________________
૩૧
અહીં આપણને સ્વપ્ન વડે આગાહીનાં દર્શન થાય છે. સ્વપ્ન વડે અન્ય વાતે। પણ પ્રગટ થાય છે.
માટલિયાજીએ પેાતાને આવેલ એક સ્વપ્નની વાત કરી હતી કે તેમને સ્વપ્નમાં મૂર્તિ દેખાણી જે કહેતી હતી કે મને અપૂજ રાખવામાં આવે છે. તેની બાજુમાં ઊભું ઝાડુ હતુ. તેમણે પોતાના પિતાને વાત કરી. તપાસ કરતાં જણાયુ કે ખરેખર પૂજારી તેને પૂજતા નવે. ઊભા ઝાડના અર્થ એ હતેા કે તેમના પિતાએ મંદિરમાં વાપરવાના મા રૂપિયા અંગત ખર્ચમાં વાપરી નાખ્યા હતા.
માં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે એક માણસને સ્વપ્ન આવ્યુ કે તેના મિત્રને તે મેટર નહોવાથી છેડા-ગાડીમાં મળવા નય છે, તેને રસ્તામાં પડેલી એક કાળી વસ્તુ દેખાય છે. તે ઊતરીને લે છે. તે પાકિટ ડૅાય છે. તેમાંથી દશ પેન્સ નીકળે છે. બીજે દિવસે યેગાનુ યોગ એવુ જ થાય છે. તેને મેટરના બદલે ધેડા-ગાડીમાં જવું પડે છે, તેને એ કાળી વસ્તુ દેખાય છે. તે પાકિટ હોય છે. તેમાંથી દેશ પેન્સ જ મળે છે.
સ્વપ્નની આવી વાતને ઘણીવાર લેક
માની લે છે આધ્યાત્મક
ચમત્કાર પણ તે તૈ! પવિત્ર કે અપવિત્ર જીવનના પડેલાં રૂપે છે. દૃષ્ટિએ વિચારીએ તે સૂતા પછી માણુમની ચાર દશાએ થાય છે :— નિદ્રા, તંદ્રા, નગૃત અને તુરીયા, તે પૈકી તુટીયા દા એજ સ્વપ્ન સાથે, તને બંધ મન સાથે અને સાથે છે. જે મે.ગી હોય છે તેની દશા
છે. નિદ્રાના સબંધ તહ નગૃતિના સંબંધ ચેતન તુરીયા કહેવાય છે.
સ્વપ્નનાં અનેક કારણો છે : —દાજરીને અપસે, અવસ્થા, બેચેની, ચિંતા અને વ્યગ્રતામાં માણુમ હોય ત્યારે તેને કાલ્પનિક સ્વપ્ન આવે છે. ઘણીવાર નિર્મળ ગતિ અને સ્મૃતિના કારણે સ્ફુરણા થતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com