વ્યાકુળ થએલા અને પરલેાકગમનની ઇચ્છાવાળા સૂરિજીએ રાતે ધરણેન્દ્રનું ધ્યાન કર્યું. તેચી સ્વપ્નામાં ગુરુએ પેાતાના દેહને ચાટતા ધરણેન્દ્રને જોયા. આથી ગુરુએ વિચાયુ`. કે ‘ કાળરૂપ આ ભયંકર સર્પ મારા શરીરને ચાર્ટલ છે, તેથી મારું આયુષ્ય પૂરું થયું લાગે છે. તા હવે અનશન આદરવું એ જ મારે ચાગ્ય છે, ’ એ પ્રમાણે ચિતવતાં ગુરુને બીજે દિવસે સ્વપ્નમાં ધરણેન્દ્રે કહ્યું કે ‘મેં તમારા દેહને ચાટીને રોગ દૂર કર્યાં છે, ” એમ સાંભળતાં ગુરુ મેલ્યા કે · મરણની બીકથી મને ખેદ થતા નથી, પરંતુ રોગને લીધે ચાડિયા લોકો જે નિંદા કરે છે, તે હું સહન કરી શકતા નથી, ' ત્યારે ધરણેન્દ્રે કહ્યું કે ‘ગુરુજી ! એ બાબત તમારે ચિંતા કરવી નહિ, હવે આપ ખેદને તજીને જિનબિંબને પ્રકટ કરીને શ્રીજિનેન્દ્રશાસનની અપૂર્વ પ્રભાવના કરો કે જેથી તે થતી નિઠ્ઠા અટકી જશે, અને તે નિ ંદા જ જૈનધર્મના વખાણ કરશે.
શ્રીકાંતા નગરીને રહીશ ધનેશ નામના શ્રાવક વહાણ ભરીને સમુદ્રમાગે જતા હતા. અધિષ્ઠાયક દેવે તેના વહાણ ચંભાવી દીધાં, આથી રોઠે તે ધ્રુવની પૂજા કરી. ત્યારે તેણે દેવના કહ્યા પ્રમાણે જમીનમાંથી ત્રણ પ્રતિમાએ મેળવી હતી. ( આ બીના શ્રીપ્રભાવકચત્રમાં કહેલી છે. ) તેમાંની એક પ્રતિમા ચારૂપ ગામમાં સ્થાપન કરી, તેથી ત્યાં તી' થયું. શ્રીજી પ્રતિમા પાટણમાં અષ્ટિનેમિના પ્રાસાદમાં સ્થાપન કરી, ત્રીજી પ્રતિમા સ્તંભન ( ચાંભણા ) ગામના પાદરમાં વહેતી સેટીકા (સેઢી) નદીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org