________________
। ત્રેવીશમા પ્રકાશ ।।
૫ શ્રી એધ નિયુક્તિના ટ્રૅક પરિચય ॥ । આર્યાં।
सामण्णा मुणिचरिया, सतहि दारेहि जीइ पण्णत्ता ॥ सा भद्दबाहुरइया, विष्णेया મોહનિવ્રુત્તી ।। ૭૨ ।। तीए परिचयलेसं, वुच्छं ओहेण समणदिणचरिया || वृत्ता सामण्णत्थो, इहोहसदो तहेवेसा . ૨૭૨ || अस्थि पसामावस्य - णिज्जुत्तीए जो तयत्थुत्ती || संखित्तत्थण्णत्थोऽ-वि भासिओ पुव्विवरगुरुणा ।। १७४ ।। चरण-करण - पडिलेहण-विडोवहिणाययणचायपडिसेवा ।। आलोयणा विसुद्धी, છું માસનુળીયો ।। ૧૭૧ / चरण करणाणुओग - पाहण्णमिमीइ जेण चरणत्थं । અનુયોગતિનું સમળો-વાળિીયો નિવ્રુત્તી ॥ ૨૭૬ 1
શબ્દા—હવે હું આ શ્રી જૈન પ્રવચન કિરણાવલીના ત્રેવીશમા પ્રકાશમાં શ્રી આદ્ય નિયુક્તિના પરિચય ટૂંકામાં કહીશ, જે ( નિયુક્તિ )માં પ્રતિલેખન (વસ્ત્રાદિની પડિલેહણા ) દ્વાર વગેરે સાત દ્વારાનુ વર્ણન કરવા પૂર્વક મુનિચર્યા (શ્રમણજીવનના નયમા; સુનિધમ ) સામાન્યથી જણાવી છે, તે એથનિયુÖક્તિ કહેવાય. ચૌદપૂર્વી શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે આા (આદ્યનિયુક્તિ)ની રચના કરી છે. આ શ્રીએનિયુક્તિને અંગે જાણવા જેવી બીજી મીના એ પણ છે કે અહીં એવથી એટલે સામાન્યથી સાધુસાધ્વીની દિનચર્યાનું વર્ણન કર્યું' છે, તેથી પણ એનિયુક્તિ કહેવાય છે, આદ્ય શબ્દના
6
સામાન્ય અર્થ થાય છે. તથા અહીં શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં કહેલી અને ન કહેલી ઘણી બીના વિસ્તારથી સમજાવી છે. તેથી આ આક્ષનિયુક્તિને ૬ સક્ષિપ્ત આવશ્યકનિયુક્તિ ” પણ કહી શકાય. ૧૭૨-૧૭૩-૧૭૪, આ શ્રી મેઘ નિયુક્તિમાં ચરણસિત્તરીની, તે કરસત્તરીની મીના કહી છે. એટલે સાત દ્વારાનુ વન વિસ્તારથી કહ્યુ`" છે, તે ૭ દ્વારાનાં નામ આ પ્રમાણે જાણવાં : (૧) પ્રતિલેખના દ્વાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org