________________
૧૨૩
મળતી હતી. તેવી જ રીતે “અંતાક્ષરી (અંત્યાક્ષરી)”ની પ્રણાલી પણ એમાં સહાયક હતી. છંદ પ્રકાર :
કાવ્ય રચના માટે જુદા જુદા છેદોનું જ્ઞાન જરૂરી છે. છંદ બે પ્રકારના હોય છે. માત્રિક અને વાર્ષિક. માત્રિક છંદમાં માત્રાના હિસાબે ગણતરી હોય છે. માત્રા બે પ્રકારની હેય છે લઘુ અને ગુરુ. જ્યાં જોડાક્ષરો હોય છે તેની પૂર્વને અક્ષર પુરુ ગણાય છે. લધુ કે હત્ત્વનું નિશાન / છે ત્યારે ગુરુ કે દીર્ધનું નિશાન s છે. ભિન્ન ભિન્ન છેદમાં વપરાતી માત્રાઓ માટેના ભિન્ન ભિન્ન ગણ છે. તેને ઓળખવા માટે એક સૂત્ર છે –
ય મા તા રાજ ભાન સલગમ
и
и
આનો પહેલો શબ્દ હસ્વ કરીને ગણુ માનવામાં આવેલ છે અને તેનાથી જે રીતે ત્રણ અક્ષરો આવે છે તે એની માત્રા છે. તે સમજવા માટે નીચેની સમજૂતી ઉપયોગી થશે – ગણનું નામ કમે આવતા અક્ષરે
માત્રા ય ગણ ય મા તા
I ss મ ગણું મા તારા
sss ન ગણ તા રા જ
ss | ર ગણ ર જ ભા.
ડ | s જ ગણ જ ભા ન
|| ડ | ભ ગણ ભા ન સ
s | | ન ગણ
ન સ લ સ ગણું ( સ લ ગ
| | s છંદમાં જ્યાં ગણનો સંકેત હોય ત્યાં તેની આગળ આપેલી માત્રાઓ સમજવી.
M
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com