Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/005491/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા] ભાગ-૫ હતી. સાધુ સાધુ જિનાલય સાધ્વીજી જિનાગમાં જિનબિંબ શ્રાવક શ્રાવિકા - 998 - શાર્પશ્રીસ્થીકરસૂરીશ્વરજી સા.ના શિષ્ય મુકિા રદય વિજય Re .jainelibral, વાલા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગોડીજી પાર્શ્વનાથાય નમ: પ.પૂ. સ્વ. આચાર્યદેવેશશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. આ. શ્રી રત્નાકર સૂરીશ્વરજી મ.સા. આદિ શ્રમણ શ્રમણીના ૨૦૫૯ ના માલવાડાનગરમાં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે અષાઢ સુદ-૭, તા. ૪-૭-૨૦૦૩, રવિવાર For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુદ્ધિ-તિલક-રત્નશેખર સદ્ગુરૂભ્યો નમ: પૂજ્ય ૧૦૦૮ શ્રી મણિવિજયજી કૃત વચારમઝ ભાગ-૫ તાર - ( દિવ્યાશિષ દાતા, સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા. શભાશીર્વાદ દાતા, કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રેરણાદાતા પરમ પૂજ્ય યુવાચાર્ય શ્રીમદ્ વિજયરત્નાકર સૂરીશ્વરજી મ.સા. (પુનઃસંપાદનકર્તા) મુનિરાજશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રકાશક શ્રી રંજન વિજયજી જૈન પુસ્તકાલય માલવાડા, જી. જાલોર-૩૪૩૦૩૯ (રાજ.) | For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક નામ : વિવિધ વિષય વિચારમાળાભાગ-૫ સંપાદક : મુનિશ્રી મણિવિજ્યજી મ.સા. પુનઃસંપાદક : મુનિશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રથમ આવૃત્તિ : સંવત : ૨૦૫૯ નંકલ ૫૦૦ કિંમત : રૂ. ૪પ-૦૦ પ્રાપ્તિસ્થાન) અમદાવાદ મુંબઈ અમદાવાદ : શ્રી પારસ ગંગા જ્ઞાન મંદિર (રાજેન્દ્રભાઈ) ઓફીસઃ બી-૧૦૪, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલ સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન (ઘર) ૨૮૬૦૨૪૭ શ્રી મણીલાલ યુ. શાહ ડી.૧૨૦, સ્ટાર ગેલેક્સી, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (વે.) મુંબઈ-૪૦૦ ૦૯૨ ફોન (ઘ) ૨૮૦૧૧૪૬૯, (ઓ) ૨૮૬૪૨૯૫૮, ૨૮૩૧૦૧૧ શ્રી જૈન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોનઃ (ઓ) ૫૩૫૬૮૦૬ : સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ. અમદાવાદ ફોન: ૫૩૫૬૬૯૨ : શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તભંડાર ફુવારાની પાસે, તલેટી રોડ, પાલીતાણા-૩૮૪૨૭૦ (સૌ.) શ્રી મહાવીર જૈન ઉપક્રણ ભંડાર જૈન ભોજન શાળા પાસે, શંખેશ્વર, જિ. પાટણ ફોન: ૦૨૭૩૩-૭૩૩૦૬ : નવનીત પ્રિન્ટર્સ, નિકુંજ શાહ) ૨૭૩૩, કુવાવાળી પોળ, શાહપુર, અમદાવાદ.-૧ મોબાઈલ: ૯૮૨૫૨ ૬૧૧૭૭ ફોનઃ ૫૬૨૫૩૨૬ અમદાવાદ પાલીતાણા શંખેશ્વર મુદ્રકઃ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠીવર્ય શેઠ સ્વ. વાલચંદજી ટોકરાજી મહેતા પુત્ર-પારસમલ, સુરેશ, ચેતન, પુત્રવધુ-ગુણવંતી, ભારતી, પીંકી પૌત્ર-હીરેન, મીતુલ, વિનીત, હર્ષ પૌત્રી-બેબી પુરણ નિવાસી હાલ બોરીવલી-મુંબઇ dallo Education International For Personal & Private Use Only www.lainelibrary ora Page #8 -------------------------------------------------------------------------- ________________ ધર્મપત્ની ગં.સ્વ. શાન્તાબેન, પુત્ર-પારસમલ, સુરેશ, ચેતન, પુત્રવધુ-ગુણવંતી, ભારતી, પીંકી પૌત્ર-હીરેન, મીતલ, વિનીત, હર્ષ પૌત્રી-બેબી પુરણ નિવાસી હાલ બોરીવલી-મુંબઇ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સકતના સહભાગી શ્રેષ્ઠીવર્ય શેઠ સ્વ. શા વાલચંદ ટોકરાજી મહેતા. ધર્મપત્ની ગં.સ્વ. શાંતાબેન વાલચંદજી પુત્ર : પારસ, સુરેશ, ચેતના છે પુત્રવધુ ગુણવંતી, ભારતી, પિન્કી પૌત્ર : હિરેન, મિતુલા વિનિત, હર્ષ પૌત્રી : બેબી. પુરણ નિવાસી હાલ બોરીવલી - મુંબઈ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ (૦ પ્રસ્તાવના ૦) અનાદિ અનન્ત સમય પસાર થતાં અનેકવિધ પરિસ્થિતિનું દર્શન થતા તેમાં વિશેષ સમભાવ-સત્યસ્વરૂપ જાણવા માટે સમ્યજ્ઞાન ની આવશ્યકતા સવિશેષ રહે. સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનાં સાધનોની સાથે સાથે જ્ઞાન પ્રત્યે રૂચિપણ અત્યંત આવશ્યક છે. જ્ઞાનનાં સાધનોમાં આગમ, ગ્રન્થ, ચરિત્ર તથા આગમ-ગ્રન્થને આધારિત પુસ્તકો પણ હોય. જ્યારે આપણે આગમ તથા ગ્રન્થોનું જ્ઞાન ન મેળવી શકીએ પરન્તુ આગમ તથા ગ્રન્થને આધારિત લખેલા પુસ્તકો તો સહેલાઈથી વાંચી શકીએ. તે હેતુને લક્ષમાં રાખીને પૂજય મુક્તિવિજયજી (મૂલચંદજી) મ.સા.નાં સમુદાયના પૂજય મુનિશ્રી મણિવિજયજી મહારાજસાહેબે આગમ તથા ગ્રન્થોની સહાયતા લઈને ઘણી જ મહેનત ઉઠાવીને વિવિધ વિષય વિચારમાળા નામના ૧ થી ૮ ભાગ સુધીના પુસ્તકો ઘણી જ વિશાળ સામગ્રીથી ભરપૂર તૈયાર કરેલાં છે. એમાં પ્રથમ બે ભાગમાં પ્રવચનને ઉપયોગી તથા વાંચવાથી પણ બોધ થાય તેવા ભરપૂર સુંદર દષ્ટાંતો આપેલા છે. એકથી આઠ ભાગો જોયા પછી એમ લાગ્યું કે આ સાહિત્ય ૪૦ વર્ષ પહેલા બહાર પડેલું તેના પછી અપ્રગટ હતું. માટે ફરીથી સંપાદન કરવાનું મન થયું. તે માટે આચાર્યદેવશ્રી ૐકારસૂરિજી મ.સા. સમુદાયના પરમપૂજય આચાર્યદેવશ્રી મુનિચંદ્ર સૂરિજી મ.સા. તથા પ. જીતુભાઈની સલાહ સૂચન પ્રાપ્ત થયેલ. તેથી આ કાર્યને તુરંત હાથ ધરી ૧ થી ૮ ભાગનું સંપાદન કરેલ. તેમાં પણ અમુકવિષયોનો વિશેષ વિસ્તાર હતો તેને સંક્ષિપ્ત કરેલ તથા અમુક ગ્રન્થોની માહિતી સાથે મુનિશ્રીએ પ્રગટ કરેલ છે. એવી જ રીતે ૧ થી ૮ ભાગ સંક્ષિપ્ત વિવરણ તથા ગ્રન્થોની માહિતી સાથે પ્રગટ કરવા માટે મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.નો પ્રયાસ સફળ બને. ભવભીરૂ આત્મા આ એક થી આઠ ભાગ ક્રમસરવાંચી મનન કરી જ્ઞાનભાવનામાં આગળ વધીને સદ્ગતિને પ્રાપ્ત કરે. એજ શુભાભિલાષા સાથે આચાર્ય રત્નાકરસૂરિ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના વિવિધ વિષયોનો અભૂત ખજાનો એટલે ( વિવિધ વિષયવિચારમાળા {ભાગ -૧ થી ૮ સંપાદકઃ મુનિશ્રી મણિવિજયજી પુનઃસંપાદકઃ પૂ. મુનિશ્રી રત્નત્રય વિજયજી જૈન ધર્મના જ્ઞાનનો ભંડાર અગાધ છે. સર્વજ્ઞકથિત સિદ્ધાન્તો અત્યન્ત સૂક્ષ્મ અને સચોટ છે. આગમો અત્યંત ગંભીર અને રહસ્યાત્મક છે. આવી જૈન શાસનની ભવ્યજ્ઞાન સમૃદ્ધિ છે. પરંતુ આ સમગ્ર જ્ઞાનનો ખજાનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં હોવાથી તથા ગુરૂગમ્ય હોવાથી બધાને માટે સુલભ નથી. આવા અપૂર્વ જ્ઞાન સમુદ્રને વલોવીને તેના સાર રૂપે સુંદર શૈલીમાં અને સરળભાષામાં રજૂ થએલ અમૃત એટલે જ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ આ આઠ ભાગોનો સંપુટછેલ્લા કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય હતો. તેની આવશ્યકતા જણાતા અમે આજના યુગ પ્રમાણે પુનઃસંપાદન કરી પુનઃપ્રકાશિત કરી રહ્યા છીએ. આ ગ્રંથો આબાલવૃદ્ધ સહુને ઉપયોગી છે. પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. માટે તો આ એક અદ્ભુત ખજાના સ્વરૂપ છે. તેમાં દેવ-ગુરૂ ધર્મને સ્વરૂપ બીજા અનેક ધાર્મિક અને વ્યવહારિક વિષયોનો સંગ્રહ છે. અનેક કથાઓ અને દષ્ટાંતો આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. હજારો દૃષ્ટાંતોથી ઓપતો આ સંપુટ અવશ્ય વાંચવા યોગ્ય છે. ( વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ માં આવતા વિષયોની ટૂંકી રૂપરેખા ભાગ-૧ દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ દેવપૂજા, પૂજાના પ્રકાર, ગુરૂની વ્યાખ્યા, સુગુરૂ-કુગુરુ આદિની વિગેરે ચર્ચા, ધર્મનું સભેદ વર્ણન તથા વિષયોને For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ સુંદર રીતે સ્પષ્ટ કરનાર ૧૨૫ થી વધુ અદ્ભૂત કથાઓનો સંગ્રહ શ્રાવકનું સ્વરૂપ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ વિષયો ઉપર સુંદર વિવેચન, વ્યવહાર શુદ્ધિ અને માનવભવની દુર્લભતા દર્શાવતા દષ્ટાંતો આદિ અનેક કથાઓ યુક્ત. એકથી ચોસઠ વિષયોનો સંગ્રહ, જૈન ધર્મના સંદર્ભ કોશની ગરજ સારનાર આ અદ્દભૂત ગ્રંથ જૈન ધર્મના મોટાભાગના બધા જ વિષયોની વિગતો આ વિભાગમાં આપને મળી રહેશે. સમ્યકત્વ અને મિથ્યાત્વ નું સ્વરૂપ તથા તેના ભેદ પ્રભેદો નુ દાંત સહિત વર્ણન સાથે સાથે કુલક્ષણો, દુર્ગુણો, દુરાચારનું વર્ણન અને તેના ત્યાગ માટેના ઉપાયો, સુગુણ, સદાચાર, સધર્મનું સ્વરૂપ અને તેને સ્વીકારવાના સરળ ઉપાયો. જૈન ધર્મમાં ચોવીશ દંડકોનું વિશેષ મહત્ત્વ છે. આ દંડકોનું ચિંતન મનના ભાવોને સ્થિર, નિર્મિત અને ઉદાત્ત બનાવે છે. તેનું સુંદર સ્વરૂપ સાથે સાથે કષાયાદિજ વર્ણન પણ સુંદર રીતે કરવામાં આવ્યું છે. વ્યવહારિક જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા નીતિ અને સદાચારનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. તે માર્ગે જવાનું સદષ્ટાંત વર્ણન આ વિભાગમાં કરવામાં આવ્યું છે. પુરૂષ, કાળ દાન, અતિથિ નિહનવ, વ્રત, બગીસ લક્ષણો બુદ્ધિ, મૂર્ખ, ભક્ષ્યાભર્યા અને પ્રાયશ્ચિત જેવા અનેક વિષયો દષ્ટાંત સહિત વર્ણવવામાં આવ્યા છે. ભાગ-૫ ભાગ-૬ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૭ આત્મોન્નતિનો માર્ગ શુદ્ધ ધર્મનો અંગીકાર કરવો તે છે. તે માટે આત્માનું સ્વરૂપ, ભાવોનું સ્વરૂપ, આ વિભાગમાં વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ૧OOO જેટલા વિવિધ વિષયોની વિચારણા કરવામાં આવી છે. ભાગ-૮ માનવ જન્મને સફળ કરવા ધર્મજ એક અનુપમ આશ્રય છે. તથા ૮/૧ જન્મ સાર્થક કરનાર નિઃશ્રેયસ અને અભ્યદય પ્રાપ્ત કરે છે. અભ્યદય મેળવવા માટેના ૩૨૦ જુદા જુદા મનોહર ભાવોનાં ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ કુલ આઠ ભાગમાં કુલ ૪૦૦૦ જેટલા વિષયોની વિચારણા કરવામાં આવી છે. જેમણે વ્યાખ્યાતા બનવું છે, જેમને જૈન ધર્મના અદૂભૂત જ્ઞાનની પીછાન કરવી છે જેમને જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે. જેમને જુદા જુદા વિષયો જાણવાની રૂચિ છે તે તમામને આ ગ્રંથમાંથી નવું રજૂ જાણવા મળશે. એવા આ અદ્દભૂત ગ્રંથ સંપુટને આપના જ્ઞાનભંડારનું, ઘરનું અને જીવનનું અનેરૂ આભૂષણ બનાવવું રખે ચૂકી જતા સંપુટ ખલાસ થાય તે પહેલા સંપર્ક સૂત્ર પાસેથી મેળવી લેવાં. આ સંપુટની જૂજ નકલો જ છાપવામાં આવી છે માટે જેમને મેળવી હોય તો પ્રાપ્તિ સ્થાન ના સરનામે સંપર્ક કરવો. આવો અદ્દભુત ખજાનો પ્રાપ્ત કરવા આપ વધુ રાહ ન જોશો ! For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૦ નં O જે .......... ૧ જે ૦ કં ૦ ૪ ૦ ૦ GO U $ Y . . . . . . . ( વિષયાનુક્રમણિકા) ચોવીશ દંડકના નામ ...... ચોવીશ દંડકના ભેદો .. શરીર દ્વારના પાંચભેદ ............ રત્નપ્રભા નરકનાં ૧૩ પાથડાનું દેહમાન........... બીજી નરકનાં ૧૧ પાથડાનું દેહમાન ............ ૬. ત્રીજી નરકના ૯ પાથડાનું દેહમાન ..... ચોથી નરકનાં ૭ પાથડાનું દેહમાન . ............. પાંચમી નરકનાં પ પાથડાનું દેહમાન ........... છઠી નરકના ૩ પાથડાનું દેહમાન .................. ૧૦. સાતમી નરકનાં ૧ પાથડાનું દેહમાન . ૧૧. સ્થાવરકાય ભવનપતિ વિ. દેવતાઓનું દેહમાન ... ૧૨. છ પ્રકારનાં સંઘયણ ....... ૧૩. દસ પ્રકારની સંજ્ઞા .... ૧૪. છ પ્રકારના સંસ્થાન.... ૧૫. કષાય દ્વારનું વર્ણન... ..... ૧૬. છ પ્રકારની લેગ્યા ..... ૧૭. પાંચ પ્રકારની ઇન્દ્રિય .. ૧૮. સાત સમુદ્રઘાત ....... ૧૯. દૃષ્ટિદ્વારનાં ૩ ભેદ ......... ૨૦. દર્શનદ્વારના ૪ ભેદ ૨૧. જ્ઞાન દ્વારનાં ૮ ભેદ.... ૨૨. નારકી તથા દેવતાનાં દંડકવાળા X o o o o o m - છે For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ • , , , , , , , , , , , , ••••••••••.... ૪૪ • • • • • ••••••.....૪૬ જઘન્ય ઉત્કૃષ્ટ કેટલું દેખે ....... ૨૩. યોગના પંદરભેદ ............. ૨૪. ઉપયોગનાં ૧૨ ભેદ ... ૨૫. ચ્યવનદ્વાર ...... આયુષ્યદ્વાર .............................. ૨૭. પહલી નરકનાં ૧૩ પથડાનું આયુષ્ય .... ....... ૨૮. બીજી નરકનાં ૧૧ પાથડામાં રહેલા નારકીયોનું આયુષ્ય ...... ૨૯. ત્રીજી નરકનાં ૯ પાથડામાં રહેલા નારકીયોનું આયુષ્ય .... ૩૦. ચોથી નરકનાં ૭ પાથડામાં રહેલા નારકીયોનું આયુષ્ય ૩૧. પાંચમી નારકનાં ૫ પાથડામાં રહેલા નારકીયોનું આયુષ્ય ........... ............ ૩૨. છઠી નરકનાં ૩ પાથડામાં રહેલા નારકીયોનું આયુષ્ય ...... ૩૩. સાતમી નારકનાં ૧ પાથડામાં રહેલા નારકીયોનું આયુષ્ય .. ૩૪. ભુવનપતિનાં દશ દંડકનું આયુષ્ય...... ૩૫. પૃથ્વીકાયાદિક દંડકનું આયુષ્ય ................ ૩૬. યુગલિયા મનુષ્યનાં ૪ ભેદ............ છ આરાનું પ્રમાણ ....................... ૩૮. વાણવ્યંતર તથા અન્યોતિષીઓનું આયુષ્ય ............. ૩૯. વૈમાનિક દેવતાઓનું આયુષ્ય ૪૦. નવ ગ્રેવેયક-પાંચ અનુત્તર વિમાનનું આયુષ્ય ...........૪ ......... For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ - 0 , , , , , , , , , , 0 ................ ................. ૪૧. પહલા-બીજા દેવલોકનાં ૧૩ પ્રતરનું આયુષ્ય .......... ૪૨. ત્રીજા-ચોથા દેવલોકનાં ૧૨ પ્રતરનું આયુષ્ય ............ ૪૩. પાંચમા દેવલોકનાં ૬ પ્રતરનું આયુષ્ય .................૧૬ ૪૪. છઠા દેવલોકનાં ૫ પ્રતરનું આયુષ્ય ....... ૪૫. સાતમા-આઠમાં નવમાં દશમા દેવલોકનાં પ્રતરોનું આયુષ્ય .......................... પ૭ ૪૬. અવ્યારમાં-બારમાં દેવલોકનાં પ્રતિરોનું આયુષ્ય.......... ૪૭. નવરૈવેયક-પાંચ અનુત્તર વિમાનનાં પ્રતિરોનું આયુષ્ય...૫૮ ૪૮. વૈમાનિક દેવ તથા દેવીયોનું આયુષ્ય.................. ૪૯. છ પ્રકારની પર્યાતિનાં ભેદ . ૫૦. છ દિશીનો આહાર... ૫૧. ત્રણ પ્રકારની સંજ્ઞા.......... પર. કયા દંડકવાળા જીવો મરી કઈ ગતિમાં જાય .......... ૫૩. કયા જીવો ચોવીશ દંડકમાં આવે .................... ૫૪. ત્રણ પ્રકારનાં વેદ ૫૫. ૯૮ બોલનું અલ્પબદુત્વ............ પ૬. ભુવનદ્વાર .. પ૭. દશનિકાય દેવતાના ચિન્હો, શરીરનાં વર્ણ વસ્ત્રોવિ. ...૭૯ ૫૮. ગ્રહોનાં વિમાનનું પ્રમાણ .......... ............. પ૯, નક્ષત્રદ્વાર, ૬૦. બાર દેવલોકનાં વિમાનની હકીકત ........ ૬૧. વિરહદ્વાર .. ૬૨. દસ પ્રકારનાં પ્રાણનું દ્વાર........... ૬૩. સંયતીદ્વાર ૬૪. આહારદ્વાર .... ..... ........... .......* ••••............. ૯૩ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ •..... ૬૯. .............. ૧૦૪ ૧૦૫ ૦ ૦ જ ૬૫. ક્યા દંડકવાળાને આહારની ઇચ્છા કેટલે કાળે થાય ....૯૪ ૬૬. કાયસ્થિતિદ્વાર........ ..........૯૬ ૬૭. યોનિદ્વાર ....................... ............ ૬૮. કાલમાન કોષ્ટક (પ્રથમ), - ૧૦૦ કાલમાન કોષ્ટક (બીજું) .......... - ૧૦૧ ૭૦. આંગલનું સ્વરૂપ.. ૧૦૩ ૭૧. પુદૂહગલનાં ત્રણ પ્રકાર ...... ................. ૧૦૩ ૭૨. વિશ્રયા પરમાણુની સમજ ............. ૭૩. ત્રણ પ્રકારનાં અંગુલો ............ ૭૪. જિનમંદિર પ્રતિમાજી વિ.ની સંખ્યા ................. ૧૦૫ ૭૫. ઇન્દ્રોની સભા અને ચૈત્યમાન......... ........... ૭૬. મહાવિદેહમાં વિચરતા ૨૦ વિહરમાનનો પરિચય ... ૭૭. વિશ વિહરમાન જિનોનો વિચાર .................... ૭૮. તિરછલોકમાં રહેલા શાશ્વતા ચૈત્યોના સ્થાનો .......... ૭૯. ચોવીશતીર્થકરોની જન્મ અને મોક્ષની તિથી......... ૮૦. ચોવીશતીર્થકરોનાં પંચ કલ્યાણકની ભૂમિઓ ......... ૧૨૦ ૮૧. ચક્રવર્તી વગેરેનું કોષ્ટક ........... ......... ૮૨. વરપ્રભુનાં ૧૧ ગણધરોની માહિતી............... ૮૩. વાસુદેવનું કોષ્ટક ....... બળદેવનું યંત્ર....................... ૮૫. નવપ્રતિ વાસુદેવના નામો ...................... ૮૬. આવતી ચોવીશનાં તીર્થંકરો કયાં ? ............... ૮૭. ચત્તારિ-અઠ-દસ હોય પદ દ્વારા વંદના . ........... ૮૮. (આહારનાં)કાલના માન સંબંધી વિચાર............... ૮૯. અણહારી વસ્તુનાં નામો ............................. ૧૪૦ ૧૧૩ ૧૧ ૫. ૦ ) ૦ ૦ m ૧૨૩ ૦ ૧ ૨ ૫ ક ૧૨૬ ૦ . ૧ ૨ ૩ છે ૦ ) ૦ 0 For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ...૧ ૪૧ ........... ૧૪૨ ........... ૧૪૪ ૧૪૬ ...................... .४७ ૧૪૮ ૧ ૪૮ ૪૯ ૧ ૫O ૧૫૧ ............... ૧૫૨ ૯૦. પોરિસીનું પ્રમાણ .... ૯૧. ૩૬૩ પાખંડીઓ ૯૨. અઠવીસ લબ્ધિઓ....... ૯૩. સમવસરણ વિચાર .. ૯૪. સમવસરણનાં પગથીયા ........ ૯૫. તીર્થકરની બારપર્ષદા ......... ૯૬. દેવોએ કરેલું સમવસરણનું કયાં સુધી ટકે... ૯૭. વીતરાગની વાની.... ......... ૯૮. સ્થાપનાચાર્યની વિગત.......... ૯૯. યોનિયો ......... ૧૦૦. અચિત્તભૂમિનું પ્રમાણ ........... ૧૦૧. એકવીસ પ્રકારનાં ધોવણ ....... ૧૦૨. મહાવીરસ્વામી પહેલા તથા પછી દેશોમાં ચાલતો જૈનધર્મ........... .૧પ૩ ૧૦૩. મહાવીરસ્વામીથી બોધ પામેલા રાજાઓ.............. ૧૦૪. મહાવીરસ્વામીનાં ભક્ત રાજાઓ .............. ૧૫૫ ૧૦૫. રાજા તથા પ્રજાઓને બોધકરનાર મહાત્મા ....... ૧૦૬. ઉપશમવિ.નું સ્વરૂપ ... ............ ૧૫૮ ૧૦૭. સંવેગનું સ્વરૂપ..... ૧૦૮. નિર્વેદનું સ્વરૂપ............ ૧૦૯. અનુકંપાનું સ્વરૂપ .......... ૧૧૦. આસ્તિકયતાનું સ્વરૂપ. •.. ૧પર ૧૫૪ ૧૫૬ ૧૬૦ ૧૬૨ ૧૬૫ ૧૭૪ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પ્રાતઃ સ્મરણીય : પૂજ્યપાદક શ્રી ૧૦૦૮ શ્રીમદ્ મુક્તિ વિજયજી (મુલચંદજી) ગણિ ગુરૂભ્યો નમઃ વિવિધ વિષa વિચાર માળા | ભાગ ૫ ગુરૂજી-હે શિષ્ય ! તું જાણે છે કે જ્ઞાન વિના ભગવાનના સિદ્ધાંત-શુદ્ધ વચનો કોઈ પણ પ્રકારે જીવોથી જાણી શકાતા નથી. ભગવાનની વાણી અપાર છે. કેવલ જ્ઞાની મહારાજા સિવાય ભગવાનની વાણીનો કોઈ પણ જીવ પાર પામી શકતો નથી. જ્ઞાન વિના જીવો કોઈ પણ પ્રકારના વસ્તુતત્ત્વના પારને પામી શકતા નથી. જીવો અને કર્મનો સંબંધ, જીવોની ગતિ અને આગતિ તેમજ ચાર ગતિમાં પરિભ્રમણ, કર્મની બાહુલ્યતા, હલ્કા કર્મ શાથી થાય છે, અનાદિ કાળથી જીવો ચોવીશ દંડકને વિષે પરિભ્રમણ શાથી કરે છે, અને કર્મથી મુક્ત થઈ નિર્વાણદશા ક્યારે કેવી રીતે પ્રાપ્ત કરે છે તે તારે સમજતા શીખવું જોઈએ. શિષ્ય-હે ગુરૂમહારાજ ! આપે આ ઉપદેશ મને બહુજ સારો કર્યો. ભગવાન ! આપ જાણો છો કે હું મતિમંદ છું, અને આપના વચનામૃતના સિંચન કર્યા સિવાય મારી જડતા કોઈ પણ પ્રકારે દૂર થવાની નથી, તો આપ સાહેબ મારા ઉપર કૃપા કરી હું જે પ્રશ્નો આપને પુછું તેનો વિસ્તારથી ખુલાસો કરી મારૂં મતિમંદપણું દૂર કરો. ગુરૂજી-સારૂ, તારે જે બાબત પૂછવું હોય તે સુખેથી પૂછ. હું ૧ ભાગ-૫ ફેમી-૨ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧ દંડક, વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તેનો ખુલાસો કરી તેને બરાબર સમજુતી આપીશ. શિષ્ય - આપે હમણા કથન કર્યું કે જીવો ચોવીશ દંડકમાં દીર્ઘકાળથી પરિભ્રમણ કરે છે, તો તે કેવી રીતે ? તે મને સમજાવો. ગુરૂજી-હે શિષ્ય ! પ્રથમ તું ચોવીશ દંડકના નામ સાંભળ. ૧ સાત નારકી મળીને ૧ દંડક, ૧૧ દસ ભુવનપતિના ૧૦ દંડક, ૧૨ પૃથ્વીકાયનું ૧ દંડક, ૧૩ અપકાયનું ૧ દંડક, ૧૪ તેઉકાયનું ૧૫ વાઉકાયનું ૧ દંડક, ૧૬ વનસ્પતિકાયનું ૧ દંડક ૧૭ બેઇંદ્રિયનું ૧ દંડક, ૧૮ તે ઇંદ્રિયનું ૧૯ ચૌરિદ્રિયનું ૨૦ તિર્યંચ પંચેદ્રિયનું ૧ દંડક ૨૧ મનુષ્યનું ૧ દંડક ૨૨ વાણવ્યંતરનું ૨૩ જ્યોતિષિનું ૧ દંડક, ૨૪ વૈમાનિકનું ૧ દંડક, એ પ્રકારે ચોવીશ દંડકના નામો કહ્યા, તેને વિષે જીવો અનાદિ કાળથી પરિભ્રમણ કરે છે. ચોવીશ દંડક્તા દરેક્ના જુદા જુદા અનેક ભેદો બતાવે છે. ૧ સાત નારકીના ભેદો ૧ દંડક, ૧ દંડક, ૧ દંડક, For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ નામ નામ ગોટા વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ગોત્ર ૧ ધર્મા રત્નપ્રભા પ રિઠ ધૂમપ્રભા ૨ વંશા શર્કરાપ્રભા ૬ મા તમ:પ્રભા ૩ સેલા વાલુકાપ્રભા ૭ માઘવતી તમતમ પ્રભા ૪ અંજણા પંકપ્રભા ૧૧ દસ ભવુનપતિના ૧૦ દંડકના ભેદો ૧ અસુરકુમાર નિકાય, ૬ દ્વીપકુમાર નિકાય, ૨ નાગકુમાર નિકાય, ૭ ઉદધિકુમાર નિકાય, ૩ સુવર્ણકુમાર નિકાય, ૮ દિશિકુમાર નિકાય, ૪ વિઘુકુમાર નિકાય, ૯ પવનકુમાર નિકાય, ૫ અગ્નિકુમાર નિકાય, ૧૦ સ્વનિતકુમાર નિકાય, ૧૨ પૃથ્વીકાય દંડકના છ ભેદ (૧) સુના (૨) સુધા (૩) વાલુઆ (૪) મણસીલ (૫) શકર (૬) ખરપુઢવી. એ નામો પૃથ્વીકાયના કહ્યા હવે તેના ભેદો બતાવે છે. ૧ સ્ફટિકરન ૧૦ રૂપે - ૧૯ પલ્લવવોપાષાણ ૨ મણિરત્ન ૧૧ ટાંબુ ૨૦ અબ્રખની જાત ૩ રત્નની જાતિ ૧૨ મોટું ૨૧ તેજમતુરીની જાત ૪ પ્રવાલ ૧૩ જસત ૨૨ પારાની જાત ૫ હિંગલોક ૧૪ સીસુ ૨૩ માટીની જાત ૬ હડતાલ ૧૫ કથીર ૨૪ પાષાણની જાત ૭ મણસિલ ૧૬ ખડી માટી ૨૫ સુરમાની જાત ૮ પારો ૧૭ હરમચીની માટી ૨૬ આંજનની જાત ૯ સોનું ૧૮ અરણેટોપાષાણ ૨૭ લુણની જાત એવી રીતે પૃથ્વીકાયના ભેદ અસંખ્યાતા જાણવા. 3. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૩ અકાય દંડકના ભેદ બતાવે છે. ૧ જમીનનું પાણી ૫ કરાનું પાણી ૨ આકાશનું પાણી ૬ નીલી વનસ્પતિનું પાણી ૩ ઠારનું પાણી ૭ પાણી ૪ હિમાલાનું પાણી ૮ ઘનોદધિ એવી રીતે અપકાયના અસંખ્યાતા ભેદ છે. ૧૪ તેઉકાયના ભેદ બતાવે છે. ૧ અંગારાનો અગ્નિ ૪ ઉલ્કાપાતનો અગ્નિ ૨ જવાળાનો અગ્નિ ૫ કણિયાનો અગ્નિ ૩ ભાઠાનો અગ્નિ ૬ વીજળીનો અગ્નિ એવી રીતે તેઉકાયના અસંખ્યાતા ભેદ છે. ૧૫ હવે વાઉકાયના ભેદ બતાવે છે. ૧. ઉત્ક્રામક વાયુ, ૪. મંડલિક વાયું, ૭. ઘનવાત, ૨. મંદમંદ વાયુ, ૫ મુખશુદ્ધ વાયુ, ૮. તનવાત, ૩. ઉત્કાલિક વાયુ, ૬. ગુંજા વાયુ, એવી રીતે વાયુકાયના અસંખ્યાતા ભેદ છે. ૧૬ હવે વનસ્પતિકાયના ભેદ બતાવે છે. ૧ ગુચ્છા. ૨ ગુલ્મા. ૩ વલયા. ૪ વલ્લી. ૫ પતિરણ. એ પાંચ નામ છે. તેના ભેદ બતાવે છે. ૧. સાધારણ વનસ્પતિ, તેમાં એક શરીરમાં અનંતા જીવ હોય છે. ૨. પ્રત્યેક વનસ્પતિ, તેમાં એક શરીરમાં એક જ જીવ હોય છે. એવી રીતે વનસ્પતિકાયના અસંખ્યાતા ભેદ છે. ૧૭. હવે બેઈદ્રિયના ભેદ બતાવે છે. ૧. શંખના જીવ. ૪. જલોકા, ૭ મેરીના જીવ, ૨. કોડીના જીવ, પ. અલસીયા, ૮. કૃમીના જીવ, For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૩. ગંડોલાનાજીવ ૬. લાલીયા, ૯. પોરાના જીવ, એવી રીતે બેઇંદ્રિયના અનેક ભેદો છે. ૧૮ હવે તેઈદ્રિયના ભેદ બતાવે છે. ૧. કાનખજુરા, ૭. ઉધહી, ૧૩. છાણના કીડા, ૨. માકડ, ૮. મંકોડા, ૧૪. ગીંગોડા, ૩. ધનેડા, ૯. જૂ, ૧૫. ઈયળ ૪.ગડિયા, ૧૦. કુંથુઆ ૧૬. કીડીયો, ૫. ધીમેલ, ૧૧. વિષ્ટાના કીડા ૧૭. ગોપાલક, ૬. સાવા, ૧૨. ઇંદ્રગોપ, એવી રીતે તે ઇંદ્રિયના ભેદ અનેક છે. ૧૯. હવે ચૌરિંદ્રિયના ભેદ બતાવે છે. ૧. વીંછી, ૪. ભમરી, ૭. ડાંસ ૧૦. કંસારી, ૨. ઢીંકણ, (બગા) ૫. તીડ, ૮. મચ્છ૨, ૧૧. કોઈવાડા ૩. ભમરા, ૬. માખી, ૯. પતંગિયા, એ પ્રકારે ચૌરિદ્રિયના અનેક ભેદો છે. ૨૦ હવે તિર્યંચ પંચેદ્રિયના ભેદ બતાવે છે. ૧. જલચર, ૨. સ્થલચર, ૩. ખેચર, ૪. ઉરપરિસર્પ, ૫. ભુજપરિસર્પ, એ તિર્યંચ પંચેંદ્રિયના નામ કહ્યા, હવે તેના બે ભેદ નીચે મુજબ બતાવે છે. સંમૂર્ણિમ તિર્યચપચંદ્રિ-માતાપિતાના સંયોગ વિના ઉત્પન્ન થાય ૨. ગર્ભજ તિર્યંચપંચેંદ્રિ, માતા પિતાના સંયોગથી ઉત્પન્ન થાય છે, એવી રીતે તિર્યચપચંદ્રિયના બે ભેદ કહ્યા, ૨૧. મનુષ્યના ભેદ બતાવે છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૫. કર્મભૂમિક્ષેત્રના, પ૬. અંતરદ્વીપલેટાના, ૩૦. અકર્મભૂમિક્ષેત્રના, કુલ મળીને ૧૦૧ એક સો ને એક થાય છે. તેના ભેદ નીચે મુજબ બતાવે છે. ૧. સંમૂચ્છિક મનુષ્ય તે ચૌદ સ્થાનકે ઉત્પન્ન થાય છે, તેનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે, અને અંતર્મુહુર્તનું આયુષ્ય હોય છે, તેને સાત અગર આઠ નવ પ્રાણ હોય છે, અને તેઓ ચર્મચક્ષુવાળાથી દેખવામાં આવી શકે નહિ. ૨ બીજા ગર્ભજ મનુષ્ય માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થનારા ૧૦ પ્રાણવાળા હોય છે, એવી રીતે મનુષ્યના બે ભેદ કહ્યા. ૨૨ હવે વાણવ્યંતરના ભેદ બતાવે છે. તેમાં પ્રથમ વ્યંતર નિકાયના નામ બતાવે છે. ૧ પિશાચ, ૩ યક્ષ, ૫ કિન્નર ૭ મહોરમ ૨ ભૂત, ૪ રાક્ષસ ૬ ડિંપુરૂષ ૮ ગંધર્વ - એ આઠ પ્રકારે છે. બીજી વાણવ્યંતરની નિકાયના નામ બતાવે છે. ૧ અણપની ૪ ભૂતવાદી, ૭ કોહંડ, ૨ પણ પત્ની ૫ કંદી, ૮ પતંગ ૩ ઇસીવાદી, ૬ મહાકંદી એ આઠ પ્રકારે છે, ૨૩ હવે જ્યોતિષીના ભેદ બતાવે છે. ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા. એ પાંચ ભેદો જ્યોતિષીના છે. ૨૪ હવે વૈમાનિકના ભેદો બતાવે છે. વૈમાનિક દેવોના બે ભેદ છે, ૧ કલ્પ. ૨ કલ્પાતીત ૧ કલ્પ એટલે સ્વામી સેવકપણાના આચારવાળા હોય છે તે બાર દેવલોકવાળા. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨ કલ્પાતીત એટેલે નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાળા પોતે જ સ્વામી હોય છે. એવી રીતે વૈમાનિકના બે ભેદ કહ્યા, હવે વિસ્તારથી તેના નામ બતાવે છે. ૧ સુધર્મ દેવલોક, પ બ્રહ્મદેવલોક, ૯ આનત દેવલોક ૨ ઇશાન દેવ૦, ૬ લાંતક દેવ૦, ૧૦ પ્રાણત દેવલોક ૩ સનકુમાર દેવ૦, ૭ મહાશુક્ર દેવ૦ ૧૧ આરણ દેવ, ૪ મહેંદ્ર દેવલોક, ૮ સહસ્ત્રાર દેવ૦ ૧૨ અય્યત દેવ, ' એવી રીતે કલ્પવાળા બાર દેવલોકના નામ કહ્યા. ૧ સુદર્શન, ૪ સર્વભદ્ર, ૭ સૌમનસ, ૨ સુપ્રતિબધ, ૫ વિશાળ ૮ પ્રિયંકર, ૩ મનોરમ ૬ સુમનસ, ૯ આદિત્ય, એવી રીતે નવ રૈવેયકના નામ કહ્યા તે કલ્પાતીત છે. ૧ વિજય ૩ જયંત, ૫ સર્વાર્થસિદ્ધ, ૨ વિજયંત ૪ અપરાજિત, એવી રીતે પાંચ અનુત્તર વિમાનના નામ કહ્યા, તે કલ્પાતીત એવી રીતે વૈમાનિક દેવતાના ભેદ કહ્યા. इति चोवीश दंडकद्वार संपूर्ण. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ શરીર દ્વારના પાંચ ભેદ ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કાર્મણ, એકેક દંડકવાળાને, કેટલા શરીર છે તેની વિગત સાત નારકીના એકદંડકવાળાને ૧ વૈક્રિય, ર તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. દસ ભુવનપતિના દસ દંડકને વિષે, ૧ વૈક્રિય, ૨ તેજસ ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. પૃથ્વીકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. અપકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એત્રણ શરીર હોય છે. તેઉકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. વાઉકાયના દંડકને વિષે ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ તેજસ, ૪ કાર્પણ આ ચાર શરીર હોય છે. વનસ્પતિકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે, બેઈદ્રિયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે, તે ઇન્દ્રિયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. ચૌરિદ્રિયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સંમૂચ્છિમ તિર્યચપચંદ્રિયના દંડકને વિષે ૧ ઔદારિક, ર કાણ ૩ તેજસ, એ ત્રણ શરીર હોય છે. ગર્ભજ તિર્યચપચંદ્રિયના દંડકને વિષે, ૧ ઔદારિક, ર વૈક્રિય, ૩ તેજસ, ૪ કાર્પણ એ ચાર શરીર હોય છે એ પ્રમાણે તિર્ધચંપંચેંદ્રિયના બે ભેદ થયા. સંમૂર્ણિમ મનુષ્યના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. ગર્ભજ મનુષ્યના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક ૪, તેજસ, ૫ કાર્પણ એ પાંચ શરીર હોય છે, એ પ્રમાણે મનુષ્ય દંડકના બે ભેદ થયા, વાણવ્યંતર દેવતાના દંડકને વિષે, ૧ વૈક્રિય, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે, જ્યોતિર્ષિ દેવતાના દંડકને વિષે, ૧ વૈક્રિય, ૨ તેજસ ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. વૈમાનિક દેવતાના દંડકને વિષે, ૧ વૈક્રિય, ૨, તેજસ ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. એ પ્રકારે શરીર દ્વારના ભેદો થયા. હવે બીજું અવગાહના દ્વાર કહે છે. પ્રથમ સાત નારકીના એક દંડકને વિષે, પ્રથમ ઉપજતી વખતે અવગાહના, અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય, અને ભવધારણીય જઘન્ય અવગાહના કશા ધનુષ્ય અને ૬ આંગલીની હોય, અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહના જાણવી હવે નવું વૈક્રિયા શરીર હોય તે ઉપરના પ્રમાણથી બમણુ જાણવું, તેની વિગત નીચે મુજબ છે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૧ ૨૫ ૨૫૦ પ૦૦ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ભવધારણીય દેહમાન, વૈક્રિય દેહમાન, નરક ધનુષ્ય અંગુલ ધનુષ્ય આંગુલ ૧ પહેલી ૭l : ૬ ૧પો ૨ બીજી ૧પના ૩ ત્રીજી ૩૧ી ૬રી ૪ ચોથી ૬રા. ૫ પાંચમી ૧૨૫ ૬ છઠ્ઠી ૨૫૦ ૭ સાતમી ૫૦૦ ૧૦૦૦ એ પ્રમાણે સાત નારકીના દંડકના જીવોનું ભવધારણીય દેહમાન, અને ઉત્કૃષ્ટ દેહમાન કહ્યું. હવે સાત નરકને વિષે ૪૯ ઓગણપચાસ પાથડા છે, તેમાં એકેક વિષે, જુદા જુદા પાથડા છે, તેમાંથી એક એક પાથડાને વિષે, નરકના જીવોના શરીરના ઉંચપણા વિગેરેનો વિચાર નીચે મુજબ છે. પ્રથમ રત્નપ્રભા નરક્ત વિષે ૧૩ પાથડા છે, તેના દેહમાન વિગેરે નીચે મુજબ છે. પાથડા. ધનુષ્ય આંગુલ و 0 به = هی به ૦ ૦ on mx I wo م છ o છ ૧૮n م જ می ૧૦૦૦ ૧0 For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૦ n sa ૦ ૧ ૧૧ાા ૨૦ ૪ ૦ ૦ ૦ ૦ ૧૩ ૦ 6 6 in ૦ ૨૧TI છ છ બીજી નરક્તા ૧૧ પાથડા છે, તેના દેહમાન વિગેરે નીચે મુજબ છે. પાથડા. ધનુષ્ય | હાથ આંગુલ. | છે. ૦ 0 ૦ K ૦ 2 ૦ | ડ ર ર = ૦ ૦ ઇ છે ? ૦ 0 0 ૦ 0 ૦ 0 ૦ 0 ૦ 2 ૦ ૧૧. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ત્રીજી નરક્તા નવ પાથડા છે, તેના દેહમાન વિગેરે નીચે મુજબ છે. પાથડા. ધનુષ્ય હાથ આંગુલ. ૧ખ્ય | ૦| ૦ 0 K ૨ ૨ી 2 ૧૮ m ૧૩ી. ૦ ૧ ૧ ચોથી નરક્તા સાત પાથડા છે, તેના દેહમાન વિગેરે નીચે મુજબ છે. ધનુષ્ય | હાથ આંગુલ. પાથડા. ૦| امی 0 ૦ می ૦ છ ه 0 જ با 7 રે 0 ) می હા به ૧૨ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પાંચમી નરક્ના પાંચ પાથડા છે, તેના દેહમાન વિગેરે નીચે મુજબ છે. પાથડા. | ધનુષ્ય | હાથ | આંગુલ. ૬૨ || ૧ | ૦ ७८ ૯૩ ૧૦૯ امی به ૧૨ به 6 - و بم ૧૨૫ 0 ૦ છઠી નરન્ના ત્રણ પાથડા છે, તેના દેહમાન વિગેરે નીચે મુજબ છે. પાથડા. | ધનુષ્ય | હાથ | આંગુલ. ૧૨૫ ૧૮૭ ૨૫૦ સાતમી નરક્તો એક પાથડો છે, તેના અંદરના નારકીયોના દેહમાન વિગેરે નીચે મુજબ છે. પાઘડો ધનુષ્ય પ૦૦ એવી રીતે સાતે નરકના ઓગણપચાસ ૪૯ પાથડા છે, તેનું દેહમાન જુદું જુદું કહ્યું. હવે દસ પ્રકારના ભુવનપતિના દસ દંડકની અવગાહના પ્રથમ ઉપજતી વખતે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે, અને ઉત્કૃષ્ટ સાત હાથની હોય છે. અને ઉત્તરવૈક્રિય દેહમાન કરે તો એક ૧૩. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ લાખ યોજન થાય, એવી રીતે ભુવનપતિના દેહમાનની અવગાહના કહી. પૃથ્વીકાયનું દેહમાન જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગનું હોય છે. અપકાયનું દેહમાન જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે. તેઉકાયનું દેહમાન જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગનું હોય છે. વાઉકાયનું દેહમાન જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે. વનસ્પતિકાયના દેહમાનના બે ભેદ છે. જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું દેહમાન હોય છે, અને ઉત્કૃષ્ટ એક હજાર જોજનથી અધિક દેહમાન હોય છે. બે ઇંદ્રિયનું દેહમાન જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ દેહમાન ૧૨ યોજનાનું હોય છે. 'તે ઇંદ્રિયનું દેહમાન જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૩ ગાઉનું હોય છે. ચૌરિદ્રિયનું દેહમાન જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ ચાર ગાઉનું હોય છે. તિર્યંચ પંચેંદ્રિયનું જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું દેહમાન હોય છે, અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનાનું હોય છે, તેની વિગત નીચે મુજબ છે. ૧ જલચરનું ૧ હજાર જોજનનું છે. ૨ સ્થલચરનું ૬ ગાઉનું છે. ૩ ખેચરનું, ધનુષ્યપૃથફત્વ (૨ થી ૯ ધનુષ્યનું) ૪ ઉરપરિસર્પનું ૧ હજાર જોજનનું ૧૪ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પ ભુજપરિસર્પનું ગાઉપૃથફત્વ (૨ થી ૯ ગાઉનું) એ રીતે ગર્ભજનનું દેહમાન કહાં હવે જો ઉત્તર વૈક્રિય કરે તો ૯૦૦ યોજન કરી શકે. (કરે) હવે બીજા સંમૂચ્છિમતિર્યચપંચેંદ્રિયના દેહમાનની વિગત કહે છે તે નીચે મુજબ છે. - ૧ જલચર એક હજાર યોજના ૨ સ્થળચર ગાઉપૃથકત્વ (૨ થી ૯ ગાઉ) ૩ ખેચર ધનુષ્ય પૃથફત્વ (૨ થી ૯ ધનુષ્ય) ૪ ઉરપરિસર્પ યોજન પૃથકત્વ (૨ થી ૯ યોજન) પ ભુજપરિસર્પ ગાઉપૃથકત્વ (૨ થી ૯ ગાઉ) એવી રીતે બે પ્રકારે તિર્યંચ પંચંદ્રિયના ઉત્કૃષ્ટ દેહમાન કહ્યા. મનુષ્યના શરીરનું જઘન્ય દેહમાન અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે. અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું હોય છે, તેની વિગત નીચે મુજબ પાંચ દેવમુરૂ અને પાંચ ઉત્તરકુરૂના યુગલીયા મનુષ્યોનું દેહમાત્ર ત્રણ ગાઉનું હોય છે. પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યક ક્ષેત્રના યુગલીયા મનુષ્યોનું દેહમાન બે ગાઉનું હોય છે. પાંચ હિમવંત અને પાંચ હિરણ્યવંત ક્ષેત્રમાં યુગલીયા મનુષ્યોનું દેહમાન એક ગાઉનું હોય છે. છપ્પન અંતર દીપના યુગલીયા મનુષ્યોનું દેહમાન ૮૦૦ ધનુષ્યનું હોય છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોનું દેહમાન ૫૦૦ ધનુષ્યનું હોય છે. હવે પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રના મનુષ્યોના દેહમાનો આરા પ્રમાણે હોય છે તેની વિગત - (૧૫) For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પહેલે આરે ૩ ગાઉનું હોય છે. બીજે આરે ૨ ગાઉનું હોય છે. ત્રીજે આરે ૧ ગાઉનું હોય છે, પણ ઉતરતું ૫00 ધનુષ્યનું હોય છે. ચોથે આરે ૫૦૦ ધનુષ્યનું હોય છે, પણ ઉતરતું ૭ સાત હાથનું હોય છે, પાંચમે આરે ૭ સાત હાથનું પણ ઉતરતું ૧ હાથનું હોય છે. છઠે આરે એક હાથનું પણ ઉતરતું ૧ હાથમાં સેજસાજ ઓછું હોય છે. એવી રીતે પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રનો કાળ સરિખો રહેલો છે, માટે ત્યાંના લોકોનો દેહમાન પણ સરખો જ જાણવો. આવી રીતે ગર્ભજ મનુષ્યનું કહ્યું, પણ ઉત્તરવૈક્રિય કરે તો, એક લાખ યોજના અને ચાર આંગુલ અધિક જાણવું. સંમૂચ્છિમ મનુષ્યોના શરીરનું માન, જઘન્ય તથા ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગનું જાણવું. વાણવ્યંતર દેવોના દેહનું માન, જયારે આવીને ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું જાણવું, અને ઉત્કૃષ્ટ ૭ સાત હાથનું જાણવું. અને ઉત્તરવૈક્રિય કરે તો જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન જાણવું. જ્યોતિષી દેવોના દેહનું માન જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું જાણવું અને ઉત્કૃષ્ટ ૭ સાત હાથનું જાણવું, અને ઉત્તરક્રિય કરે તો જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન. વૈમાનિકદેવતાનું દેહમાન જ્યારે આવીને ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું જાણવું અને ઉત્કૃષ્ટ દેહમાનની ( ૧૬ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ વિગત નીચે મુજબ છે : ૧ સૌધર્મદેવલોક અને ઇશાન દેવલોકે દેહમાન સાત હાથનું જાણવું. ૨ સનકુમાર દેવલોક અને માહેંદ્રદેવલોકે દેહમાન ૬ છ હાથનું જાણવું. ૩ બ્રહ્મદેવલોક અને લાંતકદેવલોકે દેહમાન ૫ પાંચ હાથનું જાણવું. ૪ મહાશુકદેવલોક અને સહસ્ત્રાર દેવલોકે દેહમાન ૪ ચાર હાથનું જાણવું. પ આનપ્રાણતદેવલોકે તથા આરણઅશ્રુતદેવલોકે દેહમાન ૩ હાથનું જાણવું. ૬ નવગ્રેવયકનું દેહમાન ૨ બે હાથનું જાણવું. ૭ ચાર અનુત્તર વિમાને દેહમાન ૧ એક હાથનું જાણવું. ૮ સર્વાર્થસિદ્ધ વિમાને દેહમાન ૧ એક હાથથી કાંઈક ઊણું જાણવું. વૈક્રિય કરે તો જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન કરે, પરંતુ એટલું વિશેષ છે કે વૈક્રિય બારમા દેવલોક સુધી કરે, તે ઉપરાંત કરે નહિ. આવી રીતે વૈમાનિક દેવતાના દેહમાનો કહ્યા. હવે વૈમાનિક દેવતાનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય છે તેટલા સાગરોપમ ઉપર શરીરના પ્રમાણોની વિગત નીચે મુજબ કહેલી ૧૭) ૧૭ ભાગ-૫ ફર્મા-૩ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સાગરોપમનું હાથનું પ્રમાણ ઉપર હાથના આયુષ્ય ભાગ છેદાકારહાથના ભાગ ૦ ૧૧ ૦ ૧ ૧ ૦ m b b. ૦ in ૧૧ ૦ m b b. ૦ m ૧૧ ૦ m ૧ ૧ Š ૧ b b. ૨ b b. É ૦ ૧૧ 8 8 2 P & R 2 ( 4 4 2 2 0 ૦ ૦ ૦ ૦ ૦ ૧૧ E ૦ ૧૧ ૧ ૨ Ć ૦ ૧ ૧ Š ૦ ૧૧ ૧૪ ê ૦ ૧૧ ૦ aa ૦ ૧૬ ૧૧ ૧ ૭ ૦ b b a ૧૮ ૦ ૧૧ w a 0 ૧ ૧ ૨ w ૦ ૧૧ ૨૧ ૦ w ૧ ૧ ર w ૦ ૧૧ w ૧ ૧ ૧. ૧૮ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ه 6 ૧૧ ه ૧ ૧ m ه ૧ ૧ ه ૧૧ ه ૧૧ ou W X ૧૧ ه م ૧૧ م ૧૧ می ૧ ૧ می એવી રીતે વૈમાનિક દેવતાઓના શરીર માન વિગેરે કહેલા છે. હવે ત્રીજું છ પ્રકારના સંઘયણદ્વાર બતાવે છે. ૧. વજઋષભનારાચ, ૨. ઋષભનારાચ, ૩. નારાચ ૪. અર્ધનારા, ૫. કાલિકા, ૬ છેવટું, એવી રીતે છ સંઘયણો કહેલા છે. હવે કયા કયા દંડકને વિષે ક્યું કયું સંઘયણ હોય છે તે કહે છે : સાત નરકના દંડકને વિષે સંઘયણ હોતું નથી, માટે સાતે નરકના એક દંડકના નારકીયો અસંઘયણી કહેવાય છે, દસ પ્રકારના ભુવનપતિના દંડકને વિષે દેવતાઓને સંઘયણ હોતા નથી, માટે અસંઘયણી કહેવાય છે. પૃથ્વીકાયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. અપકાયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. તેઉકાયના દંડકને એકજ છેવä સંઘયણ હોય છે. વાઉકાયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. વનસ્પતિકાયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. M૧૯ ~ ૧e For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ બેઇંદ્રિયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. તેઇંદ્રિયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. ચૌરિંદ્રિયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. હવે તિર્યંચપંચેદ્રિયના દંડકના બે ભેદ નીચે મુજબ છે : સંમૂચ્છિમ તિર્યચપચંદ્રિયને એકજ છેવટું સંઘયણ હોય છે. અને ગર્ભજ તિર્યંચપંચેંદ્રિયને છ સંઘયણ હોય છે. હવે મનુષ્ય પંચંદ્રિયના બે ભેદ નીચે મુજબ છે : સંમુશ્લિમ મનુષ્યને એકજ છે છેવટું સંઘયણ હોય છે, અને ગર્ભજ મનુષ્યને છ સંઘયણ હોય છે, વાણવ્યંતર દેવોને સંઘયણ નથી તેથી અસંઘયણી કહીએ જ્યોતિષીદેવોને સંઘયણ નથી તેથી અસંઘયણી કહીએ વૈમાનિક દેવોને સંઘયણ નથી તેથી અસંઘયણી કહીએ. હવે તે તમામ દંડકવાળાની બે ગતિ છે તે નીચે મુજબ છે : ૧. ઊર્ધ્વગતિ (દેવગતિ) ૨. અધોગતિ (નરકગતિ) ૧. વજઋષભનારાચ સંઘયણવાળા મોક્ષ સુધી જાય છે. ૩. નારા સંઘયણવાળા દસમા દેવલોક સુધી જાય, તે ઉપરાંત નહિ. ૪. અર્ધનારા સંઘયણવાળા આઠમા દેવલોક સુધી જાય, તે ઉપરાંત નહિ. ૫. કલિકા સંઘયણવાળા છઠ્ઠા દેવલોક સુધી જાય, તે ઉપરાંત નહિ. ૬. છેવટ્ટા સંઘયણવાળા ચોથા દેવલોક સુધી જાય, તે ઉપરાંત નહિ. એ પ્રકારે ઊર્ધ્વગતિ કહી, હવે અધોગતિ બતાવે છે. ૧. વજઋષભનારાચ સંઘયણવાળા સાતમી નરકસુધી જાય છે. ૨૦ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨. ઋષભનારાચવાળા છઠ્ઠી નરક સુધી જાય છે. ૩. નારા સંઘયણવાળા પાંચમી નરક સુધી જાય છે. ૪. અર્ધનારા સંઘયણવાળા ચોથી નરક સુધી જાય છે. ૫. કીલિકા સંઘયણવાળા ત્રીજી નરક સુધી જાય છે, તે ઉપરાંત નહિ. ૬. છેવી સંઘયણવાળા બીજી નરક સુધી જાય છે, તે ઉપરાંત નહિ. એ પ્રકારે છ સંઘયણવાળા જીવોની અધોગતિ કહી હવે ચોથું દસ પ્રકારની સંજ્ઞા તેનું દ્વાર બતાવે છે : ૧ આહાર સંજ્ઞા, ૨ ભયસંજ્ઞા, ૩ મૈથુનસંજ્ઞા, ૪ પરિગ્રહસંજ્ઞા, ૫ ક્રોધસંજ્ઞા, ૬ માનસંજ્ઞા, ૭ માયાસંજ્ઞા ૮ લોભસંસા, ૯ લોકસંજ્ઞા, ૧૦. ઓઘસંજ્ઞા સર્વે જીવોને એ દસ સંજ્ઞાઓ હોય. પાંચે થાવરને પણ એ દસ સંજ્ઞા હોય છે, તથા બીજી છ સંજ્ઞા હોય છે તે બતાવે છે. ૧ સુખસંજ્ઞા ૨ દુઃખસંજ્ઞા, ૩ મોહસંજ્ઞા, ૪ દુર્ગચ્છાસંજ્ઞા, પ શોકસંજ્ઞા ૬ ધર્મસંજ્ઞા, એવી તે પ્રથમની દસ અને પાછળની છ મળી સોળ સંજ્ઞાઓ હોય છે, સિવાય બીજા દંડકવાળાને પ્રથમની દસ સંજ્ઞા પણ હોય છે, અને સોળ સંજ્ઞા પણ હોય છે. હવે પાંચમું છ પ્રકારના સંસ્થાનનું દ્વાર બતાવે છે. ૧ સમચતુરસ્ત્ર સંસ્થાન, ર ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, ૩ સાદિ સંસ્થાન, ૪ કુન્જ સંસ્થાન, ૫ વામન સંસ્થાન, ૬ હુંડક સંસ્થાન, એ છ પ્રકારના સંસ્થાન કહેલા છે. હવે કયા કયા સંસ્થાનો For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હોય છે, તે નીચે મુજબ બતાવે છે. સાત નારકીના દંડકને છેલ્લું હુંડક સંસ્થાન હોય છે. દસ ભુવનપતિના દસ દંડકવાળાને સમચતુરસ્ત્ર સંસ્થાન હોય પૃથ્વીકાયને હુંડક સંસ્થાન એટલે મસુરનો આકાર હોય છે. અપ્લાયને હુડક સંસ્થાન એટલે પાણીના પરપોટાનો આકાર હોય છે. તેઉકાયને હુંડક સંસ્થાન એટલે સોયની અણિનો આકાર હોય વાઉકાયને હુંડક સંસ્થાન એટલે ધજા, પતાકાનો આકાર હોય વનસ્પતિકાયને હુંડક સંસ્થાન એટલે નાના પ્રકારના આકાર હોય છે. બે ઇંદ્રિયને હુંડક સંસ્થાન હોય છે. તે ઇંદ્રિયને હુંડક સંસ્થાન હોય છે. ચૌરિદ્રિયને હુડક સંસ્થાન છે. હવેતિર્યચપંચંદ્રિયના બે ભેદ બતાવે છે. સમુચ્છિમ તિર્યંચ પંચંદ્રિયને હુંડક સંસ્થાન હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયને છ સંસ્થાન હોય છે. હવે મનુષ્યના બે ભેદ બતાવે છે. સંમુશ્લિમ મનુષ્યને હંડક સંસ્થાન હોય છે. ગર્ભજ મનુષ્યને છ સંસ્થાન હોય છે. વાણવ્યંતર દેવોને એકજ સમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે. જ્યોતિષી દેવોને એકજ સમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે. વૈમાનિક દેવોને એકજ સમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે. ૨૨ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ એવી રીતે સંસ્થાનો ચોવીશ દંડકના કહેલા છે. હવે પાંચ ઇંદ્રિયોના સંસ્થાન નીચે મુજબ બતાવે છે. ૧ સ્પર્શેન્દ્રિયના નાના પ્રકારના સંસ્થાન હોય છે. ર રસેંદ્રિયનું સંસ્થાન સુરપ્ર સમાન હોય છે. ૩ પ્રાદ્રિયનું સંસ્થાન અતિમુક્તક વૃક્ષના ફૂલ સમાન હોય ૪ ચક્ષુઇંદ્રિયનું સંસ્થાન મસુર ચંદાના આકાર વાળું હોય છે. ૫ શ્રોસેંદ્રિયનું સંસ્થાન કદંબ વૃક્ષના ફૂલના આકારવાળું હોય એ પ્રકારે પાંચ ઇંદ્રિયોના સંસ્થાનો કહ્યા. હવે છઠા કષાય દ્વારનું વર્ણન કરે છે. ૧ ક્રોધ ૨ માન ) એ ચાર પ્રકારના ૩ માયા ૪ લોભ | કષાયો કહેલા છે. તે એકજ કેવલજ્ઞાની મહારાજાના જીવને વર્જીને ચોવીશે દંડકના જીવોને વિષે એ ઉપરોક્ત ચારે કષાયો હોય છે. એવી રીતે છઠ્ઠા કષાય દ્વારનું વર્ણન કહ્યું. હવે સાતમું છ પ્રકારની વેશ્યાનું દ્વાર બતાવે છે. ૧ કૃષ્ણ લેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૫ પદ્મ લેશ્યા, ૨ નીલ વેશ્યા, ૪ તેજો વેશ્યા, ૬ શુકલ લેગ્યા એવી રીતે છ પ્રકારની વેશ્યાઓ કહેલી છે. હવે કયા કયા દંડકને વિષે કઈ કઈ વેશ્યા હોય છે તે દેખાડે સાત નારકીના દંડકને વિષે કેટલી કેટલી વેશ્યા હોય છે તેનો વિગત નીચે મુજબ બતાવે છે ૧ પહેલી નરકે કાપોત લેશ્યા હોય છે. - ૨૩ ૨૩ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨ બીજી નરકે કાપોત લેશ્યા હોય છે. ૩ ત્રીજી નરકે કાપોત લેશ્યા ઘણી, અને નીલ લેશ્યા થોડી હોય છે. ૪ ચોથી નરકે નીલ લેગ્યા હોય છે. ૫ પાંચમી નરકે નીલ ઘણી, અને કૃષ્ણ લેશ્યા થોડી હોય છે. ૬ છઠ્ઠી નરકે કૃષ્ણ લેશ્યા હોય છે. ૭ સાતમી નરકે મહાકૃષ્ણ લેશ્યા હોય છે. દસ ભુવનપતિના દસ દંડકને વિષે, ૧ કૃષ્ણ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ) એ પ્રકારે ચાર ૨ નીલ વેશ્યા, ૪ તેજો વેશ્યા, ' લેશ્યા હોય છે. પૃથ્વીકાયના દંડકને અપર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજોલેશ્યા, એ ચાર લેશ્યા હોય છે, અને પર્યાપ્તને ૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલ ગ્લેશ્યા ૩ કાપોત લેશ્યા એ ત્રણ લેશ્યા હોય છે. અપકાય અપર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજો વેશ્યા-એ ૪ ચાર લેશ્યા હોય છે. અને પર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા-એ ત્રણ વેશ્યા હોય છે. તેઉકાયને ૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપાત લેશ્યાએ ત્રણ હોય છે. વાઉકાયને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યાએ ત્રણ હોય છે. વનસ્પતિકાયને અપર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજો વેશ્યા-એ ચાર વેશ્યા હોય છે. અને પર્યાપ્તને ૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા-એ ત્રણ લેશ્યા ન્મ ૨૪ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હોય છે. બેઇંદ્રિયને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ લેશ્યા, ૩ કાપોત લેશ્યાએ ત્રણ લેશ્યા હોય છે. તેઇંદ્રિયને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યાએ ત્રણ લેશ્યા હોય છે. ચૌરેંદ્રિયને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યાએ ટોણ લેશ્યા હોય છે. સંમુચ્છિમ તિર્યચપંચેંદ્રિયને ૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા-એ ત્રણ લેક્ષા હોય છે. ગર્ભજતિર્યચપંચેંદ્રિયને ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપોત, ૪ તેજો, પ પ%, ૬ શુકલ વેશ્યા, એ છ લેશ્યા હોય છે. સંમુસ્કિમ મનુષ્યને એક કૃષ્ણ લેશ્યા હોય છે ગર્ભજ મનુષ્યને કૃષ્ણ નીલ કપોત તેજો પદ્મ, શુકલ એ છ લેશ્યા હોય છે. વાણવ્યંતર દેવોને ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપોત, ૪ તેજો-એ ચાર વેશ્યા હોય છે. જ્યોતિષીને એકજ તેજોવેશ્યા હોય છે. વૈમાનિક દેવોને ત્રણ વેશ્યા હોય છે, તેની વિગત નીચે મુજબ છે : પહેલા સુધર્મા અને બીજા ઇશાન દેવલોકના દેવોને તેજલેશ્યા હોય છે. ત્રીજા સનકુમાર, ચોથા માહેદ્ર, પાંચમાં બ્રહ્મ દેવલોકના દેવોને પદ્મ લેશ્યા હોય છે. અને છઠ્ઠા દેવલોકથી બાર દેવલોક સુધી સાત દેવલોકે તથા નવ ગ્રંવેકે તથા પાંચ અનુત્તર વિમાને દેવોને શુકલ લેશ્યા હોય છે. એવી રીતે વૈમાનિક દેવોની લેશ્યા કહી. ૨૫ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હવે આઠમું પાંચ ઈદ્રિય દ્વાર કહે છે. ૧ સ્પર્શેદ્રિ ૨ રસેંદ્રિ, ૩ ઘાણંદ્રિ ૪ ચક્ષુઇંદ્રિપ શ્રોતેંદ્રિ એ પાંચ ઇંદ્રિયો કહી છે. કયા કયા, દંડકને વિષે કેટલી ઇંદ્રિયો હોય છે, તે કહે છે. સાત નારકીના દંડકને પાંચ ઇંદ્રિયો હોય છે. દસભુવનપતિના દસ-દંડકને પાંચ ઇંદ્રિયો હોય છે, પૃથ્વીકાયના દંડકને એકજ સ્પર્શેદ્રિ હોય છે, અપકાયના દંડકને એકજ સ્પર્શેદ્રિ હોય છે, તેઉકાયના દંડકને એકજ સ્પર્શેદ્રિ હોય છે, વાઉકાયના દંડકને એક જ સ્પર્શેદ્રિ હોય છે, વનસ્પતિકાયના દંડકને એક જ પશેંદ્રિ હોય છે, બે ઇંદ્રિયના દંડકને, ૧ સ્પર્શેન્દ્રિ, ૨ રસેંદ્રિ, એ બે ઇંદ્રિયો હોય તે ઇન્દ્રિયના દંડકને ૧ સ્પર્શેન્દ્રિ, ૨ રસેંદ્રિ, ૩ ધ્રાણેદ્રિ, એ ત્રણ ઇંદ્રિયો હોય છે. ચૌરિદ્રિયના દંડકને, ૧ સ્પર્શેન્દ્રિ, ૨ રસેંદ્રિ, ૩ ધ્રાણેદ્રિ ૪ ચક્ષુ ઇદ્રિએ ચાર ઇંદ્રિયો હોય છે, તિર્યંચ પંચેદ્રિના દંડકને, પાંચ ઇંદ્રિયો હોય છે, મનુષ્ય પંચેન્દ્રિયના દંડકને પાંચ ઇંદ્રિયો હોય છે. વાણવ્યંતર દેવોને પાંચ ઇંદ્રિયો હોય છે. જયોતિષીદેવોને પાંચ ઇંદ્રિયો હોય છે, વૈમાનિક દેવોને પાંચ ઇંદ્રિયો હોય છે. એવી રીતે ઇંદ્રિયદ્વાર કહ્યું, હવે નવમું સાત-સમુદ્રઘાત-વારને કહે છે. ન ૨૬ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧ વેદના સમુદ્ધાત, ૨ કષાયસમુદ્યાત, ૩ મરણ સમુદ્યાત, ૪ વૈક્રિય સમુઠ્ઠાત, પ તેજસ સમુદ્યાત, ૬ આહારક સમુઠ્ઠાત, ૭ કેવલીમુદ્દાત એ સાત સમુઘાતો છે, હવે પ્રત્યેક સમુદ્રઘાતનો વિચાર વિગતવાર વિવરણ કરીને નીચે મુજબ કહે છે. ૧ વેદના સમુદ્યાત-તે-વેદનાયે પરિણિત જીવ ઘણા વેદની કર્મ પ્રદેશ ઘણેકાલે કરી, વેદના યોગ્ય ઉદિરણા કરીને આકર્ષી, ઉદયાવલિકામાંહે લાવે, નિર્જરે, તેને વેદના સમુઘાત કહીયે, ૨ કષાય સમુદ્યાત તે હવે અંતર્મુહૂર્ત પ્રમાણ તિહાંવર્તિતો જીવ, વેદનાયે પડયો. આપણા જીવપ્રદેશ અનંતા કપાયે પડયો. જીવ ઉદીરણાયે કરી, કષાયપુદ્ગલ રસખપાવે, વેદના સમુઘાતની પેઠે છે, તે કષાય સમુદ્દાત કહીયે, ૩ મરણ સમુદ્યાત અંતર્મુહૂર્ત મરણ સમયે, આયુકર્મ પુદ્ગલ શાટક નિમિત્તે, એ આપણા શરીરપણે, એ જાડુ, લાંબુ, જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટો અસંખ્યાતા યોજન છે, આગળ અવતરશે ત્યાં સુધી આત્મપ્રદેશનો દંડ કરે, તે ઉત્પત્તિ સ્થાન, ઋજુગતિ, એક સમયે વક્રગતિ બીજે ત્રીજે, ચોથે પાંચમે સમયે, મરણ, તે મરણ સમુદ્રઘાત કહીયે, ૪ વેક્રિયસમુઘાત, હવે વૈક્રિયલબ્ધિયે કરી નવો વૈક્રિય રૂપ કરવાને કારણે વિખંભ બાહિર લે. નિજ શરીરમાન લાંબાપ જઘન્ય, અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ લાખ યોજન અધિક માન, આત્મ પ્રદેશના દંડની રચના કરે, તેણે કરીને ઘણા વૈક્રિય પુગલોને શાટક કરે પરંતુ નારકીને અંતર્મુહૂર્તનું માન, અને મનુષ્ય તથા તિર્યંચને ચાર મુહૂર્તનું, અને દેવતાને ૧૫ પંદર દિવસનું માન હોય છે, તે વૈક્રિય સમુદ્દાત કહેવાય છે, ૫ તેજસ સમુદ્યાત જે લબ્ધિધારી સાધુ હોય, તેમજ અન્ય ૨૭ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ બીજો કોઈ હોય તે ક્રોધ પામ્યોથકો, જઘન્યથકી તો અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ સંખ્યાતા યોજન પ્રમાણ લાંબો તેજ, શરીર પુદ્ગલે વીંટયો આત્મપ્રદેશનો દંડ રચે, તેણે કરીને મનુષ્યાદિકને બાલે, એવી રીતે ઘણા તેજસના પુગલોનો શાટક કરે, પરંતુ અંતર્મુહૂર્તનું પ્રમાણ હોય છે, તે તેજસ સમુદ્દાત કહેવાય છે. ૬. આહારક સમુઘાત, આહારક શરીર કરવા નિમિત્તે વૈક્રિયની પેઠે ચૌદ પૂર્વધર જે હોય, તે કરે છે, એ મૂડા હાથ પ્રમાણે આહારક શરીરનું પુતળુ કરે છે, તે સંખ્યાતા યોજન સુધી જાય છે, અને અંતર્મુહૂર્ત માત્ર તેનું પ્રમાણ હોય છે, તે આહારક સમુધાત કહેવાય છે. ૭ કેવલી સમુદ્દાત- તે કેવલી ભગવાન વેદનાદિક થકી આયુ કર્મ ઓછું જાણે, તે ચૌદ રાજલોક પ્રમાણ કરે તેમાં પહેલે સમયે દંડ રચે, બીજે સમયે કપાટ કરે, ત્રીજે સમયે મંથન કરે, ચૌથે સમયે આંતરાપુરે, પાંચમે સમયે આંતરા સંહરે, છઠે સમયે મંથન સંહરે, સાતમે સમયે કપાટ સંહરે આઠમે સમયે દંડ સંહરે, પછી પોતાનું હોય તેવું સહજ સ્વભાવિકરૂપ થાય, આઠ સમય પ્રમાણ સંહારે કહ્યો, ઘણા વેદનીય નામ ગોત્રના દલશાટન કરે, તેનું દષ્ટાંત કહે છે, તે જેમ ભીનું લુગડું હોય, તેહને પહોળુ કરીને ઉતાવળુ સુકવવામાં આવે તેમ આત્મ પ્રદેશ વિસ્તારવે કરીને વહેલા કર્મની નિર્જરા થાય, એવી રીતે કેવલી સમુદ્રઘાત કહીયે. એવી રીતે સાત સમુદ્ધાતો કહ્યા. ૮. પચિત માસ ખંડ સમુદ્યત-તે અજીવ સમુદ્દાત કરે, તેનુ માન-આઠ સમયનું હોય છે. પ્રથમ સાત સમુઘાત કહી-તેમાંથી કયા કયા દંડકને વિષે ઘાત કહી-તેમાંથી કયા કયા સમુદ્યાત હોય છે, તે નીચે મુજબ બતાવે છે. સાત નારકીના દંડકને ૧ વેદના સમુદ્યાત ૨ કષાય સમુદ્ ઘાત For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૩ મરણ સમુદ્રઘાત ૪ વૈક્રિય સમુદ્યાત એ ૪ ચાર હોય છે. દસ પ્રકારના દસભુવનપતિના દંડકને, ૧ વેદના સમુદ્રઘાત ૨ કષાય સમુદ્રઘાત ૩ મરણ સમુદ્રઘાત ૪ વૈકિય સમુઘાત ૫ તેજસ સમુદ્દાત એ પાંચ સમુદ્રઘાત હોય છે, પૃથ્વીકાયના દંડકને ૧ વેદના સમુદ્યાત, ૨ કષાય સમુદ્યાત, ૩ મરણ સમુઘાત એ ૩ ત્રણ સમુદ્દાત હોય છે. અપૂકાયના દંડકને ૧ વેદના, સમુદ્દઘાત, ર કષાય સમુદ્યાત ૩ મરણ સમુદ્દાત એ ૩ ત્રણ સમુદ્યાત હોય છે. તેઉકાયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુધાત, હોય છે. વાઉકાયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ વૈક્રિય, ૪ મરણ એ ચાર સમુદ્યાત હોય છે. વનસ્પતિકાયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુદૂધાત હોય છે. બેઇંદ્રિયને દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુદ્રઘાત હોય છે. તેઇંદ્રિયના દંડકને ૧ વેદના, ર કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુઘાત હોય છે. ચૌરિદ્રિયના દંડકને ૧ વેદના, ર કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુદ્યાત હોય છે. સંમુશ્લિમ તિર્યંચ પંચેંદ્રિયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ત્રણ સમુદ્યાત હોય છે. ગર્ભજતિર્યંચ પંચેંદ્રિયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તેજસ એ પ પાંચ સમુદ્યાત હોય છે. એ પ્રકારે તિર્યંચ પંચેદ્રિયના બે ભેદ થયા. ૨૯ ૨૯ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સંમુશ્કિમ મનુષ્યના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, એ ત્રણ ૩ સમુદ્યાત હોય છે. ગર્ભજ મનુષ્યના દંડકને વિષે ૧ વેદના, કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તેજસ, ૫ આહારક, ૭ કેવલી, એ સાત સમુદૂધાત હોય છે. એ પ્રકારે મનુષ્ય પંચંદ્રિયના બે ભેદ થયા. વાણવ્યંતરના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય ૫ તેજસ એ ૫ પાંચ સમુદ્રઘાત હોય છે. જયોતિષિના દંડકને ૧ વેદના, ૨ કષાય ૩ મરણ, ૪ વૈક્રિય પ તેજસ એ ૫ પાંચ સમુદ્યાત હોય છે. વૈમાનિકના દંડકને ૧ વેદના, ૨ કષાય ૩ મરણ ૪ વૈક્રિય પ તેજસ એ પ - પાંચ સમુદ્યાત હોય છે. એવી રીતે સમુદ્ધાત દ્વાર કહ્યું. હવે દસમા દૃષ્ટિ દ્વારના ૩ ત્રણ ભેદ બતાવે છે. ૧. સમ્યક્ દષ્ટિ ૨. મિથ્યાદષ્ટિ ૩ સમ્યક્ મિથ્યાદ્રષ્ટી એવી રીતે ૩ ત્રણ ભેદ છે. હવે ક્યા કયા દંડકને વિષે કેટલી દષ્ટિ હોય, તે બતાવે છે. સાત નરકના એક દંડકને વિષે ૩ ત્રણે દૃષ્ટિ હોય છે. દસ પ્રકારના દસ ભુવનપતિના દંડકને વિષે ત્રણે ૩ દૃષ્ટિ હોય પૃથ્વીકાયને વિષે એક જ મિથ્યાદષ્ટિ હોય છે.. અપકાયને વિષે એક જ મિથ્યાદૃષ્ટિ હોય છે. તેઉકાયને વિષે એક જ મિથ્યાષ્ટિ હોય છે. વાઉકાયને વિષે એક જ મિથ્યાદષ્ટિ હોય છે. વનસ્પતિકાયને વિષે એક જ મિથ્યાદૃષ્ટિ હોય છે. બેઇંદ્રિયના દંડકને વિષે ૧ સમ્યમ્ દષ્ટિ, ૨ મિથ્યા દષ્ટિ એ ન ૩૦ 30 ૨ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ બે હોય છે. તે ઇંદ્રિયના દંડકને વિષે ૧ સમ્યગદષ્ટિ, ૨ મિથ્યાષ્ટિ એ બે હોય છે. ચૌરિંદ્રિયના દંડકને વિષે ૧ સમ્યગદષ્ટિ, ૨ મિથ્યાદ્રષ્ટિ એ બે હોય છે. તિર્યંચ પંચેંદ્રિયને વિષે ત્રણેદષ્ટિ હોય છે. મનુષ્ય પંચેંદ્રિયને વિષે એ ત્રણે દષ્ટિ હોય છે. વાણવ્યંતરને વિષે એ ત્રણે દૃષ્ટિ હોય છે. જ્યોતિષીને વિષે એ ત્રણે દૃષ્ટિ હોય છે. વૈમાનિકને વિષે એ ત્રણે દષ્ટિ હોય છે. એવી રીતે દૃષ્ટિ દ્વારનું વર્ણન કર્યું. હવે અગ્યારમા દર્શનદ્વારના ૪ ચાર ભેદ નીચે મુજબ બતાવે ૧ ચક્ષુદર્શન ૩ અવધિદર્શન ર અચક્ષુદર્શન ૪ કેવલદર્શન એ ચાર પ્રકારના દર્શન કહેલા છે. હવે કયા દંડકવાળાને કેટલા દર્શન હોય છે તે જણાવે છે. સાત નરકના દંડકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે. દસ પ્રકારના ભુવનપતિના દસ દંડકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે. પૃથ્વીકાયને એક અચક્ષુદર્શન હોય છે. અપકાયને એક અચક્ષુદર્શન હોય છે. તેઉકાયને એક અચક્ષુદર્શન હોય છે. વાઉકાયને એક અચક્ષુદર્શન હોય છે. ૩૧ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ત્ર હોય છે. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ વનસ્પતિકાયને એક અચક્ષુદર્શન હોય છે. બેઇદ્રિયને એક અચક્ષુદર્શન હોય છે. તેઇંદ્રિયને એક અચક્ષુદર્શન હોય છે. ચૌરિંદ્રિયને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન બે હોય છે. તિર્યંચ પંચેંદ્રિયને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે. મનુષ્યના દંડકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવલદર્શન, એ ૪ ચાર દર્શન હોય છે. વાણવ્યંતરને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, એ ૩ ત્રણ દર્શન હોય છે. ' જ્યોતિષિને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિ દર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે. વૈમાનિકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે. એ પ્રકારે દર્શન દ્વારા કહ્યું. હવે બારમા જ્ઞાન દ્વારના ૮ આઠ ભેદો નીચે મુજબ બતાવે છે. હવે આઠ જ્ઞાનના બે ભેદ છે. ૧ પાંચ જ્ઞાન, ૨ ત્રણ અજ્ઞાન. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, પ કેવલજ્ઞાન એ પ્રકારે જ્ઞાનના પાંચ ભેદ છે. ૧ મતિઅજ્ઞાન, ર શ્રુતઅજ્ઞાન, ૩ વિભંગ જ્ઞાન એ પ્રકારે અજ્ઞાનના ૩ ત્રણ ભેદો છે. હવે કયા ક્યા દંડકને વિષે કેટલા જ્ઞાન તથા અજ્ઞાન હોય છે. તે બતાવે છે. સાત નરકના દંડકને વિષે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ M૩૨ ૩૨ ~ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ અવધિજ્ઞાન, એ ત્રણ જ્ઞાન તથા ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, ૩ વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મળી છે ભેદ હોય છે. દસ ભુવનપતિના દંડકને વિષે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, એ ૩ ત્રણ જ્ઞાન તથા ૧ મતિઅજ્ઞાન, ર શ્રુતઅજ્ઞાન, ૩ વિર્ભાગજ્ઞાન, એ ત્રણ અજ્ઞાન મળી છે ભેદ હોય છે. પૃથ્વીકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાનએ બે હોય છે. અપકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન એ બે હોય તેઉકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય છે. વાઉકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય વનસ્પતિકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાનએ બે હોય બેઇંદ્રિય અપર્યાપ્તને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતઅજ્ઞાન એ ૪ ચાર હોય છે. અને પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય છે. તેઇંદ્રિય અપર્યાપ્ત ને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતજ્ઞાન, એ ચાર હોય છે. અને પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, રશ્રુત અજ્ઞાન એ બે હોય છે. ચૌરિંદ્રિયને અપર્યાપને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુત અજ્ઞાન એ ૪ ચાર હોય છે. પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય છે. તિર્યંચ પંચેંદ્રિયના દંડકને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન એ ત્રાણ જ્ઞાન તથા ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિર્ભાગજ્ઞાન એ છ હોય છે. 33 ભાગ-૫ ફર્મા-૪ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સંમુશ્લિમ મનુષ્યને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય છે. ગર્ભજ મનુષ્યને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન તથા ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રુતજ્ઞાન, ૮ વિભંગ જ્ઞાન એ ૮ આઠ હોય છે. વાણવ્યંતરને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિભંગ જ્ઞાન એ જ હોય છે. જ્યોતિષિને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિભંગ જ્ઞાન એ જ હોય છે. વૈમાનિકને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિભંગજ્ઞાન એ જ હોય છે. હવે નારકીના દંડકવાળા તથા દેવતાના દંડકવાળા જઘન્ય ઉત્કૃષ્ટ કેટલું દેખે તે કહે છે. સાતે નરકવાળા જઘન્ય દેખે ઉત્કૃષ્ટ દેખે ૧ રત્નપ્રભા ૩ી ગાઉ ૪ ગાઉ ૨ શર્કરા પ્રભા ૩ ગાઉ ૩ી ગાઉ ૩ વાલુકાપ્રભા ૨ા ગાઉ ૩ ગાઉ ૪ પંકપ્રભા ૨ ગાઉ રા ગાઉ ૫ ધૂમ પ્રભા ૧// ગાઉ ૨ ગાઉ ૬ તમ:પ્રભા ૧ ગાઉ ૧ી ગાઉ ૭ તમતમપ્રભા વો ગાઉ ૧ ગાઉ એવી રીતે નારકીયોને દેખવાની વિગત કહી, દસ પ્રકારના દસ ભુવનપતિ દેવોને દેખવાના બે ભેદો નીચે મુજબ પલ્યોપમના આયુષ્યવાળા જઘન્યથી ૨૫ પચીશ યોજન દેખે છે, ૩૪ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતાદ્વીપ-સમુદ્રને દેખે છે. સાગરોપમના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી દેખે છે. એવી રીતે ભુવનપતિ દેવતા સર્વે પાલાને આકારે દેખે છે. વાણવ્યંતર દેવો ઊંચે ધ્વજા પતાકા સુધી દેખે છે, જઘન્ય ર૫ યોજન દેખે છે, ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી દેખે છે. પણ વાણવ્યંતર દેવતા ઢોલને આકારે દેખે છે. - જ્યોતિર્ષિ દેવો ઉંચે ધ્વજા પતાકા સુધી દેખે છે, તિથ્ય જઘન્ય ૨૫ યોજન દેખે છે, અને ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી દેખે છે, પણ જ્યોતિષિ દેવો ઝાલરને આકારે દેખે છે. વૈમાનિક દેવો ઊંચે ધ્વજા પતાકા સુધી દેખે છે, તિથ્થુ નીચે મુજબ : પહેલા તથા બીજા દેવલોકના દેવો, નીચે પહેલી નરક સુધી દેખે છે. પલ્યોપમના આયુષ્યવાળા સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે છે. સાગરોપમના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્રને દેખે છે, ત્રીજા ચોથા દેવલોકવાળા નીચે બીજી નરક સુધી દેખે છે. અને તિર્જી અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી દેખે છે. પાંચમા છઠ્ઠા દેવલોકવાળા નીચે ત્રીજી નરક સુધી દેખે છે. અને તિચ્છ અસંખ્યાતાદ્વીપ સમુદ્ર સુધી દેખે છે. સાતમા આઠમા દેવલોકવાળા નીચે ચોથી નરક સુધી દેખે છે. અને તિચ્છ અસંખ્યાતાદ્વીપ સમુદ્ર સુધી દેખે છે. નવમા દસમા અગ્યારમાં બારમા દેવલોકવાળા નીચે પાંચમી નરક સુધી દેખે છે, અને તિચ્છ અસંખ્યાતા દ્વીપ સમદ્ર સુધી દેખે પ્રથમ રૈવેયકની ત્રિક તથા બીજી રૈવેયકની ત્રિક એ છે રૈવેયકવાળા નીચે છઠ્ઠી નરક સુધી દેખે છે. અને તિચ્છ અસંખ્યાતા ન ૩૫ ) For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ દ્વીપ સમુદ્ર સુધી દેખે છે. ત્રીજી રૈવેયકના ત્રિકના દેવો તથા ૪ અનુત્તર વિમાનના દેવો નીચે સાતમી નરક સુધી દેખે છે, અને તિચ્છ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી દેખે છે. સર્વાર્થસિદ્ધ પાંચમાં વિમાનના દેવતા ચૌદ રાજ લોકનું સ્વરૂપ કાંઈક ન્યૂન દેખે, અને અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે. એવી રીતે જ્ઞાનના ભેદનું વર્ણન કર્યું. હવે તેરમા યોગના પંદર ભેદ નીચે મુજબ છે : મનના ૪-ચાર યોગ છે : ૧ સત્ય મન યોગ, ૨ અસત્ય મનયોગ. ૩ સત્યામૃષામનયોગ, ૪ અસત્યઅમૃષામનયોગ એ-ચાર પ્રકારે મનયોગ છે. વચનના ૪ ચાર યોગ : ૧ સત્યવચનયોગ, ર અસત્ય વચનયોગ, ૩ સત્યામૃષાવચનયોગ, ૪ અસત્યામૃષાવચન યોગ એ ચાર પ્રકારે વચનયોગ છે. કાયાના ૭-સાત યોગ છે : ૧ ઔદારિક કાયયોગ, ૨ ઔદારિક મિશ્રકામ યોગ, વૈક્રિય કાયયોગ, ૪ વૈક્રિય મિશ્રકામ યોગ, ૫ આહારકકાયયોગ, ૬ આહારક મિશ્રકામ યોગ, ૭ કાર્પણ કાયયોગ. આવી રીતે મન વચન કાયાના મળીને પંદર યોગો થયા. - હવે કયા દંડકમાં કેટલા કાયયોગ હોય છે, તે નીચે મુજબ બતાવે છે : સાત નરકના દંડકમાં મનના યોગ ૪ તથા વચનના ૪ તથા ૧, વૈક્રિય કાયયોગ ૨, વૈક્રિય મિશ્રાય યોગ ૩, કાર્પણ કાયયોગ એવી રીતે નરકના દંડકમાં ૧૧ અગીયાર યોગો હોય છે. હવે દસ પ્રકારના દસ ભુવનપતિના દસ દંડકને વિષે મનના યોગ ૪ તથા વચનના ૪ યોગ તથા ૧ વૈક્રિય કાયયોગ ૨ તથા વૈક્રિય 36 For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ મિશ્રકાય યોગ તથા ૩ કાર્પણ કાયયોગ. ૨ તથા વૈક્રિય એવી રીતે ૧૧ અગીયાર યોગો હોય છે. પૃથ્વીકાયના દંડકને વિષે ૧ ઔદારિક કાયયોગ ૨ દારિક મિથકાય યોગ, ૩ કાર્પણ કાયયોગ એ ૩ ત્રણ યોગ છે. અપકાયના દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ કાર્પણ કાયયોગ એ ૩ ત્રણ કાયયોગ છે. તેઉકાયના દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારેક મિશ્રકાયયોગ ૩ કાયયોગ એ ૩ કાર્પણ કાયયોગ એ ૩ યોગ હોય છે. વાઉકાયના દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ વૈક્રિયકાયયોગ, ૪ વૈક્રિયમિશ્રકાયયોગ, પ કાર્પણ કાયયોગએ પાંચ યોગો હોય છે. વનસ્પતિકાયનાં દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારિક મિશકાયયોગ, ૩ કાર્મણકાયયોગ એ ૩ યોગ હોય છે. બેઇંદ્રિયના દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ કાર્મણકાયયોગ, ૪ અસત્યઅમૃષાવચન યોગ એ જ યોગ હોય છે. તેઇદ્રિયના દંડકને વિષે ૧ ઉદારિકકાયયોગ, ર ઉદારિક મિશ્રકાયયોગ, ૩ કાર્પણ કાયયોગ, ૪ અસત્ય અમૃષાવચનયોગ એ ૪ યોગ હોય છે. ચૌરેંદ્રિયના દંડકને વિ ષે ૧ ઉદારિકકાયયોગ, ૨ ઉદારિકમિશકાયયોગ, ૩ કાણકાયયોગ, ૪ અસત્ય અમૃષાવચનયોગ એ ચાર યોગ હોય છે. સંમૂચ્છિમતિર્યંચ પંચેદ્રિયના દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ કર્મણકાયયોગ, ૪ અસત્ય અમૃષાવચનયોગ એ જ યોગ હોય છે. બ39 ~ ૩૭ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયના દંડકને વિષે ૧ ઉદારિકકાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ વૈક્રિયકાયયોગ, ૪ વૈક્રિયમિશ્રકાયયોગ ૫ કાર્મણકાયયોગ, મનના યોગ ૪ તથા વચનના ૪ સર્વે મળી ૧૩ યોગો હોય છે. એવી રીતે તિર્યંચ પચેંદ્રિયના બે ભેદ કહ્યા. સંમૂચ્છિક મનુષ્યને ૧ ઉદારિકકાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ કાર્મણકાયયોગ એ ત્રણ યોગ હોય છે. ગર્ભજ મનુષ્યને ૪ મનના યોગ, ૪ વચનના યોગ, ૭ કાયાના યોગ એ પ્રકારે પંદર યોગ હોય છે. એ પ્રકારે મનુષ્યોના બે ભેદ કહ્યા. વાણવ્યંતરને મનના ૪ યોગ, વચનના ૪ યોગ, ૧ વૈક્રિયકાયયોગ, ૨ વૈક્રિયમિશ્રકાયયોગ, ૩ કાર્મણકાયયોગ એ પ્રકારે અગીયાર યોગ હોય છે. જ્યોતિષિને મનના ૪ યોગ, વચનના ૪ યોગ, ૪ યોગ, કાયાના ત્રાણ, ૧ વૈક્રિયકાયયોગ, ૨ વૈક્રિયમિશ્રકાયયોગ ૩ કાર્પણ કાયયોગ એ પ્રકારે અગીયાર યોગ થયા. વૈમાનિક દેવોને મનના ૪ યોગ, વચનના ૪ યોગ, ૧ વૈક્રિયકાયયોગ, ૨ વૈક્રિયમિશ્રકાયયોગ, ૩ કાર્પણ કાયયોગ એ પ્રકારે અગીયાર યોગ હોય છે. એવી રીતે યોગદ્વારનું વર્ણન કર્યું. હવે ચૌદમા ૧૨ ઉપયોગના ભેદો નીચે મુજબ બતાવે છે. ૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન, ૫. કેવળજ્ઞાન-એ ૫. પાંચ ભેદ જ્ઞાનના છે. ૧. મતિઅજ્ઞાન, ૨. શ્રુતઅજ્ઞાન, ૩. વિર્ભાગજ્ઞાન-એ ત્રણ અજ્ઞાનના ભેદ છે. M૩૮ 3૮ ~ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧. ચક્ષુદર્શન, ૨. અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪. કેવલદર્શન, એ ચાર ભેદ છે. એવી રીતે બાર ઉપયોગ કહ્યા. હવે કયા દંડકને વિષે કેટલા ઉપયોગો હોય તે કહે છે. સાત નારકીના દંડકને વિષે પ્રથમના ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અને પ્રથમના ૩ ત્રણ દર્શન મળી ૯ ઉપયોગ હોય છે. તેમાં સમકિતદષ્ટિને ૩ પ્રથમના જ્ઞાન, તથા ૩ પ્રથમના દર્શન મળી કુલ છ ઉપયોગ હોય છે. મિથ્યાદષ્ટિને ૩ પ્રથમના અજ્ઞાન તથા ૩ પ્રથમના દર્શન મળીને કુલ ૬ ઉપયોગ હોય છે. દશ પ્રકારના દશ ભુવનપતિના દંડકને ૩ પ્રથમના જ્ઞાન, ૩. અજ્ઞાન, ૩. પ્રથમના દર્શન કુલ નવ ઉપયોગ હોય છે. પૃથ્વીકાયને વિષે ૧. મતિઅજ્ઞાન, ૨. શ્રુતઅજ્ઞાન, ૩. અચક્ષુદર્શન-એ ત્રણ ઉપયોગ હોય છે. અપકાયને વિષે ૧. મતિઅજ્ઞાન, ૨. શ્રુતઅજ્ઞાન, ૩. અચક્ષુદર્શન-એ ત્રણ ઉપયોગ હોય છે. તેઉકાયને વિષે ૩ મતિઅજ્ઞાન. ૨ શ્રુતઅજ્ઞાન ૩. અચક્ષુદર્શન એ ૩ ત્રણ ઉપયોગ હોય છે. વાઉકાયને વિષે ૩ મતિઅજ્ઞાન. ૨ શ્રુતજ્ઞાન ૩ અચક્ષુદર્શન એ ૩ ત્રણ ઉપયોગ હોય છે. વનસ્પતિકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન ૩ અચક્ષુદર્શન-એ ત્રણ ઉપયોગ હોય છે. બેઇદ્રિય અપર્યાપ્તને પ્રથમના બે જ્ઞાન, પ્રથમના ૨ અજ્ઞાન અને ૧ અચક્ષુદર્શન એ પાંચ ઉપયોગ હોય છે. અને પર્યાપ્ત ને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ હોય તે ઇંદ્રિય અપર્યાપ્તને ૨ પ્રથમના જ્ઞાન, ૨ પ્રથમના અજ્ઞાન, M૩૯ ~ ૩૯ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧ અચક્ષુદર્શન એ પાંચ ઉપયોગ હોય છે. અને પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, ૨ ચુતઅજ્ઞાન, ૩ અચક્ષુદર્શન એ ત્રણ હોય છે. ચૌરિદ્રિય અપર્યાપ્તને, ૨ પ્રથમના જ્ઞાન, ૨ પ્રથમના અજ્ઞાન, ૨ પ્રથમના દર્શન, મળી કુલ ૬ ઉપયોગ હોય છે. અને પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન ૨ શ્રુતઅજ્ઞાન. ૩ ચક્ષુદર્શન, ૪ અચક્ષુદર્શન એ ૪ ચાર ઉપયોગ હોય છે. તિર્યંચ પંચેદ્રિયના બે ભેદ નીચે મુજબ છે. અપર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, તથા પ્રથમના ૨ દર્શન મળી ચાર ઉપયોગ હો’ છે. ગર્ભજતિર્યંચ પચેંદ્રિયને ૩ પ્રથમનાજ્ઞાન, ૩ અજ્ઞાન, અને ૩ પ્રથમના દર્શન મળી કુલ નવ ઉપયોગ હોય છે. સંમૂચ્છિમ મનુષ્યને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન, ૩ ચક્ષુદર્શન, ૪ અચક્ષુદર્શન એ જ ઉપયોગ હોય છે. અને ગર્ભજ મનુષ્યને ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, તથા ૪ દર્શન મળી કુલ ૧૨ ઉપયોગ હોય છે. વાણવ્યંતરને ૩ પ્રથમના જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ પ્રથમના દર્શનકુલ મળીને નવ ઉપયોગ હોય છે. પ્રથમ નારકીની પેઠે જયોતિષને ૩ પ્રથમના જ્ઞાન, ૩ અજ્ઞાન તથા ૩ પ્રથમના દર્શન મળીને કુલ નવ ઉપયોગ હોય છે. વૈમાનિકને વિષે બાર દેવલોક, અને નવ રૈવેયકે દેવતાને સંમૂર્છાિમને ૯ ઉપયોગ હોય, નારકીની પેઠે. અને પાંચ અનુત્તર વિમાનના દેવતાને વિષે પ્રથમના ૩ જ્ઞાન તથા પ્રથમના દર્શન ૩ ત્રણ કુલ મળી ૬ ઉપયોગ હોય અનુત્તર વિમાને મિથ્યાદષ્ટિ નથી. સમક્તિદષ્ટિ છે. એ પ્રકારે ઉપયોગદ્વાર કહ્યું. ૪૦. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હવે પંદરમું ઉત્પન્ન થવાનું દ્વાર કહે છે : ક્યા કયા દંડકને વિષે જઘન્યથી એક સમયમાં એક બે ત્રણ જીવ ઉપજે, ઉત્કૃષ્ટથી સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉપજે. દશ પ્રકારના દશ ભુવનપતિના દંડકને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા ઉપજે. પૃથ્વીકાયને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજે. અપકાયને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજે. તેઉકાયને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજે. વાઉકાયને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજે. વનસ્પતિને વિષે એક સમયમાં અનંતા જીવ ઉપજે. બે ઇંદ્રિયને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે , અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે. તે ઇંદ્રિયને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે. ચૌરિંદ્રિયને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે ગર્ભજતિર્યંચ પંચેંદ્રિયમાં એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જીવ ઉપજે. સંમૂચ્છિમ મનુષ્યને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજે, પરંતુ તે બધા મિથ્યાદષ્ટિ જીવો હોય છે. ગર્ભજ મનુષ્યમાં એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જીવ ઉપજે. વાણવ્યંતરને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે. ન ૪૧ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ જયોતિષિને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે. વૈમાનિકને વિષે પ્રથમથી આઠમા દેવલોક સુધીમાં એક સમયમાં સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે. નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ સુધીમાં એક સમયમાં સંખ્યાતા જીવ ઉપજે, તે જીવો મનુષ્યમાંથી આવે અને મનુષ્યમાં જાય છે. એ પ્રકારે ઉત્પત્તિદ્વારનું વર્ણન કર્યું. (હવે સોળમું ચ્યવનદ્વાર હે છે.) જે પ્રકારે ઉત્પત્તિ દ્વાર કહેલું છે, તે જ પ્રકારે તે તે દંડકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ચ્યવન જીવોનું પણ જાણી લેવું. જે દંડકમાં જીવો જેટલા એક સમયમાં ઉત્પન્ન થાય તે દંડકમાં તેટલા જીવો એક સમયમાં ચ્યવે, વિગેરે સમજવું. ( હવે સત્તરમું આયુષ્યદ્વાર નીચે મુજબ છે. ) કયા કયા દંડકને વિષે આયુષ્ય કેટલું કેટલું હોય છે, તે કહે સાત નારકીના દંડકને વિષે આયુષ્યનો વિચાર નીચે મુજબ છે. સાત નરકના નામ. જઘન્ય આયુષ્ય. ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ રત્નપ્રભા. ૧૦ હજાર વર્ષ ૧ સાગરોપમ ૨ શર્કરા પ્રભા ૧ સાગરોપમ ૩ સાગરોપમ. ૩ વાલુકાપ્રભા ૩ સાગરોપમ ૭ સાગરોપમ. ૪ પંકપ્રભા ૭ સાગરોપમ. ૧૦ સાગરોપમ. ૫ ધૂમપ્રભા, ૧૦ સાગરોપમ. ૧૭ સાગરોપમ. ૬ તમ:પ્રભા ૧૭ સાગરોપમ. ૨૨ સાગરોપમ. ૭ તમસ્તમપ્રભા ૨૨ સાગરોપમ. ૩૩ સાગરોપમ. ૪૨ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હવે સાત નરકના ૪૯ પાથડા છે તે માંહેથી એક એક નરકને વિષે જુદા જુદા પાથડા છે. તેમાંથી એકએક પાથડા વિષે જુદું આયુષ્ય કેટલું હોય છે. પાથડા. | જઘન્યથી સાગરોપમ. | દસીયા ભાગ. ૧૦ હજાર ૧ લાખ વર્ષ ૯ લાખ વર્ષ ૯૦ લાખ / પાથડા. જઘન્યથી સાગરોપમ. દસીયા ભાગ ૦| વર્ષ ૦ વર્ષ 0 ||જ 0 0 0 0 To sm x T wo 0 0 0 0 0 y એક સાગરોપમનો ભાગ વર્ષ ઉત્કૃષ્ટ સાગરોપમ. દસીયા ભાગ ૯ લાખ ૯૦ લાખ ૧ કોટી 0 0 0 2 2 8 8 8 0 0 0 ૪3. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૦ ૧૦ ૧૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ન X I wou yo ૧) ૧૦ ૧૦ ૧ ) બીજી નરન્ને વિષે ૧૧ પાથડા છે તેમાં વસનારા નારકીયોનું આયુષ્ય નીચે મુજબ છે. પાથડા | જઘન્યથી સાગરોપમ. | ઉપર ભાગો - ... ઇ જ દ m Jo no woo oma ou ૦ 0 9 8 2 ४४ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ત્રીજી નરન્ને વિષે ૯ પાથડા છે, તેના નારકીયોનું આયુષ્ય. પાથડા | જઘન્યથી સાગરોપમ | ભાગ To 0 | w n m w x G T w Š ૦ o Š m w - m ટ m ઉત્કૃષ્ટ સાગરોપમ | ભાગ એક સાગરોપમના ભાગ ly yyyy yyyy ૪૫ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ચોથી નરન્ને વિષે ૭ પાથડા છે, તેનું આયુષ્ય નીચે મુજબ છે. જઘન્ય સાગરોપમ પાડા ભાગ Om wa moy ઉત્કૃષ્ટ સાગરોપમ ભાગ | એક સાગરોપમના ભાગ O P ૦િ ૦ ૦ ૦ ૦ ૦ ૪ - 5 ) પાંચમી નરક્ત વિષે ૫ પાથડા છે, તેમાંના નારકીયોનું આયુષ્ય પાથડા જઘન્ય સાગરોપમ આયુષ્ય ભાગ. ૦| ૦ ૧) ૦ ૦ ૧૧ છ - 2 જ ર ૧૫ ? |ko ' ૪૬ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ઉત્કૃષ્ટ સાગરોપમ | ભાગ | એક સાગરોપમના ભાગ 0 0 છઠ્ઠી નરને વિષે ૩ પાથડા છે, તેમાંના નારકીયોનું આયુષ્ય જઘન્યથી સાગરોપમ ભાગ પાથડા 0 | ૧૭ می به ૧૮ ૦ به ઉત્કૃષ્ટ સાગરોપમ ભાગ એક સાગરોપમના ભાગ ૧૮ ૩ 20 સાતમી નરક્ત વિષે ૧ પાવડો છે તેના નારકીયોનું આયુષ્ય પાથડા જઘન્ય સાગરોપમ ઉત્કૃષ્ટ સાગરોપમ ૨૨ ૩૩ એવી રીતે સાતે નરકના ૪૯ ઓગણપચાસ પાથડા છે, તેના નારકીયોના આયુષ્યનું વિગતવાર વર્ણન કર્યું. હવે દશ પ્રકારના ભુવનપતિના દશ દંડકનું આયુષ્ય કહે છે. પ્રથમ અસુરકુમારની નિકાયના બે ઇંદ્ર છે, તેનું આયુષ્ય નીચે મુજબ બતાવે છે. ન ૪૭ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧. દક્ષિણ દિશાના અધિપતિ ચમરેંદ્રની નિકાયનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું, અને ઉત્કૃષ્ટથી ૧ એક સાગરોપમનું હોય છે. તથા ચમરેંદ્રની નિકાયની દેવીનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું હોય છે, અને ઉત્કૃષ્ટથી ૩ી સાડા ત્રણ પલ્યોપમનું હોય છે. ૨. ઉત્તર દિશાના અધિપતિ બલીંદ્રની નિકાયનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમ ઝાઝેરું હોય છે. તથા બલીંદ્રની નિકાયની દેવીનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું, અને ઉત્કૃષ્ટથી ૪ll સાડાચાર પલ્યોપમનું હોય છે. બાકી નાગકુમારથી માંડીને સ્વનિતકુમાર સુધી નવ નિકાયને વિષે બે બે ઇંદ્રો છે, તેના આયુષ્યો નીચે મુજબ છે. દક્ષિણ દિશાના નવ નિકાયના ઇંદ્રોનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટથી દોઢ પલ્યોપમનું હોય છે. અને દક્ષિણ દિશાના નવ નિકાયના ઇદ્રોની દેવીયોનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું, અને ઉત્કૃષ્ટથી અર્ધપલ્યોપમનું હોય છે. ઉત્તર દિશાના નવ નિકાયના ઇંદ્રોનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું હોય છે અને ઉત્કૃષ્ટથી ૨ પલ્યોપમમાં દેશથી ઊણું હોય ઉત્તર દિશાના નવ નિકાયના ઇંદ્રોની દેવીયોનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું હોય છે, અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમમાં દેશથી ઊણું હોય છે. એવી રીતે નવ નિકાયના દેવોનું આયુષ્ય કહ્યું. એવી રીતે દશ પ્રકારના દશ ભુવનપતિ દેવોના આયુષ્યનો વિગતવાર વિચાર કહ્યો. હવે પૃથ્વીકાયાદિકના દંડકમાં આયુષ્યનો વિચાર કહે છે. M૪૮ ~ ૪૮ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ 1. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પૃથ્વીકાયનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષનું હોય છે. તે પૃથ્વીકાયના છ પ્રકાર છે. અને તેનું આયુષ્ય જુદુ જુદુ નીચે મુજબ બતાવે છે. ૧ સુનાનું ૧ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૨ સુધાનું ૧૨ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૩ વાલુઅન ૧૪ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૪ મણસીલનું ૧૬ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. પ શર્કરાનું ૧૮ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૬ ખરપૃથ્વીનું ૨૨ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. એવી રીતે છ પ્રકારે પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું. અપકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટ ૭ હજાર વર્ષ હોય છે. વાઉકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષનું હોય છે. પ્રત્યેક વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી ૧૦ હજાર વર્ષનું હોય છે. બેઇદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ ૧૨ બાર વર્ષનું હોય છે. તે ઇંદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ઓગણપચાસ દિવસનું હોય છે. ચૌરિદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. તિર્યચપંચેંદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે. - હવે એ તિર્યચપચેંદ્રિયના ૧ ગર્ભજ, ૨ સંમૂચ્છિમ એવા બે ભેદ છે, તેને નીચે મુજબ બતાવે છે. ૪૯ ભાગ-૫ ફ-૫ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧ ગર્ભજ તિર્યચપંચેંદ્રિયના પાંચ ભેદ છે, તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય નીચે મુજબ છે. ૧ જલચરનું આયુષ્ય પૂર્વકોડી વર્ષનું હોય છે. ૨ સ્થલચરનું આયુષ્ય ૩ પલ્યોપમનું હોય છે. ૩ ખેચરનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું હોય છે. ૪ ઉરપરિસર્પનું આયુષ્ય પૂર્વકોડી વર્ષનું હોય છે. ૫ ભુજપરિસર્પનું આયુષ્ય પૂર્વકોડી વર્ષનું હોય છે. ૨ બીજા સંમૂચ્છિમ તિર્યંચપંચેંદ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય નીચે મુજબ કહેલું છે. ૧ જલચરનું આયુષ્ય પૂર્વકોટી વર્ષનું હોય છે. ૨ સ્થલચરનું આયુષ્ય ૮૪ હજાર વર્ષનું હોય છે. ૩ ખેચરનું આયુષ્ય ૭૨ હજાર વર્ષનું હોય છે. ૪ ઉરપરિસર્પનું આયુષ્ય પ૩ હજાર વર્ષનું હોય છે. ૫ ભુજપરિસર્પનું આયુષ્ય ૪૨ હજાર વર્ષનું હોય છે . એવીરીતે તિર્યચપચંદ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું. સંમૂચ્છિમ મનુષ્યનું આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું હોય છે. ગર્ભજ મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે. હવે ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ નીચે મુજબ બતાવે છે. ૧ યુગલિયા ક્ષેત્રના મનુષ્યો. ૨ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યો. ૩ ભરતક્ષેત્ર તથા ઐરાવત ક્ષેત્રના મનુષ્યો, એવી રીતે ત્રણ ભેદ કહ્યા. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પ્રથમ યુગલિયા મનુષ્યના ૪ ચાર ભેદ નીચે મુજબ છે. ૧ પાંચ દેવમુરૂ અને પાંચ ઉત્તરકુરૂ ક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય જઘન્ય ત્રણ પલ્યોપમમાં દેશથી ઊણું હોય છે, અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે. ૨ પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યક ક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય જઘન્યથી બે પલ્યોપમમાં દેશથી ઊણું હોય છે. અને ઉત્કૃષ્ટથી બે પલ્યોપમનું હોય છે. ૩. પાંચ હિમવંત અને પાંચ ઐરણ્યવંત ક્ષેત્રના યુગલિયાનું આયુષ્ય જઘન્ય દેશથી ઊણું પલ્યોપમનું હોય છે, અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમનું હોય છે. ૪. છપ્પન્ન અંતર્લિપના મનુષ્યના ૪ ચાર ભેદ કહ્યા. પાંચ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત હોય છે અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વર્ષનું હોય છે. પાંચ ભરત ક્ષેત્રના અને પાંચ ઐરાવતક્ષેત્રના કાલનું પ્રમાણ સરખું હોય છે, માટે દશે ક્ષેત્રના મનુષ્યોનું આયુષ્ય સરિખુ જાણવું. ભરતક્ષેત્રને વિષે તેમજ ઐરાવતક્ષેત્રને વિષે છ આરાનું પ્રમાણ સરિખું છે તેથી આયુષ્ય પણ સરિખું જાણવું. પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટ નીચે મુજબ બતાવે છે : ૧ પહેલો આરો ચાર કોટાકોટી સાગરોપમનો છે, તેમાં મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે. ૨ બીજો આરો ત્રણ કોટાકોટી સાગરોપમનો છે, તેમાં મનુષ્યોનું આયુષ્ય ઉત્કૃષ્ટ બે પલ્યોપમનું હોય છે. ૩ ત્રીજો આરો. બે કોટાકોટી સાગરોપમનો છે, તેમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ એક પલ્યોપમનું હોય છે. - પ. પાંચમો આરો ૨૧ એકવીશ હજાર વર્ષનો છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વકોટી વર્ષનું હોય છે. ૫૧ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૫. પાંચમો આરો ૨૧ એકવીશ હજાર વર્ષનો છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ સો વર્ષ ઝાઝેરૂ હોય છે, અને ઉતરતું ૨૦ વર્ષનું હોય છે. ૬. છઠો આરો એકવીશ હજાર વર્ષનો છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ ૨૦ વર્ષનું અને ઉતરતું સો વર્ષનું હોય છે. એવી રીતે પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું. એવી રીતે મનુષ્યના દંડકનું આયુષ્ય કહ્યું. (વાણવ્યંતર અને જ્યોતિષીઓ નું આયુષ્ય) વાણવ્યંતરનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ એક. પલ્યોપમનું હોય છે. વાણવ્યંતરની દેવીયોનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમનું હોય છે. જ્યોતિષિનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમના આઠમા ભાગનું અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ અને એક લાખ વર્ષનું હોય છે. પરંતુ જ્યોતિષિ પાંચ પ્રકારના કહ્યા છે, તે નીચે મુજબ છે. ૧ ચંદ્રમાનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમના ચોથા ભાગનું અને ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ અને એક લાખ વર્ષનું હોય છે, અને ચંદ્રમાની દેવીનું આયુષ્ય જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અડધો ભાગ અને ઉપર પચાસ હજાર વર્ષનું હોય છે. ૨ સૂર્યનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ અને ઉપર એક હજાર વર્ષનું હોય છે. સૂર્યની દેવીનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અડધો ભાગ અને ઉપર પાંચસો વર્ષનું ગણવું. ૩ ગ્રહોનું જઘન્ય આયુષ્ય પલ્યોપમના ચોથા ભાગનું અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમનું જાણવું અને ગ્રહોની દેવીનું આયુષ્ય જઘન્ય પલ્યોપમના ચોથા ભાગનું અને ઉત્કૃષ્ટ અડધા પલ્યોપમનું જાણવું. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૪ નક્ષત્રનું આયુષ્ય જઘન્ય પલ્યોપમના ચોથા ભાગનું અને ઉત્કૃષ્ટ અડધા પલ્યોપમનું હોય છે નક્ષત્રની દેવીયોનું આયુષ્ય જઘન્ય પલ્યોપમના આઠમા ભાગનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગનું હોય છે. ૫ તારાઓનું આયુષ્ય જઘન્ય પલ્યોપમના આઠમા ભાગનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગનું હોય છે, અને તારાની દેવીનું આયુષ્ય જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમાં ભાગ ઝાઝેરૂ જાણવું એ રીતે જયોતિષિનું આયુષ્ય કહ્યું. વૈમાનિક દેવતાનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનું હોય છે, તેના ત્રણ ભેદ નીચે મુજબ છે. દેવલોકના નામ જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સૌધર્મ ૧ પલ્યોપમ ર સાગરોપમ ૨ ઇશાન ૧ પલ્યોપમ ૨ સાગરોપમ અધિક અધિક ૩ સનકુમાર સાગરોપમ ૭ સાગરોપમ ૪ માહેંદ્ર સાગરોપમ ૭ સાગરોપમ અધિક ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૬ લાંતક ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૭ મહાશુક ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૮ સહસ્ત્રાર ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ ૯ આનત ૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ ૧૦ પ્રાણત ૧૦ સાગરોપમ ૨૦ સાગરોપમ ૧૧ આરણ ૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ અધિક બ્રહ્મ (૫૩) ૫૩. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૨ અશ્રુત ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ એવી રીતે પ્રથમ ભેદે બાર દેવલોકના દેવોનું આયુષ્ય કહ્યું હવે બીજે ભેદે નવરૈવેયકના દેવોનું આયુષ્ય કહે છે. રૈવેયક નામ જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સુદર્શન ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨ સુપ્રતિબદ્ધ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૩ મનોરમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૪ સર્વભદ્ર ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ વિશાલ ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૬ સુમનસ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ સુમણસ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૮ પ્રિયંકર ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૯ આદિત્ય ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ એ પ્રકારે બીજે ભેદે નવ રૈવેયકના દેવોનું આયુષ્ય કહ્યું, હવે ત્રીજે ભેદે પાંચ અનુત્તર વિમાનના દેવોનું આયુષ્ય કહે છે અનુત્તર વિમાન નામ. જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧. વિજય ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ૨. વિજયંત ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ૩. જયંત ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ૪. અપરાજિત ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ પ. સર્વાર્થસિદ્ધ ૩૩ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમાં એવી રીતે પાંચ અનુત્તર વિમાનના દેવોનું આયુષ્ય કહ્યું. ૫૪ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હવે વૈમાનિક દેવોના ૬૨ પ્રતરો છે તેમાં દરેક પ્રતરોમાં જુદું જુદું આયુષ્ય હોય છે તે નીચે મુજબ છે. પ્રથમ સુધર્મા અને બીજું ઇશાન દેવલોક તેમા ૧૩ તેર પ્રતર છે, તેના આયુષ્યના માનમાં સાધિક કહેવું તે સાગરોપમ તથા તેના ભાગ કહે છે. પ્રતર | સાગરોપમ | છેદાંક ભાગ - | ભ - ૧૩ N 0 » O 0 M 5 ૦ છે 2 ૦ ? UP ૦ ? ) ન - જ ર ૧O - છે ૧૧ - - . જ O ૧૩ સનમાર અને માહેંદ્ર દેવલોક્ના ૧૨ પ્રતર નીચે મુજબ છે. પ્રતર સાગરોપમ ભાગ છેદાંક ૦ ૦ ૧૨ ૧૨ ૦ ૦ 0 ૧૨ ( [ 0 ૫૫ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ માળા ભાગ-૫ Im x x x II w wo પાંચમે બ્રહ્મ દેવલોકે ૬ પ્રતર નીચે મુજબ છે. પ્રતર | સાગરોપમ | ભાગ છેદાંક ૦ | I w ૦ w છ w જ w ર lowo w જ w છઠે લાંતક દેવલોકે પાંચ પ્રતર નીચે મુજબ છે. પ્રતર | સાગરોપમ | છેદાંક. ૧૦ ભાગ | ૦ ૧૧ 0 ૧૨. ૦ ૧૩ ૦ ટ ૧૪ ૦ ૫૬ ( For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સાતમે મહાશુક્ર દેવલોકે ૪ પ્રતર નીચે મુજબ છે પ્રતર |. સાગરોપમ ભાગ છેદક. © | જ| ૧૪ ૦ ન ૧૫ १६ ૦ જ ૦ જ ૧૭ આઠમે સહસ્ત્રાર દેવલોકે ૪ પ્રતર નીચે મુજબ છે. પ્રત૨ સાગરોપમ | ભાગ છેદક. | ૦ 0 0 જ 0 આનર્ત પ્રાણત નવમા દસમા દેવલોકે ૪ પ્રકર નીચે મુજબ છે. પ્રતર સાગરોપમ | ભાગ છેદાંક. ૧૮-૧૯ ૧૮-૧૯ ૧૮-૧૯ ૧૯-૨૦ ૦ 0 જ - ૫૭ ૫૭ - For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ આરણ અય્યત અગ્યારમા બારમા દેવલોકે ૪ પ્રતર નીચે મુજબ છે. પ્રતર સાગરોપમ | ભાગ ૨૦-૨૧ ૨૦-૨૧ ૨૦-૨૧ ૨૧-૨૨ - ૦ ૦ જ નવગ્રેવેયકે ૯ નવ પ્રતર નીચે મુજબ છે. પ્રતર સાગરોપમ ૨૨-૨૩ ૨૩-૨૪ ૨૪-૨૫ ૦ 0 = ૨૫-૨૬ ટ ૧ ૦ ૨૬-૨૭ ૨૭-૨૮ ૨૮-૨૯ ૨૯-૩૦ ૩૦-૩૧ પાંચ અનુત્તરવિમાને એક પ્રતરનું ઉત્કૃષ્ટ આયુષ્ય નીચે ૧ - મુજબ છે. પ્રતર સાગરોપમ ૩૧-૩૩ એવી રીતે વૈમાનિકદેવોના ૬૨ પ્રતિરો કહ્યા છે. ૫૮ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હવે વૈમાનિક દેવોની દેવીયોનું આયુષ્ય કહે છે. પ્રથમ દેવલોકની પ્રગૃહીત દેવીનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમનું અને ઉત્કૃષ્ટ ૭ સાત પલ્યોપમનું હોય છે. અપ્રગૃહિત દેવીનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમનું અને ઉત્કૃષ્ટ ૫૦ પચાસ પલ્યોપમનું હોય છે. બીજા દેવલોકની પ્રગૃહિત દેવીનું આયુષ્ય જઘન્યથી ૧ પલ્યોપમ ઝાઝેરું તથા ઉત્કૃષ્ટ નવ પલ્યોપમનું હોય છે. અપ્રગૃહિત દેવીનું જઘન્ય. આયુષ્ય એક પલ્યોપમ ઝાઝેરૂ તથા ઉત્કૃષ્ટ પપ પંચાવન પલ્યોપમનું હોય છે. કૃષ્ણરાજીનું લોકાતીત દેવતાનું આયુષ્ય ૮ આઠ સાગરોપમનું હોય છે. સૌધર્મ અને ઇશાન દેવલોક નીચે કિલ્બિષિ દેવોનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે. સનકુમાર અને માહેદ્રદેવલોક નીચે કિલ્બિપી દેવોનું જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમનું જાણવું. લાંતક દેવલોક નીચે કિલ્બિષિ દેવોનું આયુષ્ય ૧૩ સાગરોપમનું હોય છે. એવી રીતે દેવોના આયુષ્ય દ્વારનો વિચાર કહ્યો. હવે અઢારમું છ પ્રકારની પર્યાપ્તિના ભેદ બતાવે છે. ૧. આહાર પર્યાપ્તિ. ૩. ઇંદ્રિય પર્યાપ્તિ. ૫. ભાષાપર્યાપ્તિ. ૨ શરીરપર્યાપ્તિ ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ ૬. મનપર્યાપ્તિ. એ પ્રમાણે છે પર્યાપ્તિ કરી છે. તેમાં ત્રણ પર્યાપ્તિ બાંધ્યા વિના કોઈ જીવ મરે નહિ. (પરલોકે ન જાય) હવે જે જીવની જેટલી પર્યાપ્તિ હોય તેટલી પૂરી બાંધીને મરે તો પર્યાપ્તો કહીયે, અને જેની જેટલી પર્યાપ્તિ છે તેટલી પૂરી બાંધ્યા વિના મારે તો અપર્યાપ્યો કહીયે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હવે કયા કયા દંડકવાળાને કઈ કઈ પર્યાપ્તિ હોય છે, પણ ભાષા અને મન સાથે હોય છે, માટે પાંચ પર્યાપ્તિ પણ કહેવાય. દસ પ્રકારના દસ ભુવનપતિના દંડકને વિષે છ પર્યાણિ હોય છે, પણ ભાષા અને મન સાથે હોય છે, માટે પાંચ પર્યાપ્તિ પણ કહેવાય. પૃથ્વીકાયને વિષે ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઇંદ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. એ ચાર પર્યાપ્તિ હોય છે. અકાયને વિષે ૧. આહાર ૨. શરીર. ૩ ઇંદ્રિય ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એ ચાર પર્યાપ્તિ હોય છે. તેઉકાયને વિષે ૧. આહાર. ૨. શરીર. ૩ ઇંદ્રિય. ૪. શ્વાસોશ્વાસ. એ જ પર્યાપ્તિ હોય છે. વનસ્પતિકાયને વિષે ૧. આહાર ૨. શરીર ૩. ઇંદ્રિય ૪. શ્વાસોશ્વાસ એ ૪ પર્યાપ્તિ હોય છે. બે ઇંદ્રિયના દંડકને વિષે ૧ આહાર. ૨ શરીર ૩ ઇંદ્રિય. ૪ શ્વાસોશ્વાસ ૫ ભાષા એ પાંચ પર્યાપ્તિ હોય છે. ચૌરિંદ્રિયને વિષે ૧ આહાર. ૨ શરીર. ૩ ઇંદ્રિય ૪ શ્વાસોશ્વાસ, પ ભાષા એ પાંચ પર્યાપ્તિ હોય છે. આ સંમૂચ્છિમ તિર્યંચ પંચંદ્રિયને વિષે મનપર્યાપ્તિ છોડીને પાંચ પર્યાતિ હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયને છ પર્યાપ્તિ હોય છે. સંમૂચ્છિમ મનુષ્યને ૧ આહાર, ર શરીર, ૩ ઇંદ્રિય, ૪ શ્વાસોશ્વાસ એ ચાર પર્યાપ્તિ હોય છે. ગર્ભજ મનુષ્યને છ પર્યાપ્તિ હોય છે. વાણવ્યંતરને છ પર્યાપ્તિ હોય છે, પણ ભાષા અને મન પર્યાપ્તિ સાથે ઉપજે માટે પાંચ પર્યાપ્તિ કહેવાય. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ જ્યોતિષિને છ પર્યાપ્તિ છે, પણ ભાષાને મન સાથે ઉપજે માટે પાંચ પણ કહેવાય. વૈમાનિકને છ પર્યાપ્તિ છે, પણ ભાષા તથા મન સાથે ઉપજે માટે પાંચ કહેવાય. એ પ્રકારે પર્યાપ્તિનો વિચાર કહ્યો. હવે ઓગણીશમાં સમગ્ર સંસારી જીવોને છ દિશિનો આહાર હોય છે, તે બતાવે છે. ૧ પૂર્વદિશિ. ૩ ઉત્તરદિશિ. પ ઉર્ધ્વદિશિ. ૨. પશ્ચિમદિશિ. ૪ દક્ષિણદિશિ. ૬ અધોદિશિ. એ પ્રકારે છ દિશિનો આહાર કહેલો છે. હવે કયા દંડકને કેટલી દિશિનો આહાર હોય છે, તે બતાવે છે. સાત નારકાવાળા છ દિશાનો આહાર કરે છે. દસ પ્રકારના દસ ભુવનપતિવાળા છ દિશાનો આહાર લે છે. પૃથ્વીકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે. અપકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે. - તેઉકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે. વાઉકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે. વનસ્પતિકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને દિશાનો આહાર લે છે. બેઇંદ્રિયવાળા છ દિશાનો આહાર લે છે. ન ૬૧ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તેઇંદ્રિયવાળા છ દિશાનો આહાર લે છે. ચૌરિંદ્રિયવાળા છ દિશાનો આહાર લે છે. તિર્યંચ પંચેંદ્રિયવાળા છ દિશાનો આહાર લે છે. મનુષ્ય પંચેદ્રિયવાળા છ દિશાનો આહાર લે છે. વાણવ્યંતરવાળા છ દિશાનો આહાર લે છે. જયોતિષવાળા છ દિશાનો આહાર લે છે. વૈમાનિકવાળા છ દિશાનો આહાર લે છે. એ પ્રકારે દિશિ આહારનું દ્વાર કહ્યું. હવે વશમું ત્રણ પ્રકારની સંજ્ઞા નીચે મુજબ છે. ૧ દીર્ઘકાલિકી સંજ્ઞા, ૨ હેત્વોપદેશિકી સંજ્ઞા, ૩ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા એ ત્રણ પ્રકારની સંજ્ઞા કહેલી છે. ૧ જે અતીત, અનાગત કાળની ચિંતવના કરવામાં આવે, તે દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય. ૨ સુધા, તૃષા લાગે, હરવા-ફરવા વિગેરેની ઇચ્છા થાય તે હત્વોપદેશિકી સંજ્ઞા કહેવાય. ૩ પૂર્વની આજ્ઞાને અનુસરીને આમ જ થશે, મંત્રા આમ જ સધાય સિદ્ધિ આમ જ થશે વિગેરે મનમાં ઉંડી વિચારણા ચિંતવના કરીયે તે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય. એ પ્રકારે ત્રણ સંજ્ઞાના ભેદ કહ્યા. કયા દંડકવાળાને કઈ સંજ્ઞા હોય છે, તે બતાવે છે. સાત નરકવાળાને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. દસ પ્રકારના દસ ભુવનપતિને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. પૃથ્વીકાયને સંજ્ઞા નથી. અપકાયને સંજ્ઞા નથી. તેઉકાયને સંજ્ઞા નથી. વાઉકાયને સંજ્ઞા નથી વનસ્પિતકાયને સંજ્ઞા નથી. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ બેઇંદ્રિયને હેત્વોપદેશિકી સંજ્ઞા હોય છે. તે ઇંદ્રિયને હેત્વોપદેશિકી સંજ્ઞા હોય છે. ચૌરિદ્રિયને હેત્વોપદેશિકી સંજ્ઞા હોય છે. તિર્યંચ પંચેદ્રિયને ૩ ત્રણે સંજ્ઞા હોય છે. મનુષ્ય પંચેદ્રિયને ૩ ત્રણે સંજ્ઞા હોય છે. વાણવ્યતરને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. જ્યોતિષિને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. વૈમાનિકને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. એવી રીતે સંજ્ઞા દ્વાર કહ્યું. હવે એકવીસમું કયા દંડકવાળા જીવો મરીને કઈ ગતિમાં જાય છે તે બતાવે છે. સાત નરકવાળા જીવો મરીને ૧ ગર્ભજ તિર્યંચમાં તથા ૨ ગર્ભજ મનુષ્યમાં એ બે દંડમાં જાય છે. તે નીચે મુજબ છે. ૧ સાતમી નરકમાંથી નીકળેલો ગર્ભજ તિર્યંચમાં જાય. ૨ છઠ્ઠી નરકમાંથી નીકળેલ જીવ મનુષ્ય થાય, પણ સાધુ ના થાય. ૩ પાંચમી નરકથી નીકળેલ સાધુ થાય, પણ કેવલજ્ઞાની ન થાય. ૪ ચોથી નરકથી નીકળેલ કેવલી થાય તો થાય, પણ તીર્થકર ન થાય. ૫ ત્રીજી નરકથી નીકળેલ તીર્થકર થાય, પણ વાસુદેવ બળદેવ ન થાય. ૬ બીજી નરકથી નીકળેલ વાસુદેવ બળદેવ થાય, પણ ચક્રવર્તી ન થાય. ૭ પહેલી નરકથી નીકળેલ તીર્થંકર ચક્રવર્તી વાસુદેવ બળદેવ વિગેરે થાય છે. એવી રીતે સાત નરકના જીવોની વિગત કહી. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ દસ ભુવનપતિના દસ દંડકવાળા ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ વનસ્પતિકાય, ૪ તિર્યંચ પંચંદ્રિ, ૫ મનુષ્ય એ પાંચ દંડકમાં જાય છે. પૃથ્વીકાયવાળા દસ દંડકમાં નીચે મુજબ જાય છે, પ પાંચ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં, ૩ ત્રણ વિકલેંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે. અપકાયવાળા ૫ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકલેંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે. તેઉકાયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકસેંદ્રિયમાં એ નવ દંડકમાં જાય છે. વાઉકાયવાળા ૫ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકસેંદ્રિયમાં એ નવ દંડકમાં જાય છે, વનસ્પતિકાયવાળા પ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ - વિકસેંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે. બે ઇંદ્રિયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકલૈંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે. તે ઇંદ્રિયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પંચંદ્રિયમાં ૩ વિકલૈંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે. ચોરેંદ્રિયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પચેંદ્રિયમાં ૩ વિકલેંદ્રિયમાં ૧ મનુષ્યમાં, એ દસમાં જાય છે. સંમૂચ્છિમ તિર્યંચ પંચેદ્રિયવાળા ૧ જયોતિષિ, ૨ વૈમાનિક એ બેને છોડીને ૨૨ બાવીશ દંડકને વિષે જાય છે. ગર્ભજ તિર્યયપચંદ્રિયવાળા ચોવીશ દંડકમાં જાય છે. એવી રીતે તિર્યચપંચેંદ્રિયના બે ભેદ કહ્યા. સંમૂર્ણિમ મનુષ્ય પ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકસેંદ્રિયમાં ૧ મનુષ્યમાંએ દસમાં જાય છે. ન ૬૪ જ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ગર્ભજ મનુષ્યવાળા મરીને ૨૪ દંડકમાં જાય છે. એ પ્રકારે મનુષ્યના બે ભેદ કહ્યા, વાણવ્યંતરવાળા ૧ પૃથ્વીકાયમાં ૨ વનસ્પતિકાયમાં ૩ અપૂકાયમાં, ૪ તિર્યંચ પંચેદ્રિયમાં ૫ મનુષ્યમાં, એ પાંચમાં જાય છે. જયોતિષિવાળા ૧ પૃથ્વીકાયમાં, ૨ વનસ્પતિકાયમાં, ૩ અકાયમાં, ૪ તિર્યંચ પંચેંદ્રિયમાં ૫ મનુષ્યમાં એ પાંચમાં જાય છે. વૈમાનિકવાળાના ત્રણ ભેદો નીચે મુજબ બતાવે છે. પ્રથમ દેવલોકવાળા તથા બીજા દેવલોકવાળા ૧ પૃથ્વીકાયમાં, ૩ વનસ્પતિકાયમાં, ૫ મનુષ્યમાં ૨ અકાયમાં ૪ તિર્યચપંદ્રિયમાં એ પાંચમાં જાય છે, ત્રીજા ચોથા પાંચમાં છઠ્ઠા સાતમ આઠમા એ છ દેવલોકવાળા ૧ ગભજ તિર્યંચ પંચેંદ્રિય, ૨ ગર્ભજ મનુષ્ય એ બેમાં જાય છે. નવમા દસમા અગ્યારમા બારમા દેવલોકવાળા તથા નવઐયવયકવાળા, તથા પાંચ અનુત્તર વિમાનવાળા મરીને ગર્ભજ મનુષ્યમાં જાય છે. એવી રીતે દેવતાના ૩ ત્રણ ભેદ કહ્યા. હવે બાવીશમું કયા જીવો ચોવીશ દંડકમાં આવે છે, તે બતાવે છે. સાત નરકવાળા ૧ તિર્યંચ પંચેંદ્રિય તથા ર ગર્ભજ મનુષ્યમાં આવીને ઉત્પન્ન થાય છે. હવે કેટલી નરક સુધી જાય છે તે નીચે મુજબ બતાવે છે : ૧ સંમૂચ્છિમ તિર્યંચ પંચેંદ્રિ પ્રથમ નરક સુધી જાય છે. ૨ ગર્ભજ ભુજપરિસર્પ બીજી નરક સુધી જાય છે. ૩ ગર્ભજ ખેચર ત્રીજી નરક સુધી જાય છે. ૬૫ ભાગ-૫ : For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૪ ગર્ભજ સ્થળચર તિર્યંચ ચોથી નરક સુધી જાય છે. ૫ ગર્ભજ ઉરપરિસર્પ પાંચમી નરક સુધી જાય છે. ૬ મનુષ્યની સ્ત્રી મરીને છઠ્ઠી નરક સુધી જાય છે. ૭ મનુષ્યો અને માછલા સાતમી નરક સુધી જાય છે. એવી રીતે સાત નરકમાં ઉત્પન્ન થવાનો વિચાર કહ્યો. દસ પ્રકારના ભુવનપતિના દસ દંડકવાળા ૧ તિર્યંચ પંચંદ્રિય, ૨ ગર્ભજ મનુષ્ય એ બે દંડકમાં આવીને ઉપજે છે. પૃથ્વીકાયમાં નારકીને છોડીને ૨૩ ત્રેવીશ દંડકવાળા આવીને ઉપજે છે. અપૂકાયમાં નારકીને છોડીને ૨૩ ત્રેવીશ દંડકવાળા આવીને ઉપજે છે. તેઉકાયમાં ૫ સ્થાવર ૧ તિર્યંચ પંચેંદ્રિય ૩ વિકલૈંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. વાઉકાયમાં ૫ સ્થાવર ૧ તિર્યંચ પંચેંદ્રિય. ૩ વિકલેંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. વનસ્પતિકાયમાં એક નારકીને છોડી દઈને ૨૩ ટવીશ દંડકવાળા આવીને ઉપજે છે. બે ઇંદ્રિયમાં ૫ સ્થાવર ૧ તિર્યંચપસેંદ્રિય, ૩ વિકલેંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. તે ઇંદ્રિયમાં ૫ સ્થાવર, ૧ તિર્યંચ પંચેંદ્રિય ૩ વિકસેંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. ચૌરિદ્રિયમાં પ સ્થાવર. ૧ તિર્યંચ પંચેંદ્રિય, ૩ વિકલૈંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. સંમૂચ્છિમ તિર્યંચ પંચેંદ્રિયમાં, ૫ પાંચ સ્થાવર ૧ તિર્યંચપચેંદ્રિ, ૬૬ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૩ વિકલેંદ્રિય. ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. ગર્ભજતિર્યંચપંચેંદ્રિમાં, ચોવીશ દંડકવાળા આવીને ઉપજે છે. એ પ્રકારે તિર્યંચ પંચેંદ્રિયના બે ભેદ કહ્યા સંમૂર્છિમ મનુષ્યમાં, ૧ પૃથ્વીકાય, ૨ અકાય, ૩. વનસ્પતિકાય, ૪ બેઇંદ્રિ, ૫ તેઇંદ્રિ, ૬ ચૌરિંદ્રિ, ૭ તિર્યંચપંચેંદ્રિ, ૮ મનુષ્ય એ આઠ આવીને ઉપજે છે. ગર્ભજ મનુષ્યમાં, ૧ તેઉકાય, ૨ વાઉકાય એ બેને છોડી દઇને બીજા બાવીશ દંડકવાળા આવીને ઉપજે છે. એ પ્રકારે મનુષ્યના બે ભેદ કહ્યા. વાણવ્યંતરમાં. ૧ તિર્યંચપંચેંદ્રિ ૨ તથા ગર્ભજ મનુષ્ય એ બે દંડકવાળા આવીને ઉપજે છે. જ્યોતિષિમાં ૧ તિર્યંચપંચેંદ્રિ, ૨ તથા ગર્ભજ મનુષ્ય એ બે દંડકવાળા આવીને ઉપજે છે. વૈમાનિક દેવોના બે ભેદ છે, તે નીચે મુજબ પહેલા દેવલોકથકી આઠમા દેવલોક સુધીમાં ૧ તિર્યંચ પંચેંદ્રિ ૨ ગર્ભજ મનુષ્ય, એ બે દંડકવાળા આવીને ઉપજે છે. નવમાં દેવલોક થકી બારમા દેવલોકમાં, તથા નવત્રૈવેયકમા તથા પાંચ અનુત્તર વિમાનમાં, એકલા, ગર્ભજ મનુષ્યોજ આવીને ઉપજે છે. એ પ્રકારે આગતીદ્વાર કહ્યું. હવે ત્રેવીશમું દંડક વેદ ૩ છે તે બતાવે છે, ૧ પુરૂષવેદ, ૨ સ્ત્રીવેદ, ૩ નપુંસકવેદ, એ ત્રણ પ્રકારે છે, કયા દંડકને વિષે કેટલા વેદ હોય છે, તે બતાવે છે. સાત નરકને વિષે નપુંસક વેદ હોય છે. દસ ભુવનપતિને વિષે ૧ પુરૂષ વેદ, ૨ સ્ત્રીવેદ એ બે વેદ હોય છે. પૃથ્વીકાયને વિષે નપુંસક વેદ હોય, ૬૭ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ અપકાયને વિષે નપુંસક વેદહોય, તેઉકાયને વિષે નપુંસક વેદ હોય વાઉકાયને વિષે નપુંસક વેદ હોય વનસ્પતિકાયને વિષે નપુંસક વેદ હોય, બેઇદ્રિયને વિષે નપુંસક વેદ હોય, તે ઇન્દ્રિયને વિષે નપુસંક વેદ હોય. ચૌરિદ્રિયને વિષે નપુંસક વેદ હોય, સંમૂચ્છિમ તિર્યચપંચેદ્રિયને વિષે નપુંસક વેદ હોય, ગર્ભજ તિર્યંચપચંદ્રિયને વિષે ૧ પુરૂષવેદ, ૨ સ્ત્રીવેદ, ૩ નપુંસકવેદ, એ ત્રણ વેદ હોય છે. સંમૂ૭િમ મનુષ્યને નપુંસક વેદ હોય, ગર્ભજ મનુષ્યને ત્રણે વેદ હોય, વાણવ્યંતરને ૧ પુરૂષવેદ, ૨ સ્ત્રીવેદ, એ બે હોય, જયોતિષિને ૧ પુરૂષવેદ, ૨ સ્ત્રીવેદ, એ બે હોય, વૈમાનિકને પહેલે બીજે દેવલોક, ૧ પુરૂષવેદ, ૨ સ્ત્રીવેદ, એ બે હોય છે. ત્રીજે ચોથે દેવલોકે સ્પર્શ પ્રવિચારીપણું હોય છે, પાંચમે છકે દેવલોકે રૂપપ્રવિચારીપણું હોય છે. સાતમે આઠમે દેવલોકે શબ્દપ્રવિચારીપણું હોય છે. નવમે, દસમે, અગ્યારમે, બારમે મનપ્રવિચારીપણું હોય છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનને વિષે વેદોદયપણું નથી. પુરૂષવેદ હોય છે, સ્ત્રીવેદ નથી. હવે ચોવીશમું અઠાણું બોલનું અલ્પબહુવૈદ્વાર બતાવે છે. ૧ સર્વથી થોડા, ગર્ભજ મનુષ્ય સંખ્યાતી કોડાકોડી પ્રમાણે છે, ૨. તે થકી મનુષ્યની સ્ત્રી સંખ્યાતગણી, અધિક એટલે મનુષ્યો M૬૮ ૬૮ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કરતાં, મનુષ્યણીયો સત્તાવીશગણી અધિક છે, તે બંને મળીને અઢીદ્વીપમાં ૧૦૧ ક્ષેત્રમાં મનુષ્યની સંખ્યા નીચે મુજબ છે. ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬. સાત ક્રોડકોડાકોડી કોડી, બાણું લાખ કોડાકોડી, અઠાવીશ હજાર, કોડાકોડીકોડી, એક સો કોડાકોડી કોડી, બાસઠ કોડાકોડીકોડી, એકાવન લાખ કોડાકોડી, બેતાલીશ હજાર કોડાકોડી, છસો કોડાકોડી, તેતાલીશ કોડાકોડી, સાડત્રિશ લાખ કોડી, ઓગણસાઠ હજાર કોડી, ત્રણ સો કોડી, ચોપન કોડી, ઓગણચાલીસ લાખ, પચાસ હજાર ત્રણ સો છત્રીશ. એ પ્રમાણે ઓગણત્રીશ આંકની સંખ્યા જેટલા મનુષ્યો અઢીદ્વીપના ૧૦૧ ક્ષેત્રોના કહ્યા. ૩ તે થકી બાદર તેઉકાય પર્યાપ્તા અસંખ્યગણા છે, કેમકે એક આવલિકાના સમયનું વર્ગ કરીને, કાંઇક ન્યૂનવલિકા સમય સાથે જતાં જેટલા સમય થાય, તે પ્રમાણે હોય છે, માટે, ૪ તે થકી અનુત્તર વિમાનના દેવતા અસંખ્યગણા છે, કારણ કે, ક્ષેત્ર પલ્યોપમને અસંખ્યાતમે ભાગે, જેટલા આકાશપ્રદેશ હોય, તેટલા હોય છે, માટે, ૫ તે થકી ઉપરના રૈવેયકત્રિકના દેવતા સંખ્યાલગણા છે, ૬. તે થકી મધ્યમત્રિક રૈવેયકના દેવતા સંખ્યાતણા છે, ૭. તે થકી હેઠલા રૈવેયકત્રિકના દેવતા સંખ્યાલગણા છે, ૮. તે થકી અય્યત દેવલોકના દેવતા સંખ્યાતગણા છે, ૯. તે થકી આરણ દેવલોકના દેવતા સંખ્યાતગણા છે, ૧૦. તે થકી પ્રાણત દેવલોકના દેવતા સંખ્યાતગણા છે, ૧૧. તે થકી આનત દેવલોકના દેવતા સંખ્યાતગણા છે, ૧૨. તે થકી સાતમી નારકીના જીવો અસંખ્ય છે, કારણ કે એક શ્રેણીના અસંખ્યાતા ભાગમાં. જે આકાશપ્રદેશરાશી છે, તે પ્રમાણે છે, માટે, ન ૬૯ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૩. તે થકી છઠ્ઠી નરકના નારકી જીવો અસંખ્યગણા છે, કારણ કે નરકાવાસા ઘણા છે, અને ઉત્કૃષ્ટ પાપ કરનારથકીહીન પાપ કરનારા ઘણા છે, માટે, ૧૪. તે થકી સન્નાર દેવલોકના દેવતા અસંખ્યગણા છે, ૧૫. તે થકી મહાશુક દેવલોકના દેવતા અસંખ્યગણા છે, વિમાન ઘણા છે. તેથી, ૧૬. તે થકી પાંચમી નરકના નારકી જીવો અસંખ્યગણા છે, ૧૭. તે થકી લાંતક દેવલોકના દેવતા અસંખ્યગણા છે. ૧૮. તે થકી ચોથી નરકના નારકી જીવો અસંખ્યગણા છે, ૧૯. તે થકી બ્રહ્મદેવલોકના દેવતા અસંખ્યગણા છે, ૨૦. તે થકી ત્રીજી નારકીના જીવો અસંખ્યગણા છે, ૨૧. તે થકી માહેંદ્ર દેવલોકના દેવતા અસંખ્યગણા છે. ૨૨. તે થકી સનકુમાર દેવલોકના દેવતા અસંખ્યગણા છે, ૨૩. તે થકી બીજી નરકના નારકી જીવો અસંખ્યગણા છે, એ બારમા બોલથી ત્રેવીસમા બોલ સુધી બે બાર બોલ પ્રત્યેકે સર્વ ધનીકૃત લોકની એક શ્રેણિને અસંખ્યાતમે ભાગે જેટલા આકાશપ્રદેશ હોય તે પ્રમાણે છે, અને એક એકથી અસંખ્ય ગણા છે, અસંખ્યાતના અસંખ્ય ભેદ છે, માટે વિરૂદ્ધ કહેવાય નહિ. ૨૪. તે થકી સંમૂચ્છિમ મનુષ્ય અસંખ્યગણા છે કારણ કે અંગુલ માત્ર ક્ષેત્ર તેમાં જેટલા આકાશપ્રદેશ શ્રેણિને વિષે જેટલા છે, તેટલા છે, માટે. ૨૫. તે થકી ઇશાન દેવલોકના દેવતા અસંખ્યગણા છે, કારણ કે અંગુલ માત્ર ક્ષેત્ર પ્રદેશ રાશી સંબંધી દ્વિતીય વર્ગમૂલ, તૃતીય વર્ગમૂલ સાથે ગુણતા જેટલા પ્રદેશ થાય, તેટલી ધનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિને વિષે જેટલા આકાશપ્રદેશ હોય ન90 - For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તેટલા છે, માટે. ૨૬. તે થકી ઇશાન દેવલોકની દેવીયો સંખ્યાતગણી છે, બત્રીશગણી વધારે છે, માટે ૨૭. તે થકી સૌધર્મ દેવલોકે દેવતા સંખ્યાલગણા છે, કારણ કે વિમાન ઘણા છે, અને દક્ષિણ દિશાએ કૃષ્ણપક્ષી ઘણા છે, માટે ૨૮. તે થકી સૌધર્મ દેવલોકની દેવી સંખ્યાતગણી છે, બત્રીશગણી અધિક છે, માટે. ૨૯. તે થકી ભુવનપતિ દેવતા અસંખ્યગણા છે. કારણ કે અંગુલ માત્ર આકાશ ક્ષેત્ર પ્રદેશ રાશી સંબંધી પ્રથમ વર્ગમૂલ સાથે ગુણતાં જેટલા પ્રદેશ થાય તેટલી ધનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિને વિષે જેટલા આકાશપ્રદેશ હોય, તેટલા છે, તે માટે. ૩૦ તે થકી ભુવનપતિની દેવી સંખ્યાતગણી છે, બત્રીશ ગણી અધિક છે, માટે, ૩૧. તે થકી પહેલી નરકને વિષે નારકીના જીવો અસંખ્યગણા છે, કારણ કે અંગુલ માત્ર જે પ્રદેશ રાશી સંબંધી પ્રથમ વર્ગમૂલ ગણીત દ્વિતીય વર્ગમૂલ પ્રમાણ શ્રેણિને વિષે જેટલા આકાશપ્રદેશ હોય, તેટલા છે. ૩૨. તે થકી ખેચર તિર્યંચપંચેંદ્રિય, તિર્યંચ યોનિના પુરૂષ અસંખ્યગણા છે, કારણ કે, એક પ્રદેશ પ્રતર અસંખ્યાત ભાગવર્તી, અસંખ્યાત શ્રેણિગત આકાશ પ્રદેશ પ્રમાણ છે, તે માટે, ૩૩. તે થકી ખેચર તિર્યંચ પંચેંદ્રિય યોનિના પુરૂષની સ્ત્રી, સંખ્યાતગણી છે, ત્રણગણી અધિક છે, માટે. ૩૪. તે થકી સ્થલચર પુરૂષ તિર્યંચ યોનિના સંખ્યાતગણી છે કારણ કે એક પ્રતર અસંખ્ય ભાગવર્તી પ્રભૂત અસંખ્યશ્રેણિગત આકાશ પ્રદેશ રાશી પ્રમાણે છે, માટે ૭૧ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૩૫. તે થકી સ્થલચર પંચેંદ્રિય યોનિના પુરૂષની સ્ત્રી, સંખ્યાતગણી છે. ત્રણ ગણી અધિક છે, માટે. ૩૬. તે થકી જલચર તિર્યંચ યોનિના પુરૂષ સંખ્યાતગણી છે, કારણ કે એક પ્રતર અસંખ્યાત ભાગવર્તી, અતિપ્રભૂત અસંખ્યાત શ્રેણિગત આકાશ પ્રદેશ રાશી પ્રમાણે છે. તેથી. ૩૭. તે થકી જલચર તિર્યંચ પંચેંદ્રિય યોનિના પુરૂષ સ્ત્રી સંખ્યાતગણી છે, કારણ કે ત્રણગણી વધારે છે, તેથી. ૩૮. તે થકી વાણવ્યંતર દેવતા સંખ્યાલગણા છે, કારણ કે એક પ્રતરને વિષે સંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ સૂચી રૂપ જેટલા ખંડ થાય, તેટલા છે, તેથી. ૩૯. તે થકી, વાણવ્યંતરી દેવી સંખ્યાતગણી છે, બત્રીશગણી અધિક છે, તેથી. ૪૦. તે થકી જ્યોતિષિ દેવો સંખ્યાલગણા છે, કારણ કે એક પ્રતરને વિષે બે છપ્પન્ન આંગુલ પ્રમાણ સૂચી રૂપ જેટલા ખંડ થાય, તેટલા છે, તેથી. ૪૧. તે થકી જ્યોતીષીની દેવી સંખ્યાત ગણી છે, બત્રીશ ગણી અધિક છે, તેથી. ૪૨. તે થકી ખેચર તિર્યંચ પંચેંદ્રિય યોનિનાં નપુંસક સંખ્યાલગણા ૪૩. તે થકી સ્થળચર તિર્યંચ પચેંદ્રિય યોનિનાં નપુંસક સંખ્યાતગણી ૪૪. તે થકી જલચર પંચેંદ્રિય યોનિનાં નપુંસક સંખ્યાતગણા છે, ૪૫. તે થકી ચૌરિદ્રિય પર્યાપ્તા સંખ્યાલગણા છે, કારણ કે એક પ્રતરને વિષે આંગુલ સંખ્યાત ભાગ માત્ર સૂચી રૂપ જેટલા ખંડ હોય છે, તેટલા છે, તેથી. ૪૬. તે થકી પંચેંદ્રિય સર્વ પર્યાપ્તા વિશેષાધિક છે, ૭૨ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૪૭. તે થકી બેઇંદ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. ૪૮. તે થકી તેઇંદ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. ૪૯. તે થકી અપર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ કે એક પ્રતરગત અંગુલ અસંખ્ય ભાગ માત્ર સૂચી ખંડ પ્રમાણ છે, તેથી. ૫૦. તે થકી ચૌરિદ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. ૫૧. તે થકી તે ઇંદ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. પર. તે થકી બે ઇંદ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. ૫૩. તે થકી પ્રત્યેકશરીરી બાદર વનસ્પતિકાયા અપર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ કે એક પ્રતરગત પ્રભૂત અંગુલ અસંખ્ય ભાગ સૂચી ખંડ જેટલા હોય છે, તેટલા છે, તેથી. ૫૪. તે થકી બાદર નિગોદ પર્યાપ્તા અસંખ્ય ગણા છે, કારણ કે સંખ્યાત પ્રતરગત અસંખ્ય ભાગ માત્ર સૂચી ખંડ પ્રમાણ છે, તેથી, ૫૫. તે થકી બાદર પૃથ્વીકાઇયા પર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ કે પ્રભૂત સંખ્યાત પ્રતરગત અંગુલ અસંખ્ય ભાગ માત્ર સૂચી ખંડ પ્રમાણ છે, તેથી. પ૬. તે થકી બાદર અકાયિયા પર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ કે અતિ પ્રભૂત સંખ્યાત પ્રતરગત અંગુલ અસંખ્યાત ભાગ માત્ર સૂચી ખંડ પ્રમાણે છે, તેથી પ૭. તે થકી બાદર વાઉકાયિયા પર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ કે ધનીકૃત લોકના અસંખ્ય પ્રતરગત આકાશપ્રદેશ રાશી પ્રમાણ છે, તેથી. ૫૮. તે થકી બાદર તેઉકાઇયા અપર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ કે અતિ પ્રભૂત સંખ્યાત પ્રતરગત લોકાકાશગત રાશી પ્રમાણ છે, તેથી. ૫૯. તે થકી પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાઇયા અપર્યાપ્તા 93 For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ અસંખ્યગણા છે. ૬૦. તે થકી બાદર નિગોદ અપર્યાપ્તા અસંખ્ય ગણા છે. ૬૧. તે થકી બાદર પૃથ્વીકાઇયા અપર્યાપ્તા અસંખ્ય ગણા છે. ૬૨. તે થકી બાદર અપકાઇયા અપર્યાપ્ત અસંખ્યગણા છે. ૬૩. તે થકી બાદર વાઉકાઈયા અપર્યાપ્તા અસંખ્યગણા છે. ૬૪. તે થકી સૂક્ષ્મ તે ઉકાઇયા અપર્યાપ્તા અસંખ્ય ગણા છે, સર્વલોકવ્યાપી છે, તેથી ૬૫. તે થકી સૂક્ષ્મ પૃથ્વીકાઈયા અપર્યાપ્તા વિશેષાધિક છે. ૬૬. તે થકી સૂક્ષ્મ અપકાઇયા અપર્યાપ્તા વિશેષાધિક છે. ૬૭. તે થકી સૂક્ષ્મ વાઉકાઇયા અપર્યાપ્તા વિશેષાધિક છે. ૬૮. તે થકી સૂક્ષ્મ તેઉકાયા પર્યાપ્તા સંખ્યાલગણા છે. ઇહાં સૂક્ષ્માં સૂક્ષ્મ અભાવે જ અપર્યાપ્તાથી પર્યાપ્તા ઘણા છે, તેથી. ૬૯. તે થકી સૂમ પૃથ્વીકાઇયા પર્યાપ્તા વિશેષાધિક છે. ૭૦. તે થકી સૂક્ષ્મ અપકાઇયા પર્યાપ્તા વિશેષાધિક છે. ૭૧. તે થકી સૂક્ષ્મ વાઉકાઇયા પર્યાપ્તા વિશેષાધિક છે. ૭૨. તે થકી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા સંખ્યાતગણા છે. ૭૩. તે થકી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા સંખ્યાલગણા છે. ૭૪. તે થકી અભવ્યસિદ્ધિયા અનંતગણા છે. જઘન્યયુક્ત અનંત પ્રમાણ છે, તેથી ૭૫. તે થકી પ્રતિપતિત સમ્યગદ્રષ્ટિ અનંતગણા છે. ૭૬ . તે થકી સિદ્ધ અનંતગણા છે, મધ્યમયુક્ત અનંતપ્રમાણ છે, તેથી. ૭૭. તે થકી બાદર વનસ્પતિકાયા પર્યાપ્તા અનંતગણા છે, કારણ કે એક નિગોદને અનંતમે ભાગે સિદ્ધ એવા અસંખ્ય નિગોદ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પર્યાપ્ત બાદર વનસ્પતિમાંહે છે તેથી ૭૮. તે થકી બાદરજીવ પર્યાપ્તા વિશેષાધિક છે, બાદર પર્યાપ્તા પૃથ્યાદિક ભેળા છે, તેથી ૭૯. તે થકી બાદર વનસ્પતિકાઈયા અપર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ કે બાદરમાંહે એકેએક પર્યાપ્તની નિશ્રાયે અસંખ્ય અપર્યાપ્તા નિશ્ચય હોય છે તેથી, ૮૦ તે થકી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે બાદર અપર્યાપ્ત વિષે પૃથ્યાદિક ભેળા છે તેથી ૮૧. તે થકી સર્વ જીવ બાદર વિશેષાધિક છે, પર્યાપ્તા અપર્યાપ્તા ભેળા છે, તેથી ૮૨. તે થકી સૂમ વનસ્પતિકાઈયા અપર્યાપ્તા અસંખ્ય ગણા છે, કારણ કે બાદરથી સૂક્ષ્મ ઘણાં છે, અને સર્વ લોકવ્યાપી છે, તેથી. ૮૩. તે થકી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષ છે, કારણ કે સૂક્ષ્મ અપર્યાપ્તા પૃથ્વીકાયા ભેળા છે, તેથી ૮૪. તે થકી સૂક્ષ્મ વનસ્પતિકાઇયા પર્યાપ્ત સંખ્યાતગણી છે કારણ કે સૂમમાંહે અપર્યાપ્ત ઘણા છે તેથી ૮૫. તે થકી સૂક્ષ્મ જીવ પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે સૂક્ષ્મ પર્યાપ્તા પૃથ્વીયાદિ ભળે છે તેથી. ૮૬. તે થકી સર્વ સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે, સૂક્ષ્મ પર્યાપ્તા અપર્યાપ્તા મળીને. ૮૭. તે થકી ભવસિદ્ધિયા ભવ્ય જીવ વિશેષાધિક છે કારણ કે જે જઘન્ય યુક્તાનંત પ્રમાણ અભવ્ય જીવને છોડીને બીજા સર્વ જીવો ભવ્ય છે તે માટે ૮૮. તે થકી નિગોદના જીવ વિશેષાધિક છે કારણ કે નિગોદના જીવને વર્જીને બીજા સર્વ જીવ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણે જ છે. ૭૫ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૮૯. તે થકી વનસ્પતિના જીવ વિશેષાધિક છે, કારણ કે નિગોદમાં પ્રત્યેક વનસ્પતિના જીવ પણ ભળવાથી. ૯૦. તે થકી એ કેંદ્રિય વિશેષાધિક છે. વનસ્પતિમાં હે પૃથ્વીકાયાદિકનાં પણ મળવાથી. ૯૧. તે થકી તિર્યંચયોનિયા વિશેષાધિક છે કારણ કે બેઇઢિયાદિકના પણ મળવાથી. ૯૨. તે થકી મિથ્યાદષ્ટિ વિશેષાધિક છે, ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવોને અંદર મેળવવાથી. ૯૩. તે થકી અવિરતિ વિશેષાધિક છે અવિરતિ સમ્યગ્દષ્ટિને મેળવવાથી. ૯૪. તે થકી સકષાયી વિશેષાધિક છે, દેશવિરત્યાદિકના મેળવવાથી. ૯૫. તે થકી છદ્મસ્થ વિશેષાધિક છે, ઉપશાંત મોહના પણ મેળવવાથી ૯૬. તે થકી સયોગી વિશેષાધિક છે, તે સયોગી કેવલીના પણ મેળવવાથી. ૯૭. તે થકી સર્વ સંસારી જીવ વિશેષાધિક છે, અયોગી કેવલીના પણ મેળવવાથી. ૯૮. તે થકી સર્વ જીવ વિશેષાધિક છે, સિદ્ધના જીવોને પણ અંદર મેળવવાથી. એ પ્રકારે અલ્પબહુવૈદ્વાર કહ્યું. હવે પચીસમું ભુવનદ્વાર નીચે મુજબ બતાવે છે. એક મનુષ્યનો દંડક અને બીજા તિર્યંચ પંચેંદ્રિયના નવ દંડક એમ કુલ દસ દંડકને વિષે ભુવન હોતા નથી, કારણ કે તે દશે અશાશ્વત પદાર્થ છે, તેથી અને નારકીના એક દંડકમાં તથા દેવતાના ન95 ૭૬ ~ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તેર દંડકમાં એમ કુલ મળીને ચૌદ દંડકને વિષે ભુવન હોય છે કારણ કે તે શાશ્વત પદાર્થ છે, તેથી માટે એ ચૌદ દંડકના ભુવનદ્વાર નીચે મુજબ બતાવે છે. પ્રથમ સાત નરકના દંડકના ભુવનદ્વારબતાવે છે. નરક નામ પૃથ્વીપિંડ જાત્રપણે નરકવાસ પાથડા ૧ રત્નપ્રભામાં ૧ લાખ ૮૦ હજાર યોજન ૩૦૦૦૦૦૦ ૧૩ ર શર્કરામભામાં ૧ લાખ ૩૨ હજાર યોજન ૨૫૦૦૦૦૦ ૧૧ ૩ વાલુકાપ્રભામાં ૧ લાખ ૨૮ હજાર યોજન ૧૫૦૦૦૦૦ ૯ ૪ પંકપ્રભામાં ૧ લાખ ૨૦ હજાર યોજન ૧000000 ૭ પ ધૂમપ્રભામાં ૧ લાખ ૧૮ હજાર યોજન ૩૦૦૦૦૦ ૫ ૬ તમપ્રભામાં ૧ લાખ ૧૬ હજાર યોજન ૯૯૯૯૫ ૭ તમ તમ પ્રભામાં ૧ લાખ ૮ હજાર યોજન ૫ ૧ એવી રીતે કુલ ૮ લાખ અને ૯૨ હજાર યોજન સાતે નરકનો પૃથ્વીપિડ થયો. અને ૮૪ લાખ નરકાવાસ થયા તથા ૪૯ ઓગણપચાસ પાથડા થયા. હવે દસ પ્રકારના દસ ભુવનપતિના દસ દંડકને વિષે દસ નિકાયના બે શ્રેણિના ભુવનદ્વાર નીચે મુજબ બતાવે છે. પ્રથમ ભુવનપતિના દક્ષિણ શ્રેણિના દસ ઇંદ્રના તથા ભુવનનાં નામ બતાવે છે. દસ નિકાયનાં નામ દસ દક્ષિણંદ્રનાં નામ દિશાના ભુવન ૧ અસુરકુમાર ચમરેંદ્ર ૩૪ લાખ ૨ નાગકુમાર ધરણંદ્ર ૪૪ લાખ ૩ સુવર્ણકુમાર વેણુદેવ ૩૮ લાખ ૪ વિદ્યુતકુમાર હરિકાંત ૪૦ લાખ ૫ અગ્નિકુમાર અગતિશી ૪૦ લાખ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૬ દીપકુમાર પુરકેંદ્ર ૭ ઉષિકુમાર જલકાંત ૮ દિશિકુમાર ૯ વાયુકુમાર ૧૦ સ્તનિતકુમાર ૪૦ લાખ એવી રીતે દક્ષિણ શ્રેણિના ભુવનપતિ દેવતાના દસ ઈંદ્રના ભુવન કુલ ૪૦૬૦૦૦૦૦ ચાર ક્રોડ અને ૬ લાખ થયા બીજા ઉત્તરશ્રેણિના ભુવનપતિના દસ ઇંદ્રના નામ ભુવન વિગેરે નીચે મુજબ બતાવે છે. દસ નિકાયના નામ ઉત્તરેંદ્રના નામ ઉત્તર દિશાના ભુવનના નામ. ૧ નિકાય. ૩૦ લાખ ૨ નિકાય. ૪૦ લાખ. ૩ નિકાય. ૩૪ લાખ ૪ નિકાય. ૩૬ લાખ ૫ નિકાય. ૩૬ લાખ ૬ નિકાય. ૩૬ લાખ ૭ નિકાય. ૩૬ લાખ ૮ નિકાય. ૩૬ લાખ ૯ નિકાય. ૪૬ લાખ અમીત બલેંદ્ર ઘોષેદ્ર બલીંદ્ર ભુતાનેંદ્ર વેણુદલેંદ્ર. હરિશઇંદ્ર અગ્નિમાં વશિષ્ટ જલપ્રભ અમિતબાહા. અમિતબાહા. ૧૦ નિકાય. મહાઘોષ ૩૬ લાખ એવી રીતે ઉત્તર શ્રેણિના દસ નિકાયના ભુવનપતિના ઇંદ્રના ભુવન ૩૬૬૦૦૦૦૦ ત્રણ ક્રોડ અને ૬૬ લાખ ભુવન થયા. હવે દસ નિકાયના દેવતાના ચિન્હો તથા શરીરના વર્ણો તથા વસ્ત્રના વર્ણ વિગેરે બતાવે છે. ૪૦ લાખ ૪૦ લાખ ૪૦ લાખ ૫૦ લાખ ૭૮ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨ક્ત. નીલ ૨ક્ત સિંહ રક્ત. નીલ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ નિકાયના નામ ચિન્હ શરીરવર્ણ વસ્ત્રવર્ણ ૧ નિકાય. ચૂડામણિ કૃષ્ણ રક્ત ૨ નિકાય સર્પ ગૌર નીલ ૩ નિકાય ગરૂડ કંચન ૪ નિકાય વજ પ નિકાય કલશ નીલ ૬ નિકાય નીલ ૭ નિકાય અશ્વ ગૌર ૮ નિકાય ગજ કંચન શ્વેત ૯ નિકાય મચ્છ નીલા સંધ્યારાગ ૧૦ નિકાય શરાવસંપુટ કંચન શ્વેત એ પ્રકારે ઉત્તરનિકાયના દસ ભુવનપતિના ઇંદ્રોના ચિન્હો તથા શરીરના વર્ગો તથા વસ્ત્રના વર્ષો વિગેરે કહ્યા. હવે વ્યંતર દેવતાના દંડકના ભુવન તિરચ્છા લોકને વિષે અસંખ્યાતા રહેલા છે. માટે વ્યંતર દેવતાના ભુવન અસંખ્યાતા જાણવા. એ પ્રકારે વ્યંતર દેવતાના ભુવનો કહ્યા. હવે જયોતિષોના ભવનોના પાંચ ભેદ નીચે મુજબ બતાવે છે તેમાં પ્રથમ ચંદ્રમાંના પાંચ ભેદ બતાવે છે. ૧ જંબુદ્વીપમાં ૨ બે ચંદ્રમાં છે. ૨ લવણ સમુદ્રમાં ૪ ચાર ચંદ્રમાં છે. ૩ ઘાતકી ખંડમાં ૧૨ બાર ચંદ્રમાં છે. ૪ કાલોદધિમા ૪૨ બેતાલીશ ચંદ્રમા છે. ૫ પુષ્કરાદ્ધમાં ૭૨ બોંતેર ચંદ્રમાં છે. એવી રીતે એ સર્વે મલી અઢી દ્વિપમાં ૧૩૨ ચંદ્રમાં થયા, તે ચર કહેતા તમામ ફરતા છે, અને અઢીદ્વિપની બહાર અસંખ્યાતા દ્વિપ 96 For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સમુદ્રો છે, તેમાં અસંખ્યાતા ચંદ્રમાં છે, તે સ્થિર છે, ફરતા નથી, એવી રીતે અસંખ્ય યોજનના દ્વિપ સમુદ્રમાં અસંખ્યાતા ચંદ્રો જાણવા. હવે ચંદ્રમાના વિમાનનું પ્રમાણ બતાવે છે. એક જોજનના ૬૧ એકસઠ ભાગ કરીયે, એવા પ૬ છપ્પન ભાગ ચંદ્રમાંનું વિમાન લાંબુ પહોલું છે અને ઉંચપણામાં ૨૮ અઠાવીશ ભાગ ઉંચપણે છે, અને તેની પરિધિ ત્રણગણી કહેલી છે. ને ચંદ્રમાના ભુવનને વિમાનને ૧૬000 સોળ હજાર દેવતા ઉપાડે છે. પૂર્વ દિશાને વિષે ૪૦૦૦ હજાર દેવતા સિંહના રૂપે ઉપાડે છે. દક્ષિણ દિશાને વિષે ૪૦૦૦ હજાર દેવતા હાથીના રૂપે ઉપાડે છે. પશ્ચિમ દિશાને વિષે ૪૦૦૦ હજાર દેવતા વૃષભના રૂપે ઉપાડે છે. ઉત્તર દિશાને વિષે ૪૦૦૦ હજાર દેવતા ઘોડાને રૂપે ઉપાડે છે. એવી રીતે ચારે દિશાના મલીને ૧૬ સોળ હજાર દેવતા ચંદ્રમાના વિમાનને ઉપાડે છે, તે ચંદ્રમાંનું વિમાન મેરૂપર્વતની સંભૂતેલા પૃથ્વી થકી ૮૮૦ આઠસો એંશી યોજન ઉંચુ છે. બીજું ભુવનદ્વાર સૂર્યનું છે. તે તમામ ચંદ્રમાના પેઠે જાણવું વિશેષમાં ૬૧ એકસઠ ભાગ એક યોજનના કરવા, તેમાંથી ૪૮ અડતાલીશ ભાગ સૂર્યનું વિમાન-લાંબુ પોહોળુ છે, અને ૨૪ ભાગ ઉંચાણે છે, તેની પરિધી ત્રણગણી અધિક છે, તે સૂર્યના વિમાનને ચંદ્રમાના વિમાનનાં જ પેઠે ચારે દિશામાં ૧૬૦૦૦ સોલ હજાર દેવતા ઉપાડે છે, સૂર્યનું વિમાન મેરૂપર્વતની સંભૂતેલા પૃથ્વી થકી ૮૦૦ આઠસો યોજન ઉંચું છે. ત્રીજા ગ્રહોના વિમાનનું પ્રમાણ બતાવે છે. ચંદ્રમાંના એક વિમાનના પાછળ ૮૮ અઠયાશી ગ્રહોના વિમાન હોય છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ * તે ગ્રહોનું વિમાન ૨ બે ગાઉ લાંબુ-પોહોળું હોય છે. અને ૧ ગાઉ ઉંચપણે હોય છે, તેની પરિધિ ત્રણગણી કહેલી છે, તે ગ્રહના વિમાનને ૮૦૦૦ આઠ હજાર દેવતા ઉપાડે છે. પૂર્વ દિશાને વિષે ૨ હજાર દેવતા સિંહનેરૂપે ઉપાડે છે. દક્ષિણ દિશાને વિષે ર હજાર દેવતા હાથીનેરૂપે ઉપાડે છે. પશ્ચિમ દિશાને વિષે ર હજાર દેવતા વૃષભને રૂપે ઉપાડે છે. ઉત્તર દિશાને વિષે ૨ હજાર દેવતા ઘોડાનેરૂપે ઉપાડે છે. તે ગ્રહોના વૈમાનો મેરૂપર્વતની સંભૂતેલા પૃથ્વીથકી ઉંચા ૮૮૮ આઠસો અઠક્યાશી યોજથી ૯૦૦ નવસો યોજન સુધી ઉંચા છે. હવે ચોથું નક્ષત્ર દ્વાર કહે છે. ચંદ્રમાના એક વિમાનના પાછળ નક્ષત્રના ૨૮ અઠયાવીશ વિમાન હોય છે, નક્ષત્રનું વિમાન એક ગાઉ લાંબુ-પોહોળું હોય છે અને અડધો ગાઉ ઉંચુ હોય છે, તેની પરિધિ ત્રણગણી હોય છે, તે નક્ષત્રના વિમાન મેરૂ પર્વતની સંભૂતલા થકી ૮૮૪ આઠસો ચોરાશી યોજન ઉંચા હોય છે અને ચાર ૪ હજાર દેવતાઓ ઉપાડે છે. પૂર્વ દિશામાં એક હજાર દેવતા સિંહના રૂપે ઉપાડે છે. દક્ષિણ દિશામાં એક હજારદેવતા હાથીનેરૂપે ઉપાડે છે. પશ્ચિમ દિશામાં એક હજારદેવતા વૃષભનેરૂપે ઉપાડે છે. ઉત્તર દિશામાં એક હજાર દેવતા ઘોડાનેરૂપે ઉપાડે છે. હવે ચંદ્રમાના વિમાન પાછળ ૬૬૯૭૫ કોડાકોડી તારાના વિમાનો હોય, તારાનું વિમાન અડધો ગાઉ લાંબુ તથા પોહળુ હોય છે. અને પા ગાઉ ઉંચપણે હોય છે, તેની પરિધિ ત્રણગણી હોય છે, તે તારાના વિમાન મેરૂપર્વતની સંભૂતલ પૃથ્વી થકી ૭૯૦ સાતસો ને નેવુ યોજન ઉંચા હોય છે અને તારાને વિમાનને ૨000 બે હજાર દેવતા ઉપાડે છે. પૂર્વ દિશામાં પ૦૦ દેવતા સિંહના રૂપે ઉપાડે છે. ૮૧ ભાગ-૫ ફર્મા-૭ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ દક્ષિણ દિશામાં ૫૦૦ દેવતા હાથીના રૂપે ઉપાડે છે. પશ્ચિમ દિશામાં ૫૦૦ દેવતા વૃષભના રૂપે ઉપાડે છે. ઉત્તર દિશામાં પ૦૦ દેવતા ઘોડાના રૂપે ઉપાડે છે. એવી રીતે પાંચ પ્રકારે જયોતિષિના ભેદ કહ્યા, તેમાંઅઢીદ્વિપના તમામ ચર કહેતા ફરતા છે, અને અઢીદ્વિપ બહારના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તારા, સ્થિર છે. હવે વૈમાનિક દેવોના ભવનના ત્રણ ભેદ છે, તે નીચે મુજબ બતાવે છે. તેમાં પ્રથમ બાર દેવલોકવાલાની વિમાનની વિગેરે હકીકત કહે છે. દેવલોક નામ ઇંદ્ર ચિન્હ વિમાન સંખ્યા પાથડા ૧. સૌધર્મ સૌધર્મ મૃગ ૩૨૦OOOO_) ૨. ઈશાન ઈશાન મહિષ ૨૮00000 | * ૩. સનકુમાર સનકુમાર વરાહ ૧૨૦OO૦૦ ૪. માહેંદ્ર માહેંદ્ર સિંહ ૮૦OOOO | ૫. બ્રહ્મ બ્રહ્મદ્ર બોકડો ૪૦૦૦૦૦ ૬. લાંતક લાંતક ડેડક. ૫૦૦૦૦ ૭. મહાશુક્ર મહાશુક્ર અશ્વ ૪૦૦૦૦ ૮. સહસ્ત્રાર સહસ્રાવ ગજ ૬૦૦૦ ૯. આનત આનત ભુજંગ ૧૦. પ્રાણત પ્રાણત ખડગી ૨00 / - ૧૧. આરણ આરણ વૃષભ ૧૨. અય્યત અય્યત મેંઢો એવી રીતે બાર દેવલોકના વિમાન ૮૪ લાખ ૯૬ હજાર ૭૦૦ કુલ વિમાન થયા. રે ૧૨ ૨૦૦ ) ૨OO ૧૫૦ ) ૧૫૦ / For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તે બાર દેવલોકના ઈંદ્રો દસ કહ્યા છે, કારણ કે નવમા તથા દસમા દેવલોકનો એક જ ઇંદ્ર છે, તથા અગ્યારમાં બારમા દેવલોકનો એક જ ઇંદ્ર કહેલ છે. માટે કુલ ૧૦ ઇંદ્ર થયા. અને કુલ પાથડા પર બાવન બાર દેવલોકના મલીન થયા, હવે બીજા ભેદમાં નવરૈવેયકને વિષે ૩૧૮ વિમાન છે. તેમાં પહેલી રૈવેયકત્રિકમાં ૧૧૧ એકસો અગીયાર વિમાન છે, બીજી રૈવેયકત્રિકમાં ૧૦૭ એકસો સાત વિમાન છે. ત્રીજી રૈવેયકત્રિાકમાં ૧૦૦ એકસો વિમાન છે. એવી રીતે ૩૧૮ ત્રણસો અઢાર વિમાન થયા. તથા નવ રૈવેયકને વિષે પાથડા પણ ૯ નવ છે, ત્યાં કોઇ ઇંદ્ર નથી. પોતે જ ઇંદ્ર સ્વામી છે. એવીરીતે નવરૈવેયકનું ભુવનદ્વાર કહ્યું, હવે ત્રીજો ભેદ પાંચ અનુત્તર વિમાનનો બતાવે છે, પાંચ અનુત્તર વિમાનને વિષે વિમાન પ પાંચ છે, અને તે પાંચે અનુત્તર વિમાનમાં પાથડો ૧ એકજ છે. અને તિહાં ઇંદ્ર નથી, પરંતુ પોતે જ સ્વામિ-ઇંદ્ર છે, એવી રીતે વૈમાનિક દેવતાના ભુવન દ્વાર કહ્યા, સર્વે વૈમાનિક દેવતાના ભુવન કુલ ૮૪ ૯૭૦૨૩ ચોરાશીલાખ સત્તાણું હજાર અને ગ્રેવશ થયા, અને વૈમાનિક દેવતાના કુલ પાથડા ૬૨ થયા, એવીરીતે વૈમાનિક દેવતાનું ભુવનદ્વાર કહ્યું, વ્યંતરના ભુવન તથા જયોતિષિના વિમાન વર્જીને બાકી ઉર્ધ્વલોક તથા અપોલોક તથા તિછલોકને વિષે શાશ્વતા મંદિરો ૮૬૯૭૫૩૪ છે, એટલા દહેરાસરજી સદા કાળે છે. તેની આદિ પણ નથી અને અંત પણ નથી. તે દેહરાસરજી મધ્યે કુલ શાશ્વતી પ્રતિમા ૮૩. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૫૪૨૫૫૨૫૫૪૦ છે, તેની વિગત નીચે મુજબ છે. પ્રથમ અધોલોકમાં દસ પ્રકારના ભુવનપતિ માંહે દસનિકાયના વીશ ઇંદ્ર છે, તેના ભુવન ૭૭૨૦૦૦૦૦ છે. તે એક ભુવનમાં એક એક દેરાસરજી શાશ્વત છે, એટલે ૭૭૨૦૦૦૦૦ દેહરાસરજી શાશ્વતા થયા, તે એક એક દહેરાસરજીમાં ૧૮૦ પ્રતિમાજી શાશ્વતી છે, એટલે સર્વ પ્રતિમાજી મલીને ૧૩૮૯૬000000 પ્રતિમાજી છે. એવી રીતે ભુવન પતિમાં દેરાસરજી તથા પ્રતિમાજીની સંખ્યા કહી. હવે બીજા ઉર્ધ્વલોકમાં, વૈમાનિક દેવતાના વિમાનને વિષે, પહેલા દેવલોકથી માંડીને યાવત પાંચ અનુત્તર વિમાન સુધી, કુલ વિમાન ૮૪૯૭૦૨૩ છે, તે એકેક વિમાનને વિષે, એક એક દેરાસરજી શાશ્વત છે, એટલે ૮૪૯૭૦૨૩ દેરાસરજી થયા, તે એકેક દેરાસરજીમાં, ૧૮૦ શાશ્વતી પ્રતિમાજી છે, અને સર્વે પ્રતિમાજી મલીને ૧૫૨૯૪૬૪૧૪૦ પ્રતિમાજી છે, એવી રીતે બાર દેવલોકે તથા નવરૈવેયકે તથા પાંચ અનુત્તર વિમાને પ્રતિમાજી તથા દેરાસરજીની સંખ્યા કહી. હવે ત્રીજા તિથ્ય લોક માંહે. જંબુદ્વિપથી માંડીને રૂચકદ્વિપ લગે શાશ્વતા દેરાસરજી પ૧૧ છે, તેની વિગત નીચે મુજબ છે, વૈતાઢયપર્વત ૧૭૦ છે, તે ઉપર દેરાસરજી એક એક હોવાથી દેહરાસરજી પણ ૧૭૦ છે, તે એક એક દેરાસરજી મધ્યે જિન પ્રતિમાજી ૧૨૦ છે, એટલે કુલ પ્રતિમાજી ૨૦૪૦૦ વીશ હજાર અને ચારસો છે. વર્ષધર પર્વત ૩૦ ત્રીશ છે, તે પ્રત્યેક ઉપર એક એક દેરાસરજી હોવાથી દેરાસરજી પણ ૩૦ છે, અને એક એક દેરાસરજીમાં જિન પ્રતિમાજી ૧૨૦ છે, તેથી કુલ પ્રતિમાજી ૩૬૦૦ છત્રીસો છે. ક્રોધમવૃક્ષ ૧૦ છે, તેના ઉપર એક એક દેરાસરજી હોવાથી ૧૦ દહેરાસરજી છે, અને એક એક દેરાસરજીમાં ૧૨૦ જિન For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પ્રતિમાજી છે, તેથી કુલ પ્રતિમાજી ૧૨૦૦ બારસો છે. ગજદતા પર્વત ૨૦ છે, તે પ્રત્યેક પર્વત ઉપર એક એક દેરાસરજી હોવાથી ૨૦ દેરાસરજી છે, અને એક એક દેરાસરજીમાં ૧૨૦ જિનપ્રતિમાજી છે, તેથી કુલ પ્રતિમાજી ૨૪00 ચોવિશસો છે. ક્રોધમ પર્વત ૮૦ એંશી છે, તે દરેકના ઉપર એક એક પ્રમાણે જૈન મંદિર પણ ૮૦ છે, તે એક એક દેરાસરજીને વિષે ૧૨૦ જિનપ્રતિમાજી છે, તેથી કુલ પ્રતિમાજી ૯૬૦૦ છ— સો છે, વક્ષસ્કાર પર્વત ૮૦ એંશી છે, તે એક એકના ઉપર દેરાસરજી એક એક હોવાથી દેરાસરજી પણ ૮૦ છે, એક એક દેરાસરજીમાં જિન પ્રતિમાજી ૧૨૦ છે, તેથી કુલ પ્રતિમાજી ૯૬૦૦ છ—સો થયા, મેરૂપર્વત ૫ પાંચ છે, અને એક એક મેરૂપર્વત ઉપર ૧૭ દેરાસરજી હોવાથી કુલ ૮૫ પંચાશી દેરાસરજી થયા, એક એક દેરાસરજીમાં ૧૨૦ જિનપ્રતિમાજી છે, તેથી કુલ પ્રતિમાજી ૧૦૨૦૦ દસ હજાર અને બસો છે. ઇષકાર પર્વત જ છે, તે દરેકના ઉપર એક એક દેરાસરજી હોવાથી જિનમંદિર પણ ૪ ચાર છે, અને એક એક દેરાસરજીમાં જિનપ્રતિમાજી ૧૨૦ છે, તેથી કુલ પ્રતિમાજી ૪૮૦ ચારસોને એંશી માનુષ્યોત્તર પર્વત ૧ એક છે, તેના ઉપર દેરાસરજી ૪ ચાર છે, એક એક દેરાસરજીમાં પ્રતિમાજી ૧૨૦ હોવાથી કુલ જિના પ્રતિમાજી ૪૮૦ ચારસોને અંશી છે, નંદીશ્વરદ્વીપ ઉપર દેરાસરજી ૨૦ વીશ છે, અને એક એક દેરાસરજીમાં જિનપ્રતિમાજી ૧૨૪ છે, તેથી કુલ જિનપ્રતિમાજી ૨૪૮૦ ચોવીશો એંશી છે. કુંડલપર્વત એક છે, તેના ઉપર દેરાસરજી ૪ ચાર છે, એક એક દેરાસરજીમાં જિનપ્રતિમાજી ૧૨૦ છે, તેથી કુલ જિનપ્રતિમાજી For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૪૮૦ ચારસોને એંશી છે. રૂચક પર્વત ૧ એક છે, તેના ઉપર દેરાસરજી ૪ ચાર છે, એક એક દેરાસરજીમાં જિનપ્રતિમા ૧૨૦ હોવાથી કુલ પ્રતિમાજી ૪૮૦ ચારસોને એંશી છે. એવી રીતેબાર બોલ તિસ્કૃલોકમાં છે, તેને વિષે શાશ્વતા દેરાસરજી પ૧૧ છે, તેને વિષે કુલ જિનપ્રતિમાજી ૬૧૪૦૦ છે, એવી રીતે તિષ્ણુલોકમાં દહેરાસરજી તથા પ્રતિમાજીનો વિચાર કહ્યો, એવી રીતે ત્રણ લોકને વિષે કુલ શાશ્વતા દેરાસરજી ૮૬૬૯૭પ૩૪ છે, તેને વિષે કુલ જિનપ્રતિમાજી ૧૫૪૨૫૫૨૫૫૪૦ છે, તે ઉપરાંત વ્યંતર દેવતાના અસંખ્ય ભુવન છે, તેથી તેમાં અસંખ્ય દેરાસરજી છે, અને તેને વિષે અસંખ્ય જિનપ્રતિમાજી છે, વળી જ્યોતિષિના અસંખ્ય દેરાસરજીને વિષે અસંખ્ય પ્રતિમાજી છે, એવી રીતે શાશ્વતા દેરાસરજી તથા શાશ્વતી પ્રતિમાજી કહા તેમને વંદન કર્યાથી અનંતાભવના પાપ નાશ થાય છે, એવી રીતે ભુવનદ્વાર કહ્યું. હવે છવીસમા વિરહદ્વારના ભેદ બતાવે છે. સમુશ્ચયગતિ ચાર ને વિરહકાલ ૧૨ મુહૂર્તનો હોય છે, તેમાં ક્યા કયા દંડકવાળાને કેટલો કેટલો વિરહકાલ હોય છે, તે નીચે મુજબ બતાવે છે, સાત નરકના દંડકને વિષે જઘન્ય એક સમયનો, અને ઉત્કૃષ્ટ ૬ માસનો વિરહકાલ હોય છે, તેનું વિવરણ કરી બતાવે છે, પ્રથમ નરકે-જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો વિરહકાલ બીજી નરકે-સાત ૭ દિવસનો વિરહકાલ છે, ત્રીજી નરકે-૧૫ દિવસનો વિરહકાલ છે, ચોથી નરકે-૧ માસનો વિરહકાલ છે, પાંચમી નરકે-૨ માસનો વિરહકાલ છે. ( ૮૬ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ છઠ્ઠી નરકે-૪ માસનો વિરહકાલ છે, સાતમી નરકે-૬ છ માસનો વિરહકાલ છે, એવી રીતે સાત નરકનો વિરહકાલ કહ્યો, દસ પ્રકારના દસ ભવનપતિનો વિરહકાલ જઘન્ય ૧ એક સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો છે. પૃથ્વીકાયને વિરહકાલ નથી. અપકાયને વિરહકાલ નથી. તેઉકાયને વિરહકાલ નથી. વાઉકાયને વિરહકાલ નથી. વનસ્પતિકાયને વિરહકાલ નથી. બેઇદ્રિયને જઘન્ય ૧ સમયનો અને ઉત્કૃષ્ટ ૧ મુહૂર્તનો વિરહકાલ છે, તેઇંદ્રિયને જઘન્ય ૧ સમયનો અને ઉત્કૃષ્ટ ૧ મુહૂર્તનો વિરહકાલ છે. ચૌરિંદ્રિયને જઘન્ય ૧ સમયનો અને ઉત્કૃષ્ટ ૧ મુહૂર્તનો વિરહકાલ છે. - સંમૂછિમ તિર્યંચ પંચેંદ્રિયનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ ચોવિશ મુહૂર્તનો વિરહકાલ છે, ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્તનો વિરહકાલ છે. એ પ્રમાણે તિર્યંચ પંચેંદ્રિયના બે ભેદ કહ્યા, સંમૂચ્છિક મનુષ્યનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો વિરહકાલ છે, ગર્ભજ મનુષ્યનો જઘન્ય ૧ એક સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્તનો વિરહકાલ છે. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ એવી રીતે મનુષ્યના બે ભેદ થયા, વાણવ્યંતરનો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો વિરલકાલ છે. જ્યોતિષિનો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો વિરહકાલ છે. વૈમાનિક દેવતાનો વિરહકાલ જઘન્ય એક સમયનો છે, અને ઉત્કૃષ્ટ નીચે મુજબ બતાવે છે. પહેલે-બીજે દેવલોકે ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો વિરહકાલ છે, ત્રીજે દેવલોકે ઉત્કૃષ્ટ વિરહકાલ ૯ નવ દિવસ અને ૨૦ મુહૂર્તનો છે. ચોથે દેવલોક ઉત્કૃષ્ટ વિરહકાલ ૧૨ બાર દિવસ અને ૧૦ મુહૂર્તનો છે. પાંચમે દેવલોકે ઉત્કૃષ્ટ વિરહકાલ ૨૨ દિવસનો છે. છ9 દેવલોકે ઉત્કૃષ્ટ વિરહકાલ ૪૫ દિવસનો છે. સાતમેં દેવલોકે ઉત્કૃષ્ટ વિરહકાલ ૮૦ દિવસનો છે. આઠમે દેવલોકે ઉત્કૃષ્ટ વિરહકાલ ૧૦૦ દિવસનો છે. નવમે દસમે દેવલોકે વિરહકાલ સંખ્યાતા માસનો છે. અગ્યારમે બારમે દેવલોકે વિરહકાલ સંખ્યાતા વર્ષનો છે. પ્રથમ રૈવેયકત્રિકે ઉત્કૃષ્ટ વિરહકાલ સંખ્યાતા હજાર વર્ષનો છે. ત્રીજી રૈવેયકત્રિકે ઉત્કૃષ્ટ વિરહકાલ સંખ્યાતા લાખ વર્ષનો છે. ચાર અનુત્તર વિમાનને વિષે ઉત્કૃષ્ટ વિરહકાલ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનો છે, સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે ઉત્કૃષ્ટ વિરહકાલ પલ્યોપમના સંખ્યાતા ભાગનો છે. એ પ્રકારે વિરહદ્વાર કહ્યું, M ૮૮ ८८ w For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હવે સત્તાવીસમું ગુણસ્થાન દ્વાર બતાવે છે. ગુણસ્થાનો ૧૪ છે તેની વિગત નીચે મુજબ છે. ૧. મિથ્યાત્વ ગુણસ્થાન ૮. અપૂર્વકરણ ગુણસ્થાન ૨. સાસ્વાદન ગુણસ્થાન ૯. અનિવૃત્તિનાદર ગુણસ્થાન ૩. મિશ્ર ગુણસ્થાન ૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન ૪. અવિરતિ સમ્યક્ટ્રષ્ટિ ગુણસ્થાન ૧૧. ઉપશાંતમોહ ગુણસ્થાન પ. દેશવિરતિ ગુણસ્થાન ૧૨. ક્ષીણમોહ ગુણસ્થાન ૬. પ્રમત્ત ગુણસ્થાન ૧૩. સયોગીકેવલી ગુણસ્થાન ૭ અપ્રમત્ત ગુણસ્થાન ૧૪ અયોગીકેવલી ગુણસ્થાન એ પ્રકારે ચૌદ ગુણસ્થાન કહ્યા, હવે કયા કયા દંડકવાળાને કેટલાં કેટલાં ગુણસ્થાન હોય છે, તે બતાવે છે. સાત નરકના દંડકવાળાને પ્રથમના ૪ ચાર ગુણસ્થાનકો થાય છે. દસભુવનપતિના દસ દંડકવાળાને પ્રથમના ૪ ગુણ સ્થાનો હોય પૃથ્વીકાયને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. અપકાયને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. તેઉકાયને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. વાઉકાયને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. વનસ્પતિકાયને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. બેઇંદ્રિયને પ્રથમના બે ગુણસ્થાનો હોય છે. તેઇંદ્રિયને, પ્રથમના બે ગુણસ્થાનો હોય છે. ચૌરિંદ્રિયને પ્રથમના બે ગુણસ્થાનો હોય છે. સંમૂચ્છિમ તિર્યંચ પંચંદ્રિયને પ્રથમના બે ગુણ સ્થાનો હોય છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયને પ્રથમથી પાંચ ગુણસ્થાનો છે. એવી રીતે તિર્યંચ પંચેંદ્રિયના બે ભેદકહ્યા. સંમૂચ્છિમ મનુષ્યને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. ગર્ભજ મનુષ્યને ૧૪ ગુણસ્થાનો હોય છે. એવી રીતે મનુષ્યના બે ભેદ કહ્યા. વાણવ્યંતરને પ્રથમના ૪-ગુણસ્થાનો હોય છે. જ્યોતિષિને પ્રથમના ૪-ગુણસ્થાનો હોય છે. વૈમાનિકના બે ભેદ નીચે મુજબ બતાવે છે. બાર દેવલોક તથા નવ રૈવેયકના દેવતાને પ્રથમના ૪, ગુણસ્થાનો હોય છે. પાંચ અનુત્તર વિમાનના દેવોને એક જ અવિરતિ ગુણસ્થાન હોય છે. હવે અઠ્ઠાવીસમું દસ પ્રકારના પ્રાણનું દ્વાર બતાવે છે. ૧. સ્પર્શેદ્રિ ૪ ચક્ષુઇંદ્રિ, ૭. વચનબલ ૧૦ આયુષ્ય ૨. રસેંદ્રિ. ૫ શ્રોતેંદ્રિ ૮. કાયબલ. ૩. ધ્રાણેન્દ્રિ. ૬. મનબલ. ૯. શ્વાસોશ્વાસ એ પ્રમાણે દસ પ્રાણ હોય છે. હવે કયા દંડકવાળાને કયા પ્રાણ હોય છે, તે નીચે મુજબ બતાવે સાત નરકના દંડકને ૧૦ પ્રાણ હોય છે. દસ ભુવનપતિના દંડકને ૧૦ પ્રાણ હોય છે. પૃથ્વીકાયને ૧ સ્પર્શેદ્રિ ૨. કાયબળ ૩. શ્વાસોશ્વાસ ૪. આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે. અપકાયને ૧ સ્પર્શેદ્રિ ૨. કાયબળ, ૩. શ્વાસોશ્વાસ, ૪. આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ - તેઉકાયને ૧ સ્પર્શેદ્રિ ર. કાયબળ, ૩ શ્વાસોશ્વાસ, ૩. આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે. વાઉકાયને ૧. સ્પર્શેન્દ્રિ. ૨ કાયબલ ૩. શ્વાસોશ્વાસ ૪. આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે. વનસ્પતિકાયને. ૧ સ્પર્શેદ્રિ ૨. કાયબલ ૩. શ્વાસોશ્વાસ ૪. આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે. બેઇંદ્રિયને ૧ સ્પર્શેન્દ્રિ. ૨ રસેંદ્રિ. ૩. વચનબળ ૪ કાયબળ. ૫, શ્વાસોશ્વાસ, ૬ આયુષ્ય. એ છ પ્રાણ હોય છે. તે ઇંદ્રિયને ૧. સ્પર્શેન્દ્રિ. ૨. રસેંદ્રિ, ૩. ધ્રાણેદ્રિ. ૪. વચનબળ. ૫ કાયબલ ૬. શ્વાસોશ્વાસ. ૭. આયુષ્ય. એ સાત પ્રાણ હોય છે. ચૌરિંદ્રિયને ૧. સ્પર્શેદ્રિ ૨. રસેંદ્રિ. ૩. પ્રાણેદ્રિ. ૪. ચક્ષુઇંદ્રિય, ૫. વચનબળ, ૬ કાયબળ, ૭. શ્વાસોશ્વાસ, ૮. આયુષ્ય, એ આઠ પ્રાણ હોય છે. સંમૂચ્છિમ તિર્યંચ પંચેદ્રિયને ૧. સ્પર્શદ્ધિ ૨. રસેંદ્રિ. ૩ ધ્રાણેન્દ્રિ, ૪ ચક્ષુઇંદ્રિ. ૫. શ્રોતેંદ્રિ, ૬. વચન બળ, ૭ કાયબળ, ૮ શ્વાસોશ્વાસ, ૯ આયુષ્ય એ નવ ૯ પ્રાણ હોય છે. ગર્ભજ તિર્યંચ પંચંદ્રિને ૧૦ દસ પ્રાણ હોય છે. એવી રીતે તિર્યંચ પચેંદ્રિયના બે ભેદ થયા. સંમૂચ્છિમ મનુષ્યને, સાત અથવા આઠ પ્રાણ હોય છે. ૧ સ્પર્શેન્દ્રિ, ૨ રસેંદ્રિ, ૩ ઘાણંદ્રિ ૪. ચક્ષુઇંદ્ર, ૫ શ્રોતેંદ્રિ, ૬ કાયબલ, ૭ શ્વાસોશ્વાસ, ૮ આયુષ્ય એ આઠ પ્રાણ હોય છે. ગર્ભજ મનુષ્યને. ૧૦ દસ પ્રાણ હોય છે, એવી રીતે મનુષ્યના બેભેદ થયા. વાણવ્યંતરને ૧૦ દસ પ્રાણ હોય છે. જ્યોતિષિને ૧૦ દસ પ્રાણ હોય છે. M૯૧ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ વૈમાનિકને ૧૦ દસ પ્રાણ હોય છે. એવીરીતે પ્રાણ દ્વાર કહ્યું. હવે ઓગણત્રીસમું. સંયતી દ્વારા નીચે મુજબ બતાવે છે. તે સંયતીદ્વારના આઠ ભેદ છે. ૧. સંયતી. અસંયતી સંયતાસંયતી ૨. વતિ. અવૃતિ વતાવતી. ૩. પચ્ચખાણી અપચ્ચખાણી પચ્ચખાણીઅપચ્ચખાણી ૪. પડિયા બાલા બાલાપડીયા ૫. સંવડા અસંવડા સંવુડાસંવડા ૬. જાગરા ય્યતા ટુતા જાગરા ૭. ધમિયા અધમિયા ધમ્મા પમ્પિયા, ૮. ધમ્મવિવસાઈયા. અધમ્મવિવસાઇયા ધમ્માધમ્મવિવસિયા એવી રીતે આઠ ભેદ કહ્યા છે, પરંતુ એક એકના ઉપરોક્ત ત્રણ ત્રણ ભેદ સમજવાના છે. હવે એક એક દંડકને વિષે સંયતીના કેટલા ભેદ હોય છે તે દેખાડે છે. સાતનરકને વિષે સંયતીના આઠ ભેદ નીચે મુજબ હોય છે. ૧. અસંયતી, ૩. અધમ્બિયા, ૫. અપચ્ચખાણી, ૭ શ્રુતા, ૨. બાલા, ૪ અવૃતિ, ૬, અસંવડા, ૮. અધમ્મવિવસિયા, એવી રીતે આઠ ભેદ હોય છે. દસ પ્રકારના દસ ભુવનપતિને વિષે પણ ૧. અસંયતી, ૨. અવૃત્તિ, ૩. અપચ્ચખાણી, ૪. બાલા, ૫. અસંવડા, ૬. શ્રુતા, ૭ અધમિયા. ૮. અધમ્મવિવસિયા, એ આઠ ભેદ હોય છે. પૃથ્વીકાયના દંડકને વિષે, એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા, અપકાયને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા, ૯૨ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તેઉકાયને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા, વાઉકાયને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા, વનસ્પતિકાયને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા. બેઇંદ્રિને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા. તે ઇદ્રિને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા. ચૌરિદ્રિને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા. સંમૂચ્છિમ તિર્યંચ પંચેદ્રિને વિષે. બે ભેદ નીચે મુજબ છે. ૧. અસંયતી. ૨. અસંયતાસંતી. સંમૂચ્છિમ મનુષ્યને વિષે ઉપરોક્ત નારકીના પેઠે આઠ ભેદ જાણવા. ગર્ભજ મનુષ્યને વિષે આઠ ભેદ સમગ્ર પ્રકારે પ્રાપ્ત થાય છે. આહારદ્વાર સાત નારકાવાળાને ૧ ઓજાઆહાર, ૨ લોમાઆહાર એ બે હોય છે. પૃથ્વીકાયને ૨ ઓજાહાર લોમાહાર હોય છે. અપકાયને ૨ ઓજાહાર લોમાકાર હોય છે. તેઉકાયને ૨ ઓજાહાર લોમાહાર હોય છે. વાઉકાયને ૨ ઓજાહાર લોમાહાર હોય છે. વનસ્પતિકાયને ૨ ઓજાહાર લોમાકાર હોય છે. બેઇંદ્રિને ૧ ઓજાહાર ૨ લોમાહાર ૩ કવલાહાર એ ત્રણ પ્રકારનો હોય છે. તે ઇંદ્રિને ૧ ઓજાહાર ૨ લોમાહાર ૩ કવલાહાર એ ત્રણ પ્રકારે હોય છે. ચૌરિદ્રિને ૧ ઓજાહાર ર લોમાહાર ૩ કવલાહાર એ ત્રણ પ્રકારે હોય છે. ન ૯૩) For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સંમૂચ્છિમ તિર્યંચ પચંદ્રિયને ઉપરોક્ત ત્રણ પ્રકારે હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેદ્રિયને ઉપરોક્ત ત્રણ પ્રકારે હોય છે. સંમૂચ્છિમ મનુષ્યને ઉપરોક્ત ત્રણ પ્રકારે હોય છે. ગર્ભજ મનુષ્યને ઉપરોક્ત ત્રણ પ્રકારે હોય છે. વાણવ્યંતરને ૧ ઓજાહાર ર લોમાહાર એ બે પ્રકારે હોય છે. જયોતિષને ૧ ઓજાહાર ૨ લોમાહાર એ બે પ્રકારે હોય છે. વૈમાનિકને ૧ ઓજાહાર ૨ લોમાહાર એ બે પ્રકારે હોય છે. એવી રીતે ત્રણ પ્રકારના આહારનું દ્વાર કહ્યું. હવે બત્રીશમું કયા દંડકવાળાને આહારની ઇચ્છા કેટલે કાળે ઉત્પન્ન થાય છે તે બતાવે છે : સાત નરકવાળાને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે. દસ ભુવનપતિના દસ દંડકવાળાને આહારની ઇચ્છા થાય છે તેના જુદા જુદા ભેદો બતાવે છે. ૧ જેનું દસ હજાર વર્ષનું આયુષ્ય હોય છે તેને ચોથ ભક્ત આહારની ઇચ્છા થાય છે. ૨ જેનું પલ્યોપમનું આયુષ્ય હોય છે તેને બે દિવસથી નવ દિવસે આહારની ઇચ્છા થાય છે. ૩ જેનું સાગરોપમનું આયુષ્ય હોય છે તેને એક હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે. ૪ જેનું સાગરોપમથી અધિક આયુષ્ય હોય છે તેને એક હજાર વર્ષથી અધિકકાળે આહારની ઈચ્છા થાય છે. પૃથ્વીકાયવાળાને સમયે સમયે આહારની ઇચ્છા થાય છે. અપકાયવાળાને સમયે સમયે આહારની ઇચ્છા થાય છે. તેઉકાયવાળાને સમયે સમયે આહારની ઇચ્છા થાય છે. ૯૪ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ વાઉકાયવાળાને સમયે સમયે આહારની ઇચ્છા થાય છે. વનસ્પતિકાયવાળાને સમયમયે આહારની ઇચ્છા થાય છે. બેઇંદ્રિયને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે. તે ઇન્દ્રિયને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે. ચૌરિંદ્રિયને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે. સંમૂચ્છિમ તિર્યંચ પંચેદ્રિયને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે. ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયને જઘન્ય એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છઠ્ઠ ભક્ત આહારની ઇચ્છા થાય છે. સંમૂચ્છિક મનુષ્યને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઈચ્છા થાય છે. ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયને જઘન્ય એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છઠ્ઠ ભક્ત આહારની ઇચ્છા થાય છે. સંમૂચ્છિમ મનુષ્યને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે. ગર્ભજ મનુષ્યને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ અઠમ ભક્ત આહારની ઈચ્છા થાય છે. વાણવ્યતરવાળાને દસ ૧૦ હજાર વર્ષના આયુષ્ય વાળાને ચોથભક્ત આહારની ઇચ્છા થાય છે. પલ્યોપમના આયુષ્યવાળાને બેથી નવ દિવસે આહારની ઈચ્છા થાય છે. જયોતિષિવાળાને જઘન્ય ઉત્કૃષ્ટ બેથી નવ દિવસે આહારની ૯૫ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ઇચ્છા ઉત્પન્ન થાય છે. વૈમાનિકવાળાને આહારની ઇચ્છા થાય તેના ભેદ બતાવે છે: ૧ જેનું પલ્યોપમનું આયુષ્ય હોય તેને બેથી નવ દિવસે આહારની ઇચ્છા થાય છે. ૨ જેનું સાગરોપમનું આયુષ્ય હોય છે તેને એક હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે. ૩ જેનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેને તેટલા હજાર વર્ષે આહારની ઇચ્છા ઉપજે છે. ૪ સર્વાર્થસિદ્ધના દેવતાનું ૩૩ સાગરોપમનું આયુષ્ય છે તેથી ૩૩ હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે. એવી રીતે આહારની ઇચ્છાદાર કહ્યું. હવે તેત્રીસમું કાયસ્થિતિનું દ્વાર બતાવે છે : ચોવીશ દંડકવાળા પોતાની કાયાને વિષે કેટલો કાળ ઉત્પન્ન થાય છે તે બતાવે છે. સાત નારકીવાળા મરીને નારકીમાં ઉત્પન્ન થાય નહિ, તેની જેટલી ભવસ્થિતિ હોય તેટલી કાયસ્થિતિ જાણવી. દસ ભુવનપતિના દંડકવાળા દેવતા મરીને દેવતા ન થાય. તેની પણ ભવસ્થિતિ કાયસ્થિતિ સમાન જાણવી. પૃથ્વીકાયની કાયસ્થિતિના બે ભેદ નીચે મુજબ બતાવે છે. ૧ સૂક્ષ્મ પૃથ્વીકાયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની જાણવી. ૨ બાદર પૃથ્વીકાયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટી સાગરોપમની છે. એવી રીતે પૃથ્વીકાયની કાયસ્થિતિ કહી. જેની જેટલી ભવસ્થિતિ હોય તેનું તેટલું આયુષ્ય જાણવું. ૯૬ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ અપકાયની કાયસ્થિતિ પૃથ્વીકાયની પેઠે જાણવી. તેઉકાયની કાયસ્થિતિ પૃથ્વીકાયના પેઠે જાણવી. વાઉકાયની કાયસ્થિતિ પૃથ્વીકાયના પેઠે જાણવી. વનસ્પતિકાયની કાયસ્થિતિના બે ભેદ નીચે મુજબ બતાવે છે. ૧ પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સીત્તેર કોટાકોટી સાગરોપમની જાણવી. સાધારણ વનસ્પતિકાયની કાયસ્થિતિ નીચે મુજબ છે, ૧ સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ જઘન્ય એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્ય અવસર્પિણી કાળ સુધીની એટલે ચૌદ રાજલોક પ્રમાણે અસંખ્યલોક કલ્પવા, તેમાં જેટલી આકાશપ્રદેશ છે તેટલી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ સુધી રહે. ૨ બાદર નિગોદની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરોપમની છે. ૩ સૂક્ષ્મ નિગોદ બાદર નિગોદપણે રહે તો કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતો કાલ, તે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી એટલે અઢી પુદ્ગલપરાવર્તનકાલ સુધી રહે. ૪ સૂક્ષ્મ નિગોદ તથા બાદર નિગોદ પ્રત્યેક થઈને કાયસ્થિતિયે રહે તો અસંખ્યાતા પુદ્ગલપરાવર્તન હોય. અંગુલના અસંખ્ય ભાગના ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા પુદ્ગલપરાવર્તન જાણવા. એવી રીતે સાધારણ વનસ્પતિકાયની વ્યવહાર રાશીની કાયસ્થિતિ કહી. એવી રીતે સાધારણ વનસ્પતિકાયની વ્યવહારરાશીની કાયસ્થિતિ કહી. એવી રીતે વનસ્પતિકાયની કાયસ્થિતિ કહી. - ૯૭ ભાગ-૫ ફ-૮ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ બે ઇંદ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા વર્ષની હોય છે. તે ઇન્દ્રિયની કાયસ્થતિ સંખ્યાતા દિવસની હોય છે. ચૌરિદ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા માસની હોય છે. તિર્યંચ પંચેદ્રિયની કાયસ્થિતિ સાત આઠ ભવની હોય છે. મનુષ્યની કાયસ્થિતિ સાત આઠ ભવની હોય છે. વાણવ્યંતરની કાયસ્થિતિ વ્યતર મરીને વ્યતર ન થાય. ભવસ્થિતિ જેટલી કાયસ્થિતિ. જયોતિષિ મરીને જ્યોતિષિદેવ ન થાય ભવસ્થિતિ જેટલી કાયસ્થિતિ. વૈમાનિક મરીને વૈમાનિકપણું ન પામે. ભવસ્થિતિ જેટલી કાયસ્થિતિ. એવી રીતે કાયસ્થિતિ કહી. હવે ચોત્રીશ યોનિદ્વાર બતાવે છે. ચૌદ રાજલોકમાં ૮૪ ચોરાશી લાખ જીવાયોનિ છે, તેમાં કયા દંડકમાં કેટલી યોનિ છે તે બતાવે છે : સાત નરકને વિષે ૪ ચાર લાખ જીવાયોનિ છે. દસ પ્રકારના દસ ભુવનપતિના ૧૦ દસ દંડકમાં, ૧ એક વાણવ્યંતરમાં તથા ૧ એક જ્યોતષિમાં, તથા ૧ એક વૈમાનિકના દંડકમાં, એમ કુલ ૧૩ તેર દંડકમાં ૪ ચાર લાખ જીવાયોનિ છે. પૃથ્વીકાયને વિષે ૭ લાખ જીવાયોનિ છે. અપકાયને વિષે ૭ લાખ જીવાયોનિ છે. તેઉકાયને વિષે ૭ લાખ જીવાયોનિ છે. વાઉકાયને વિષે ૭ લાખ જીવાયોનિ છે. વનસ્પતિકાયના બે ભેદમાં, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિ કાયમાં જીવાયોનિ છે. M૯૮) For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સાધારણ વનસ્પતિકાયને વિષે ૧૪ લાખ જીવાયોનિ છે. બન્નેની ૨૪ લાખ જીવાયોનિ છે. બેઇંદ્રિયને વિષે ૨ લાખ જીવાયોનિ છે. તેઇદ્રિયને બે લાખ જીવાયોનિ છે. ચૌરિદ્રિયને વિષે બે લાખ જીવાયોનિ છે. તિર્યંચ પંચેંદ્રિયને વિષે ૪ લાખ જીવાયોનિ છે. મનુષ્ય પંચેંદ્રિયને વિષે ચૌદ લાખ જીવાયોનિ છે. એવી રીતે ચૌરાશી લાખ જીવાયોનિ થઈ. હવે પાંત્રીશમું કુલ કોટીનું દ્વાર બતાવે છે. ચોવીશ દંડકમાં કુલ કોટીની કુલ સંખ્યા ૧૯૭૫000OOOOOOO૦ એક ક્રોડ, સાડીસત્તાણુલાખ ક્રોડ, એટલી કુલ કોટી છે. તેનો વિસ્તાર નીચે મુજબ બતાવે છે. સાત નરકના દંડકને વિષે ૨૫ લાખ કોટી, એટલા કુલ જાણવા. દેવતાના ૧૩ તેરદંડકને વિષે ૨૬ લાખ કોટીકુલ જાણવા. પૃથ્વીકાયને વિષે ૧૨ લાખ કોટી કુલ છે. અકાયને વિષે ૭ લાખ કોટી કુલ છે. તેઉકાયને વિષે ૩ લાખ કોટી કુલ છે. વાઉકાયને વિષે ૭ લાખ કોટી કુલ છે. વનસ્પતિકાયને વિષે ૨૮ લાખ કોટી કુલ છે. બેઇંદ્રિયના ૭ લાખ કોટી કુલ છે. તેઇંદ્રિયના ૮ લાખ કોટી કુલ છે. ચૌરિંદ્રિયના ૯ લાખ કોટી કુલ છે. તિર્યંચ પચંદ્રિયમાં સાડી ત્રેપન લાખ કોટીકુલ છે. તિર્યંચ પંચેંદ્રિયના પાંચ ભેદ નીચે મુજબ બતાવે છે : જલચર તિર્યંચના સાડાબાર લાખ કોટી કુલ છે. EE For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સ્થલચર તિર્યંચના દસ લાખ કોટી કુલ છે. ખેચરતિર્યંચના ૧૨ લાખ કોટી કુલ છે. ઉરપરિસર્પના ૧૦ લાખ કોટી કુલ છે. ભુજપરિસર્પતિર્યંચના ૯ લાખ કોટી કુલ છે. એવી રીતે તિર્યંચપચંદ્રિયના ૫૩. લાખ કોટી કુલ થયા. મનુષ્યના ૧૨ લાખ કુલ કોટી છે. એવી રીતે ચૌવીશ દંડકના કુલ કોટી દ્વાર કહ્યા. આવી રીતે ૩૫ દ્વારનો વિચાર સંક્ષેપથી લખેલ છે, વિશેષ સૂત્ર સિદ્ધાંતોથી તથા પ્રકરણોથી જાણી લેવું. એવી રીતે ૨૪ દંડકને વિષે સમુચ્ચયથી ૩૫ દ્વારોનું વર્ણન કર્યું. કલમાન કોષ્ટક પ્રથમ | અસંખ્યાતા સમયની એક આવલી થાય, ૨૫૬ આવલીનો એક ક્ષુલ્લકભવ થાય, (નિગોદીયા જીવોનો એક ભવ) ૧ી ક્ષુલ્લક ભવે એક પ્રાણ થાય, ૭ પ્રાણે એક સ્તોક થાય, ૭ સ્તોકે એક લવ થાય, ૭૦ લવે એક મુહૂર્ત થાય, ૩૦ મુહૂર્ત એક અહોરાત્રિ થાય, ૧૫ અહોરાત્રિયે એક પક્ષ થાય, ૨ પક્ષે એક માસ થાય, ૨ માસે એક ઋતુ થાય, ૩ ઋતુ એક અયન થાય ૨ અને એક સંવત્સર થાય, M૧૦૦૦ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૫ સંવત્સરે એક યુગ થાય, ૨૦ યુગે ૧૦૦ વર્ષ થાય, ૮૪ લાખ વર્ષે એક પૂર્વાગ થાય, ૮૪ લાખ પૂર્વાગે એક પૂર્વ થાય ૭૦ લાખ પ૬ હજાર કોટી વર્ષે એક પૂર્વ પ્રમાણ ગણાય. (કલમાન કોષ્ટક બીજું.) વળી અસંખ્યાતા વર્ષે એક પલ્યોપમ થાય છે, તેની ગણત્રી નીચે મુજબ છે, અનંત સુક્ષ્મ પરમાણુનો એક બાદર પરમાણુ થાય, અનંત બાદર પરમાણુની એક ઉષ્ણશ્રેણી (અણુ) થાય, આઠ ઉષ્ણશ્રેણીએ એક ગ્લક્ષણ) શ્રેણિની એક શીત શ્રેણી થાય, ૮ શીતશ્રેણિનો એક ઊર્ધ્વરેણ થાય. ૮ ઊર્ધ્વરેણુનો એક ત્રસરેણુ થાય, ૮ આઠ ટશરેણુનો એક રથરેણુ થાય, ૮ રથરેણુનો એક કુરૂક્ષેત્રના યુગલિયાનો વાલાગ્ર થાય, ૮ આઠ વાલાઝે એક હરિવર્ષના યુગલિયાનો વાલાગ્ર થાય, ૮ આઠ હરિવર્ષના યુગલિયાના વાલાગ્રે એક હિમવાન મનુષ્યનો વાલાગ્ર થાય, ૮ આઠ હરિવર્ષના મનુષ્યના વાતાગ્રે એક વિદેહના મનુષ્યોનો વાલાગ્ર થાય, ૮ વિદેહના મનુષ્યના વાતાગ્રે એક લીંખ થાય, ૮ લીંખે એક જૂ થાય, ૮ જૂયે એક જવ થાય, ૮ નવે એક આડા જવનો ઉત્સધાંગુલ થાય, ૧૦૧ ~ (૧૦૧ For Personal & Private Use Only For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૬ ઉત્સધાંગુલે એક પઉં થાય, ૨ પીયે એક વિહત્યિ થાય, ૨ વિહન્થિયે એક હાથ થાય, ૨ હાથની એક કુદ્ઘિ થાય, ૨ કુચ્છિનો, એક ધનુષ્ય (દંડ) થાય, ૨૦૦૦ ધનુષ્યોનો, એક ગાઉ થાય, ૪ ગાઉનો એક જોજન થાય, પ્રમાણ આંગુલના માનથી એક યોજન લાંબો પહોળો કૂવો કરીને, તે કૂવાને કુરૂક્ષેત્રના એકથી સાત દિવસને વિષે જન્મેલા યુગલિક બાળકના વાળના કકડાથી ભરે. તે વાળ બાળ્યા બળે નહિ, ઉડાડયા ઉડે નહિ, તેમજ નાશ પામે નહિ, તેવી રીતે દાબી દાબીને ભરે. તે કુવામાં (સમવૃત્ત ધન યોજના કૂવામાં) અનુમાન કરીને ૩૩૩૦૭૫૨૧૦૪૨૪પપપ૨૫૪૨૧૯૯૫૦૯૧પ૩૫000000000 વાલાઝાંક સમાય, તે કૂવામાંથી દર ૧૦૦ સો સો વર્ષે તે વાળનો એક સૂક્ષ્માગ્રવાલ કાઢે, એ પ્રમાણે કાઢતા જેટલા વર્ષ લાગે, તે વર્ષ સમુદાયનો એક બાદર અદ્ધા પલ્યોપમ થાય છે. હવે તે વાલાઝના કટકાના અસંખ્યાતા કટકા કરી, દર સો વર્ષે કાઢતાં, જેટલા વર્ષ જાય, તે વર્ષના સમુદાયનો સૂમ પલ્યોપમ થાય છે. આ પલ્યોપમે ઉત્સર્પિણી કાળનું માન થાય છે. દસ કોટાકોટી પલ્યોપમે એક સાગરોપમ થાય છે. દસ કોટાકોટી સાગરોપમે એક ઉત્સર્પિણી થાય છે, દસ કોટાકોટી સાગરોપમે એક અવસર્પિણી થાય છે, વીશ કોટાકોટી સાગરોપમે એક કાલચક્ર થાય છે, અનંતા કાલચક્ર, એક પુગલપરાવર્તન થાય છે, અનંતા પુદ્ગલપરાવર્તન કરતો કરતો આ આત્મા અહીંયા આવેલ છે. ૧૦૨) ૧0૨ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ (આંગલનું સ્વરૂપ) શસ્ત્રાદિકથી છેદન ભેદન થઈ શકે નહિ, તેમજ જેના બે કડકા થાય નહિ, તેને પરમાણુ કહેવાય છે. ૮. પરમાણુયે એક, ત્રસરેણુ થાય ૮. ત્રસરેણુયે એક રજણ થાય, ૮. રજરેણુયે એક વાલાગ્ર થાય, ૮ વાલાગે એક લીખ થાય, ૮. લીખે એક જૂ થાય, ૮. જૂયે એક મધ્યમવ થાય, ૮. મધ્યજવે એક ઉત્સધાંગુલ થાય, ૬. ઉત્સધાંગુલે પા હાથ થાય, ૪. પા હાથે એક હાથ થાય, ૪ હાથે એક ધનુષ્ય થાય, ૨૦૦૦ ધનુષ્ય એક ગાઉ થાય, ૪. ગાઉયે એક જોજન થાય. એક જોજનને ઉત્સધાંગુલે ૪૦૦ ગણો, સિદ્ધાંતે હજારગણો કરીએ ત્યારે એક પ્રમાણ આંગુલ થાય, અને ઉત્સધાંગુલથી બમણો કરીએ ત્યારે વીરનો આત્મગુલ થાય. પુગલના ત્રણ પ્રકાર છે. તેની વિગત જીવે જે પુદ્ગલ ગ્રહણ કર્યા, ને તેમાં જીવ છે ત્યાં સુધીમાં પ્રયોગસા કહીયે. અને પુગલ જીવવિનાનું હોય ત્યારે વિશ્રસા કહીયે, અને ત્રીજા વિશ્રસા-તે સ્વાભાવિક પુદ્ગલના સ્કંધ થાય છે જેમકે, આકાશને વિષે લીલા-પીલા રંગ, ડુંગરના આકાર, વાદલાના પુદ્ગલ, અંધારાના પુદ્ગલ, આરિસામાં દેખાય ત્યાં છાંયડો પડે છે, તે સર્વે. (૧૦૩) For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ (વિશ્રયા પરમાણુની સમજ) પ્રથમ સૂક્ષ્મ પરમાણુ કહીયે એવા અનંતા સૂક્ષ્મ પરમાણુ થાય ત્યારે એક બાદર પરમાણુ થાય, આઠ બાદર પરમાણુયે, સૂર્યના તાપે જાલીપ્રમુખમાં જે નજરે પડે છે-દેખાય છે, એવા કણિયાને ઊર્ધ્વરેણુ-અથવા ત્રસરેણુ કહેવાય છે. ૮. ત્રસરેણુયે દેવકુરૂક્ષેત્રના યુગલિયા મનુષ્યનો એક વાલાગ્ર થાય છે, તેને વાલાગ્ર કહેવાય છે. ૮. વાલાગે, એખ લીખ થાય, ૮. લીખે. એક યૂકા-જૂ થાય, ૮. યૂકાયે એક યવ થાય, ૮. યવે. એક ઉત્સધાંગુલ થાય. ૬. ઉલ્લેધાંગુલે એક પગ થાય, ૨. પગે. એક વીસલ (વંત) થાય, એક હાથ થાય, ૪. હાથે, એક ધનુષ્ય થાય ૨. હજાર ધનુષ્ય, એક કોશ થાય, ૪. કોશે. એક જોજન થાય, ૪00 ઉત્સધાંગુલે એક પ્રમાણ આંગુલ થાય. ૨. ઉલ્લેધાંગુલે મહાવીરસ્વામીનો એક આત્મગુલ થાય. ઋષભ દેવજી તથા ભરત ચક્રવર્તીનું શરીર ૧૨૦ પ્રમાણ આંગુલનું જાણવું. વેંતે. ૧૦૪ - ૧૦૪ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ (ત્રણ પ્રકારના આંગલો) ૧. ઉત્સધાંગુલના પ્રમાણથી, ૫૦૦ ધનુષ્ય ઊંચા મનુષ્યની એક આંગુલને પ્રમાણ આંગુલ કહેવી. ૨. દરેક તીર્થંકર મહારાજના વખતમાં, દરેક મનુષ્યની આંગુલને આત્મ ગુલ કહેવી. ૩. ચક્રવર્તીના કાંકણીરત્ન સમાન લાંબી-પહોળી ઉત્સધાંગુલી કહેવી. કુવા, વાવ, તળાવ, પ્રમુખ આત્માંગુલે પામીયે, પૃથ્વી પર્વત, વિમાન પ્રમુખ, પ્રમાણાંગુલે પામીયે, અને શરીર ઉત્સધાંગુલે પામીયે. જિનમંદિર પ્રાસાદિક પ્રતિમાજી વિગેરેની સંખ્યા ૧. જયોતિષિની રાજધાનીને વિષે અસંખ્યાતા પ્રાસાદો છે, અને અસંખ્યાતા પ્રતિમાજી છે. પ્રત્યેકે ૧૮૦ બિંબો છે. તે પ્રત્યેક બિંબો ૫૦૦ ધનુષ્યના પ્રમાણવાળા છે, ૧૨ા યોજન આયામપણે છે, ૬ો યોજન વિષ્કમપણે છે, હા નવયોજન ઊંચાણે છે. ૨. જયોતિષિને વિષે પ્રાસાદો અસંખ્યાતા છે, જિનપ્રતિમાજી પણ અસંખ્યાતી છે, પ્રત્યેકે ૧૮૦ બિબો છે, પ્રત્યેક બિબો ૫૦૦ ધનુષ્યના પ્રમાણવાળા છે, ૧રા યોજન આયામપણે છે, દી યોજના વિષ્કપણે છે, ૮ યોજન ઊંચાણે છે. ૩. વ્યંતરને વિષે પ્રાસાદો અસંખ્યાતા છે. પ્રતિમાજી પણ અસંખ્યાતી છે, પ્રત્યેકે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિબો પ૦૦ ધનુષ્યના પ્રમાણવાળા છે, ૧ર યોજન આયામપણે છે, દી યોજન વિષ્કમપણે છે, ૯ યોજન ઉંચપણે છે. ૪. અનુત્તરવિમાનને વિષે પ્રાસાદો પાંચ છે, પ્રતિમાજી ૬૦૦ છે, પ્રત્યેકે ૧૨૦ બિબો છે, તે પ્રત્યેક બિંબોનુ માન પોણાબે ધનુષ્યનું છે, ૧૦) યોજન આયામપણે છે, પ0 યોજન વિષ્કમપણે છે, ૭૨ ૧૦૫ - For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ યોજન ઉંચપણે છે. ૫. રૈવેયકને વિષે, પ્રાસાદો ૩૧૮ છે પ્રતિમાજીની સંખ્યા ૩૮૧૬૦ છે. પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો રહેલા છે, તે પ્રત્યેક બિબોનું માન પોણાબે ધનુષ્યનું છે, ૧૦૦ યોજન આયામપણે છે, પ૦ યોજન વિષ્કમપણે છે, તથા ૭૨ યોજન ઊંચાણે છે. ૬. વૈમાનિકને વિષે પ્રાસાદો ૮૪૯૬૭00 છે, પ્રતિમાજી ૧૫૨૯૪૦૬૦૦૦ છે, પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિબો છે, પ્રત્યેક બિંબો પોણાબે ધનુષ્યના માનવાળા છે, ૧૦) યોજન આયામપણે છે, ૫૦ યોજન વિષ્કપણે છે, ૭૨ યોજન ઊંચાણે છે. ૭. અસુર નિકાયને વિષે, પ્રાસાદો ૬૪000000 છે. પ્રતિમાજીની સંખ્યા ૧૧પ૨૦OOOOO છે, પ્રત્યેક પ્રાસાદે બિબો ૧૮૦ છે, પ્રત્યેક બિંબનું માન પોણાબે ધનુષ્યનુ છે, ૫૦ યોજન આયામપણે છે, ૨૫ યોજન વિષ્કમપણે ૩૬ યોજન ઊંચાણે છે. ૮. નાગકુમારનિકાયનેવિષે, પ્રાસાદો ૮૪000000 છે, તથા પ્રતિમાજીની સંખ્યા ૧૧પ૨૦૦૦૦૦૦ છે, પ્રત્યેકે બિંબોની સંખ્યા ૧૮૦ છે, પ્રત્યેક બિબોનું માન ૧ાા પોણા બે ધનુષ્યનું છે, ૨૫ યોજન આયામપણે છે, ૧૨ાા યોજન વિખંભાણે છે તથા ૧૮ યોજન ઊંચાણે છે. ૯. સુવર્ણકુમારનિકાયને વિષે, ૭૨૦OO400 પ્રાસાદો છે, તથા પ્રતિમાજીની સંખ્યા, ૧૨૯૬OOOOOO છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબોનું માન પોણાબે ધનુષ્યનું છે, તથા ૨૫ યોજન આયામપણે છે. તથા ૧રા યોજન વિષ્કમપણે છે, તથા ૧૮ યોજન ઊંચાણે છે. ૧૦. વિઘુકુમારનિકાયને વિષે પ્રાસાદોની સંખ્યા ૭૬OOOOO છે, તથા ૧૩૬૮000000 પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબમાન પોણાબે ધનુષ્યનું છે, પ યોજના ૧૦૬ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ આયામપણે છે. ૧ર યોજન વિષ્કપણે છે, ૧૮ યોજન ઉંચપણે છે. ૧૧. અગ્નિકુમારનિકાયને વિષે, ૭૬00000 પ્રાસાદો છે, તથા ૧૩૬ ૮000000 પ્રતિમાજી છે. તથા પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિબો છે, તથા પ્રત્યેક બિંબનું માન પોણાબે ધનુષ્યનું છે, તથા ૨૫ યોજન આયામપણે છે, તથા ૧રી યોજન વિષ્કપણે છે, તથા ૧૮ યોજન ઊંચાણે છે. ૧૨. દ્વીપકુમારનિકાયને વિષે ૭૬00000 પ્રાસાદો છે, ૧૩૬૮૦૦૦૦૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબનું માન પોણા બે ધનુષ્યનું છે, ૨૫ યોજન આયામપણે છે, ૧રા યોજન વિષ્કમપણે છે, ને ૧૮ યોજન ઉંચપણે છે. ૧૩. ઉદધિકુમારનિકાયને વિષે ૭૬00000 પ્રાસાદો છે, તથા પ્રતિમાજી ૧૩૬૮OOOOOO છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિબો છે, તથા પ્રત્યેક બિબ પોણા બે ધનુષ્યના માનવાનું છે, તથા ૨૫ યોજન આયામપણે છે, તથા ૧રો યોજન વિષ્કમપણે છે, તથા ૧૮ યોજન ઉંચપણે છે. ૧૪ દિકુમારનિકાયને વિષે ૭૬00000 પ્રાસાદો છે, તથા ૧૩૬ ૮000000 પ્રતિમાજી છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબમાન પોણાબે ધનુષ્યનું છે, ૨૫ યોજન આયામપણે છે, ૧રો યોજન વિષ્કમપણે છે, ૧૮ યોજન ઉંચપણે છે. ૧૫. પવનકુમાર નિકાયને વિષે પ્રાસાદની સંખ્યા ૯૬00000ની છે, તથા પ્રતિમાજીની સંખ્યા ૧૭૨૮૦OOOOO છે, પ્રત્યેક પ્રસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબ પોણાબે ધનુષ્ય માનવું છે, ૨૫ યોજન આયામપણે છે, ૧૨ા યોજન વિષ્કમપણે છે, ૧૮ યોજન ઉંચાણે છે. ૧૬. સ્વનિતકુમારનિકાયને વિષે, પ્રાસાદોની સંખ્યા ૧૦૭ ૧૦૭ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૭૬00000ની છે, તથા પ્રતિમાજીની સંખ્યા ૧૩૬૮000000 છે, પ્રત્યેક ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબ પોણા બે ધનુષ્યના માનવાળુ છે, તથા ૨૫ યોજન આયામપણે છે, તથા ૧રા યોજન વિખંભ પણે છે, તથા ૧૮ યોજન ઉંચપણે છે. ૧૭. જંબુ વૃક્ષને વિષે ૧૧૭૦ પ્રાસાદો છે, તથા ૧૪૫૪૦૦ પ્રતિમાજી છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિબો છે, પ્રત્યેક બિબોનું માન ૫૦૦ ધનુષ્યનું છે, તથા આયામપણે, ૧ ગ. (બેકોશ) છે, તથા Oા ગ. (એક કોશ) વિષ્કમપણે છે, તથા ૧૪૪૦ યોજન ઉંચપણે છે. ૧૮. કાંચનગિરિને વિષે ૧૦૦૦ પ્રાસાદો છે ૧૨૦૦૦) પ્રતિમાજી છે, તથા પ્રત્યેક પ્રાસાદમાં ૧૨૦ બિબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, ૧ ગં. આયામ પણે છે, વળી ગ. વિષ્કપણે છે, તથા ૧૪૪૦ યોજન ઉંચપણે છે. - ૧૯ કુંડે ૩૮૦ પ્રાસાદો છે, તથા ૪પ૬૦૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે. આયામપણે ૧ ગ. છે, વિખંભાણે, વણા ગ. છે ૧૪૪૦ યોજન ઉંચપણે છે. ૨૦. વૈતાઢય પર્વતને વિષે ૧૭૦ પ્રાસાદો છે, ૨૦૪00 પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબોનું માન ૫૦૦ ધનુષ્યનું છે, આયામપણે ૧. ગ. છે, વિષ્કમપણે વા. ગ. છે, ઉંચપણે ૧૪૪૦ ધનુષ્ય છે. ૨૧. મહાનદીને વિષે ૭૦ પ્રાસાદો છે. તથા ૮૪00 પ્રતિમાજી છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્યના માનવાળુ છે, તથા આયામપણે ૧ ગ છે, વિષ્કમપણે વણા ગ. છે. ૧૪૪૦ ધનુષ્ય ઉચપણે છે. ૨૨. ગજદંતને વિષે ૨૦ પ્રાસાદ છે, તથા ૨૪૦૦ પ્રતિમાજી ૧૦૮ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્યના માનવાળુ છે, તથા ૫0 યોજન આયામપણે છે, ૨૫ યોજન વિષ્કમપણે છે, તથા ૩૬ યોજન ઉંચપણે છે. ૨૩. નંદીશ્વરદ્વીપને વિષે પર બાવન પ્રાસાદો છે, ૬૪૪૮ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૪. બિબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માનવુ છે, 100 યોજન આયામપણે છે, પ0 યોજના વિષ્કમપણે છે, ૭૨ યોજન ઉંચપણે છે. ૨૪. મેરૂ વનને વિષે ૮૦ પ્રાસાદો છે, ૯૬૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેકબિંબ ૫૦૦ ધનુષ્ય માનવાળુ છે, ૫૦ યોજન આયામપણે છે, ૨૫ યોજન વિષ્કમપણે છે, તથા ૩૬ યોજન ઉંચપણે છે. ૨૫. વાસ્કાર પર્વતને વિષે ૮૦ પ્રાસાદો છે, ૯૬૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, ૫૦ યોજન આયામપણે છે, ૨૫ યોજન વિષ્કમપણે છે, ૩૬ યોજન ઉંચપણે છે. ર૬. કુલગિરિને વિષે ૩૦ પ્રાસાદો છે, ૩૬૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, ૫૦ યોજન આયામપણે છે, ૨૫ યોજન વિષ્કપણે છે, ૩૬ યોજન ઉંચાણે છે. ૨૭. દિગ્ગજને વિષે ૪૦ પ્રાસાદો છે, ૪૦૮૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માન છે, આયામપણે ૧ ગ. છે, વિષ્કમપણે વા ગ. છે, ૧૪૫૦ ધનુષ્ય ઉચપણે છે, ૨૮. હૃદને વિષે ૮૦ પ્રાસાદો છે, ૯૬૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, આયામપણે ૧ ગ છે, વિષ્કમપણે વણા યોજન છે, ૧૪૦ ધનુષ્ય M૧૦૯૦ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ઉંચાણે છે. ૨૯. યમકને વિષે ૨૦ પ્રાસાદ છે, ૨૪00 પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, ૧ ગ આયામપણે છે, ગા યોજન વિષ્કપણે છે, ૧૪૪૦ ધનુષ્ય ઉંચાણે છે. ૩૦ વૃત્તવૈતાઢય પર્વતને વિષે ૨૦ પ્રાસાદ છે, ૨૪૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માન છે, આયામપણે ૧ ગ છે, વિષ્કમપણે વગા યોજન છે, ૧૪૪૦ ધનુષ્ય ઉંચાણે છે, ૩૧. રાજધાનીને વિષે ૧૬ પ્રાસાદ છે, ૧૯૨૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માન છે, આયામપણે ૧ ગ. છે, વિષ્કપણે વા યોજન છે, ૧૪૪૦ ધનુષ્ય ઉંચાણે છે. ૩૨ ચૂલાને વિષે પાંચ પ્રાસાદ છે, ૬૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે બિબો ૧૨૦ છે. પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માન છે, આયામ પણે ૧ ગ છે, વિખંભ પણે વળી યોજન છે, ૧૪૪૦ ધનુષ્ય ઉંચપણે છે. ૩૩. કુંડલ પર્વતને વિષે ૪ પ્રાસાદ છે, ૪૯૬ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૪ બિંબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, આયામપણે ૧૦૦ યોજન છે, વિષ્કમપણે ૫૦ યોજન છે, ૭૨ યોજના ઉંચાણે છે. ૩૪. રૂચકને વિષે ૪ પ્રાસાદ છે, ૪૯૬ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૪ બિબો છે. પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, આયામપણે પ૦ યોજન છે, ૨૫ યોજન વિષ્કપણે છે, ૩૬ યોજન ઉંચપણે છે. ૩પ. ઇષકારને વિષે ૪ પ્રાસાદ છે, ૪૮૦ પ્રતિમાજી છે. પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માન છે, પ૦ યોજના (૧૧૦) For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ આયામપણે છે, ૨૫ યોજન વિષ્કમપણે છે, ૩૬ યોજન ઉંચપણે છે. ૩૬. માનુષ્યોત્તર પર્વતને વિષે ૪ પ્રાસાદ છે, ૪૮૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિબો છે, પ્રત્યેક બિંબ માન ૫૦૦ ધનુષ્યનું છે, ૫૦ આયામપણે છે, ૨૫ યોજન વિષ્કપણે છે, ૩૬ યોજન ઉંચપણે ૩૭. દશ કુરૂને વિષે ૧૦ પ્રાસાદ છે, ૧૨૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્યમાન છે, આયામપણે ૫૦ યોજન છે, ૨૫ યોજન વિષ્કપણે છે, ૯ યોજન ઉંચપણે છે. (ઇંદ્રોની સભા અને ચૈત્યમાન) બાર દેવલોક સુધીના ઇંદ્રોને દરેક વૈમાને ૧ મજ્જન સભા, ૨ અલંકાર સભા, ૩ જ્ઞાનસભા, ૪ સિદ્ધાયતન સભા, ૫ વ્યવસાય સભા . એમ પાંચ પાંચ સભાઓ હોય છે. દરેક સભાઓને ત્રણ ત્રણ દ્વારો હોય છે, અને દરેક દ્વારે દ્વારે એકેક ચૌમુખજી એટલે ચાર ચાર પ્રતિમાજી હોય છે. એટલે એક સભાના ૧૨ અને પાંચ સભાના ૬૦ પ્રતિમાજી થાય છે. મૂળ ચૈત્ય ત્રણ દ્વારવાળા હોય છે, તેના ગભારામાં ૧૦૮ પ્રતિમાજી તથા ત્રણ દ્વારના ત્રણ ચૌમુખજીના મળીને ૧૨ પ્રતિમાજી થાય, ઉપરોક્ત બન્ને મેળવવાથી ૧૨૦ પ્રતિમાજી તેમાં હોય છે. તેમાં પાંચ સભાના ૬૦ પ્રતિમાજી મેળવતાં ૧૮૦ પ્રતિમાજી સભાસહિત એક એક વિમાનને વિષે હોય છે તેમ સમજવું. | નવ રૈવેયકના અને પાંચ અનુત્તર વિમાનને વિષે ઈંદ્રો નથી તેથી સભાઓ નથી, માટે ત્યાંના ૩૨૩ ચેત્યોને વિષે ૧૨૦ પ્રતિમાજી દરેકના ગણવા અને ૮૪-૯૬-૭૦૦ ચૈત્યોને વિષે ૧૮૦ પ્રતિમાજી દરેકને વિષે For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ગણવા, જેથી ઇંડાં બતાવેલ સંખ્યા મળી રહેશે. તિચ્છ લોકમાં નંદીશ્વરદ્વીપના પર બાવન ચૈત્યો છે, અને રૂચકદ્વીપમાં ચાર ચૈત્યો છે, અનેકુંડલ દ્વીપના ચાર ચૈત્યો મળીને ૬૦ ચૈત્યો ચાર દ્વારવાળા છે, અને બાકીના ૩૧૯૯ ચૈત્યો ત્રણ દ્વારવાળા છે, તેથી ચાર દ્વારવાળામાં ૧૨૪ અને ત્રણ ધારવાળામાં ૧૨૦ પ્રતિમાજી છે. * મહાવિદેહમાં વિચરતા ૨૦ વિહરમાનનો પરિચય * નિ. | જિનનામ વિજય | નગરી | પિતા | માતા | સ્ત્રી | ૧ | સીમધંર | પુષ્કલા | પુંડરીકિણી' શ્રેયાંસ | સત્યકી | રુકિમણી યુગમંધર | વપ્રવિજય | વિજયા સુદ્રઢ સુતારા પ્રિયમંગલા ૩ | શ્રીબાહુ | વચ્છવિજય | સુસીમા | સુગ્રીવ | વિજયા મોહિની | શ્રીસુબાહુ | નલિનાવતી અયોધ્યા નિસઢ સુનંદા કિંપુરૂષા | સુજાત | પુષ્કલા | પંડરીકિણી દેવસેન | દેવસેના | જયસેના સ્વયંપ્રભ | વમવિજય | વિજયા મિત્રાભૂવન સુમંગલા | પ્રિયસેના રૂષભાનન વચ્છવિજય સીમા | કીર્તિરાજ | વીરસેના | જયાવતી અનંતવીર્ય નલિનાવતી| અયોધ્યા | મેઘરાજ | મંગલા | વિજયાવતી સુરપ્રભ | પુષ્કલા | પુંડરીકિણી | વિજયસેન વિજયાવતી નંદીસેના ૧૦ શ્રીવિશાલ વપ્રવિજય | વિજયા શ્રીનાગ ભદ્રા | | વિમલા ૧૧ શ્રીવજધર વચ્છવિજય | સુસીમા પમરથ સરસ્વતી | વિજયાવતી ૧૨ શ્રી ચંદ્રાનન નલિનાવતી અયોધ્યા વાલ્મિક પદ્માવતી ! લીલાવતી. ૧૩ શ્રીચંદ્રબાહુ પુષ્કલા | પુંડરીકિણી | દેવનંદ રેણુકા | સુંગધા ૧૪ ભુજંગમ વ..વિજય | વિજયા મહાબલ મહિમા ગંધસેના ૧૫ ઈશ્વર વચ્છવિજય | સુસીમાં ગજસેન | જશો જ્વલા ભદ્રવતી ૧૬ નમિપ્રભુ ! નલિનાવતી અયોધ્યા વીરરાજ સેના | મોહિની ૧૭ વીરસેન પુષ્કલા પુંડરીકિણી ભૂમિપાલ ભાનુમતી રાજસેના મહાભદ્ર | વપ્ર વિજય વિજયા દેવરાજ સૂરિકાંતા ૧૦ દિવસ વચ્છવિજય સુસીમા | સર્વભૂતિ પદ્માવતી ૨વ અજિતવીર્ય નલિનાવતી અયોધ્યા રાજપાળ ! કનીનિકા | રત્નાવતી ઉમા ગંગા ૧૧૨ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ વિંશતિનામ પિતસુવર્ણવર્ણાઃ ચતુરશિતિ પૂર્વાયુ: પંચશત ધનુઃ દેહમાન તથા એકેકસ્યાપિ, દશદશ લક્ષઃ પ્રમાણ કેવલજ્ઞાની, અયોધ્યાસ્થાને મતાંતરે વીતશોકા દશ્યતે. ભાવાર્થ : એ વીશે તીર્થકર મહારાજ સુવર્ણના સમાન પીળા વર્ણવાળા હોય છે, ચોરાશી લાખ પૂર્વ વર્ષના આયુષ્યવાળા હોય છે, પારસો ધનુષ્યની કાયાવાળા હોય છે, એકેક તીર્થંકર મહારાજને દસ દસ લાખ કેવલજ્ઞાની સાધુઓની સંખ્યા હોય છે, તે દરેક અયોધ્યાને વિષે મતાંતરે વીતશોકામાં જુદી જુદી નગરીમાં ઉત્પન્ન થયેલા છે. (વીશ વિહરમાન જિનોનો વિચાર) ૧. ઉત્કૃષ્ટા તીર્થકર ૧૭૦ થાય. ૨. જઘન્ય તીર્થકરો ૨૦ થાય. ૩. તે વિહરમાન સીમંધરાદિક કોઈક કાલે સમય ક્ષેત્ર તે ભરત ઐરાવતે ૧૦ તીર્થકર હોય. ૪. જન્મસમયે ૧૦ કે ૨૦ હોય. ૧૭૦. કયા કયા કાલે હોય તે દેખાડે છે : ૫. ઉત્સર્પિણી ચડતા કાળના આઠમા તીર્થકર ભરતમાં વિચરતા હોય ત્યારે ૧૭૦ તીર્થકરો ઉપજે તેની સંખ્યા નીચે મુજબ છે : ૬. પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહના ૧૬૦ વિજયમાં એક એક એવી રીતે ૧૫ ક્ષેત્રે ૧૭૦ થયા. | ૭. તે તીર્થકરો પડતો કાળ અવસર્પિણીના સોળમા તીર્થંકર સુધી હોય. ૮. જયારે ભરત ઐરાવતે ૧૦ તીર્થકર ન હોય, ત્યારે મહાવિદેહમાં ૧૬૦ વિચરતા હોય, તેમાં કોઈક કેવલી, કોઈક M૧૧૩) ૧૧૩ ભાગ-૫ ફ-૯ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પરણેલ, કોઈક બાલક હોય, એક મોક્ષે જાય ત્યારે બીજાને કેવલજ્ઞાન ઉપજે. ૯. પાંચ મહાવિદેહમાં ચડતા કાળના આઠમા તીર્થંકરથી માંડીને પડતા કાળના ૧૬માં તીર્થકર સુધી વિરહ ન પડે. ૧૦. ભરત ઐરવતે વિરહ પડે આ મહાવિદેહે ૧૬૦ હોય. ૧૧. જ્યારે પડતા કાળે ૧૬ માં તીર્થકર મોક્ષે જાય ત્યારે ૧૭૦ સર્વે મોક્ષે જાય, તે વખતે ૧૫ ક્ષેત્રે સાથે વિરહ પડે. ત્યારપછી પાંચ ભરત અને પાંચ ઐરાવતે ૧૦ ઉપજે. વધારે નહિ. એમ જઘન્યથી ૧૦ જાણવા. ૧૨. ભરત ઐરાવતના દસ મોક્ષે જાય, ત્યારે એ કેક મહાવિદેહમાં ચાર થઈ પાંચ મહાવિદેહે ૨૦ જન્મે. ૧૩. ભરતના ૧૭મા તથા ૧૮માં જિન વચ્ચે જઘન્યથી એ ૨૦ જાણવા. ૧૪. એમ મહાવિદેહના ૨૦ તીર્થકર, ભરતક્ષેત્રના ૨૦માં તથા ૨૧મા તીર્થંકર વચ્ચે સંયમ લઈને કેવલી થાય, તે વેળા પ ભરતના, ૫ ઐરાવતના, ૨૦ મહાવિદેહના એમ ૩૦ તીર્થકરો મધ્યમ હોય. ૧૫. જ્યારે અહીં ૨૪માં તીર્થકર મુક્તિમાં જાય ત્યારે મહાવિદેહમાં ૨૦ તીર્થકરો વિચરે છે, તે આવતી ચોવીશીના ભરતક્ષેત્રના ૭માં તીર્થકર વચ્ચે મોક્ષે જશે, તે આઠમા તીર્થંકર નહિ જન્મે ત્યાં સુધી ૧૫ ક્ષેત્રમાં સાથે વિરહ પડશે, એમ જાણવું. ૧૬. વળી ચડતા કાળના આઠમા જિનથી પૂર્વે જેમ કહ્યું તેવી રીતે ૧૭૦ તીર્થંકરો થાય એમ ૧૭૦ ૨૦, ૧૦, ૩૦ તીર્થંકરો થયા, થાય છે અને થશે. ૧૭ તીર્થકરો નાં ચ્યવન કલ્યાણકો અને જન્મ કલ્યાણકો અર્ધરાત્રિયે થાય છે. M૧૧૪) ૧૧૪ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૮. ભરત અને ઐરાવતે રાત્રિ હોય ત્યારે પાંચ મહાવિદેહે દિવસે હોય, તે માટે ૨૦ અથવા ૧૦ નો જન્મ હોય ૧૯. અભિષેક કરવાના ૩૦ સિંહાસનો હોય છે. એક મેરૂ ઉપર ચાર શિલા એવા ૫ મેરૂ પર્વત છે. ૨૦. જે શિલા પૂર્વે અને પશ્ચિમે છે તેના ઉપર બબે સિંહાસનો ૨૧. જે શિલા ઉત્તર અને દક્ષિણે છે, તેની ઉપર એક એક સિંહાસન છે. ૨૨. ચાર ચાર તીર્થકર એક સમયે જન્મીને પાંચ મહાવિદેહે ૨૦ થાય, તે એક સમયે ૨૦ના અભિષેકો થાય. ૨૩. અને પાંચ ભરતના અને પાંચ ઐરાવતના ૧૦ એકી સમયે જન્મે ત્યારે ૧૦ જન્માભિષેક એકી સમયે થાય, તે માટે એક સમયે ૧૦ અગર ૨૦ જન્મે તેમ કહેલું છે. ૨૪, એમ ૨૦, ૨૦ એક સમયે જન્મીને થોડા કાળમાં ૧૬૦ મહાવિદેહનાં સર્વ વિજયમાં પૂરા થાય. પણ ૧૬૦ એકી વખતે જન્મે નહિ, કારણ કે સિંહાસન ૩૦ છે, તો જન્માભિષેક કેવી રીતે થઈ શકે, તેટલા માટે એક સાથે ૨૦ અથવા ૧૦ જન્મ પણ વધારે નહિ. ૨૫. ૧૬૦ તીર્થકરોનું ૮૪ લાખ વર્ષ પૂર્વનું આયુષ્ય હોય છે, ૫૦૦ ધનુષ્યનું દેહમાન હોય છે, પડતે આરે ત્રીજા અને ચોથામાં ધર્મ હોય છે, પડતા કાળે ત્રીજા ચોથા પાંચમા આરામાં ધર્મ હોય છે, તે ભરત ઐરાવતે જાણવું, મહાવિદેહમાં સદા ચોથો આરો હોય છે. ત્યાં ચડતો પડતો કાળ નથી. (તિચ્છ લોમાં રહેલા શાશ્વત ચેત્યોના સ્થાનો.) ૧. શ્રી નંદીશ્વરદ્વીપે ૪ અંજનગિરિ, ૧૬ દલિમુખ, ૩૨ રતિકર ઉપર એવં પ૨. ૧૧૫ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨ શ્રી રૂચક દ્વીપમાં વર્તુલાકાર રૂચક પર્વત ઉપર ચાર દિશાએ ૩. શ્રી કુંડલ દ્વીપમાં વર્તુલાકાર કુંડલ પર્વત ઉપર ચાર દિશાથે એ ઉપરોક્ત ૬૦ ચૈત્યો દેવલોકના સિદ્ધાયતનની જેવા મોટા પ્રમાણવાળા છે. ૪. અઢીદ્વીપમાં આવેલા ત્રીશ વર્ષધર પર્વત ઉપર ૩૦. ૫. અઢીદ્વીપમાં પાંચ દેવ કુરૂમાં તથા પાંચ ઉત્તર કુરૂમાં એનં. ૧૦. ૬. મેરૂ પર્વત પાંચના ભદ્રશાલ, નંદન, સોમનસ ને પાંડુક એ ચાર ચાર વનમાં ચાર ચાર એવં કુલ ૮૦. ૭ પાંચ મેરૂપર્વતને લગતા વીશ ગજાંતાકૃતિ પર્વત ઉપર ૨૦. ૮. પાંચ મહાવિદેહમાં આવેલ એંશી વક્ષસ્કાર પર્વત ઉપર ૮૦. ૯. ઘાતકી ખંડમાં બે અને પુષ્કરાઈમાં બે ઇષકાર ઉપર કુલ ૧૦. માનુષ્યોત્તર પર્વત ઉપર ચારે દિશાયે ૪. ઉપર કરતા અડધા પ્રમાણવાળા આ ૨૨૮ જાણવા. ૧૧. દિગ્ગજાકૃતિવાળા અઢી દ્વીપમાં પાંચ દેવકુરૂમાં અને પાંચ ઉત્તરકુરૂમાં આવેલા ચાલીશ ફૂટ ઉપર આવેલા ૪૦. ૧૨ વર્ષધર પર્વત ઉપરના ત્રીશ મોટા દ્રહો અને દસ કુરૂક્ષેત્રમાં આવેલા તથા પાસ નાના દ્રહો મળીને કુલ દ્રહોમાં ૮૦. ૧૩. પાંચ દેવકુરૂ અને પાંચ ઉત્તરકુરૂમાં આવેલા કંચનગિરિ ઉપર ૧000. ૧૪. અઢીદ્વીપમાં આવેલા સાત, ચૌદ, ચૌદ કુલ પંચીશ ક્ષેત્રોમાં આવેલી મહાનદીઓના પ્રતાપ કુંડમાં ૭૦. ૧૧૬ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૫. અઢીદ્વીપમાં આવેલા એકસો સીત્તેર દીર્ધવૈતાઢય ઉપર ૧૭૦. ૧૬. અઢીદ્વીપમાં આવેલા વીશ વૃત્તવૈતાઢય ઉપર ૨૦. ૧૭. પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયના પ્રતાપ કુંડમાં ૩૨૦. ૧૮. પાંચ મહાવિદેહની એકસો સાઠ વિજયમાં આવેલી સાઠ અંતરનદીના પ્રતાપ કુંડમાં ૬૦. ૧૯. અઢીદ્વીપના દસ કુરૂક્ષેત્રમાં યમક પર્વત ઉપર ૨૦. ૨૦. પાંચ મેરૂપર્વતની ચૂલિકાઓ ઉપર પ. ૨૧. અઢી દ્વીપમાં આવેલા પાંચ જંબૂવૃક્ષ અને શાલ્મલીવૃક્ષ કુલ વૃક્ષોને આશ્રીને ૧૧૭, ૧૧૭ હોવાથી કુલ ૧૧૭૦. ૨૨. નંદીશ્વર દ્વીપે ચાર વિદિશામાં સૌધર્મેન્દ્ર અને ઇશાનેન્દ્રની સોળ ઈંદ્રાણીયો સંબંધી સોળ આવાસ પર્વત પર ૧૬. કુલ ૨૯૭૧ ચૈત્યો નાના પ્રમાણવાળા સમજવા. આમાં ૬ ૮ નંદીશ્વર દ્વીપમાં, ૪ રૂચક દ્વીપમાં, ૪ કુંડલ દ્વીપમાં, ૪ મનુષ્યોત્તરે કુલ ૮૦ બાકીના ૩૧૭૯ અઢીદ્વીપમાં સમજવા. તેમાં ૨ ઇષકારના ૨ ઘાતકી ખંડમાં બે ઇષકારના પુષ્કરાઈમાં બાકીના ૩૧૭૫ના પાંચ ભાગ કરતા ૬૩૫ જંબૂદ્વીપમાં, ૧૨૭૦ ઘાતકી ખંડમાં અને ૧૨૭૦ પુષ્કરાર્ધમાં છે એમ સમજવું. અયોધ્યામાં ૧૯ કલ્યાણકો આદિનાથજીના ૩, અજિતનાથના ૪, અભિનંદનના ૪, સુમતિનાથજીના ૪, અનંતાનાથજીના ૪, - પાંચ ભરત અને પાંચ ઐરાવત તથા પાંચ મહાવિદેહની પૂર્વ પશ્ચિમ મળીને ૧૬૦ વિજય અને ૫ ભરતના તથા ૫ ઐરાવતના મળીને ૧૭૦ ઠેકાણે ઉત્કૃષ્ટકાળે એકેક તીર્થકર હોય એટલે ૧૭૦ તીર્થકરો હોય ભગવાન શ્રીમાન અજિતનાથસ્વામીના વારામાં એ ૧૧૭ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પ્રમાણે હતા. જઘન્યકાળે ૨૦ તીર્થકરી હોય તે દરેક મહાવિદેહની ૮મી, ૯મી, ૨૪મી, ૨૫મી વિજયમાં એકેક હોય એટલે જંબુદ્વીપમાં ૪, ધાતકી ખંડમાં (બે મહાવિદેહ છે. માટે) ૮ આઠ તથા પુષ્કરાઈમાં ૮ સર્વ મલીને વીશ હોય હાલમાં તે પ્રમાણે છે. વિજયના આંક દરેક વખતે આ પ્રમાણે સરિખા હોય, તેવો કાંઈ ચોક્કસ નિયમ નથી, ( ચોવીશ તીર્થક્ર મહારાજાઓના જન્મ અને મોક્ષની તિથિઓ. તીર્થકરનામ ૧ ઋષભદેવ, ૨ અજિતનાથ, ૩ સંભવનાથ, ૪ અભિનંદનજી પ સુમતિનાથ, ૬ પદ્મપ્રભુજી, ૭ સુપાર્શ્વનાથ, ૮ ચંદ્રપ્રભુ, ૯ સુવિધિનાથ, ૧૦ શીતળનાથ, ૧૧ શ્રેયાંસનાથ, ૧૨ વાસુપૂજય, જન્મદિવસ ફાગણ વદિ ૮. મહાશુદિ ૮. માગશર શુદિ ૧૪ મહા શુદિ ૨. વૈશાખ શુદિ ૮. આસો વદિ ૧૨ જેઠ શુદિ ૧૨ માગશર વદિ ૧૨ કાર્તક વદિ ૫ પોશ વદિ ૧૨ મહા વદિ ૧૨ મહા વદિ ૧૪ મોક્ષદિવસ પોસ વદિ ૧૩. ચૈત્ર શુદિ ૫. ચૈત્ર શુદિ પ. વૈશાખ શુદિ ૮. ચૈત્ર શુદિ ૯. પોશ વદિ ૧૧. મહા વદિ ૭. શ્રાવણ વદિ ૭ ભાદરવા શુદિ ૯ ચૈત્ર વદિ ૨ અષાઢ વદિ ૩. જેઠ વદિ ૧૪. મહ M૧૧૮) For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૩ વિમળનાથ, મહા શુદિ ૨ જેઠ વદિ ૭ ૧૪ અનંતનાથ, વૈશાખ શુદિ ૧૩ પોષ સુદિ ૫. ૧૫ ધર્મનાથ, મહા શુદિ ૩ જેઠ શુદિ ૫ ૧૬ શાંતિનાથ, વૈશાખ વદિ ૧૩ વૈશાખ વદિ ૧૩. ૧૭ કુંથુનાથ, ચૈત્ર વદિ ૧૪ ચૈત્ર વદિ ૧ ૧૮ અરનાથ, માગશર શુદિ ૧૦ માગશર શુદિ ૧૦ ૧૯ મલ્લિનાથ, માગશરશુદિ ૧૧ ફાગણ શુદિ ૧૨ ૨૦ મુનિસુવ્રત વૈશાખ વદિ ૮ વૈશાખ વદિ ૯ ૨૧ નમિનાથ, અષાઢ વદિ ૮ ચૈત્ર વદિ ૧૦ ૨૨ નેમિનાથ, શ્રાવણ શુદિ ૫ અષાઢ શુદિ ૮ ૨૩ પાર્શ્વનાથ, માગશર વદિ ૧૦ શ્રાવણ શુદિ ૮ ૨૪ મહાવીરસ્વામી ચૈત્ર શુદિ ૧૩ આસો વદિ ૦)) ૧૧૯ ૧૧૯ ~ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ચ્યવન વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૨0 For Personal & Private Use Only (વર્તમાન ચોવીશની તીર્થક્ર મહારાજાના લ્યાણકોના પવિત્ર સ્થળોની યાદી) નંબર નામ જન્મ દીક્ષા કેવલ નિર્વાણ ૧ આદિનાથ અયોધ્યા અયોધ્યા અયોધ્યા અલ્હાબાદ અષ્ટાપદજી (ઇક્વાકુભૂમિ) અજિતનાથ અયોધ્યા અયોધ્યા અયોધ્યા અયોધ્યા સમેતશિખર સંભવનાથ સાવત્નિનગરી સાવલ્થિ સાવલ્થિ સાવર્થીિ સમેતશિખર અભિનંદન અયોધ્યા અયોધ્યા અયોધ્યા અયોધ્યા સમેતશિખર સુમતિનાથ અયોધ્યા અયોધ્યા અયોધ્યા અયોધ્યા સમેતશિખર પદ્મપ્રભ કૌશંબીનગરી કૌશંબી કૌશંબી કૌશંબી સમેતશિખર ૭ સુપાર્શ્વનાથ કાશી-બનારશી કાશી કાશી કાશી સમેતશિખર ૮ ચંદ્રપ્રભ ચંદ્રાવતીનગરી ચંદ્રાવતી ચંદ્રાવતી ચંદ્રાવતી સમેતશિખર ૯ સુવિધિનાથ કાંકંદી નગરી કાકંદી કાકંદી કાકંદી સમેતશિખર ૧૦ શીતલનાથ ભદિલપુર ભદિલપુર ભદિલપુર ભદિલપુર સમેતશિખર ૧૧ શ્રેયાંસનાથ સિંહપુરી (કાશી) સિંહપુર સિંહપુરી સિંહપુરી સમેતશિખર ૧૨૦) Page #140 -------------------------------------------------------------------------- ________________ ~ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૨૧ ૧૨ વાસુપૂજય ચંપાપુરી ચંપાપુરી ચંપાપુરી ચંપાપુરી ચંપાપુરી ૧૩ વિમલનાથ કોપિલ્યપુર કાંપિલ્યપુર કાંડિલ્યપુર કાંડિલ્યપુર સમેતશિખર ૧૪ અનંતનાથ અયોધ્યા અયોધ્યા અયોધ્યા અયોધ્યા સમેતશિખર ૧૫ ધર્મનાથ રત્નપુરી રત્નપુરી રત્નપુરી રત્નપુરી સમેતશિખર ૧૬ શાન્તિનાથ હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર સમેતશિખર ૧૭ કુંથુનાથ હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર સમેતશિખર ૧૮ અરનાથ હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર સમેતશિખર ૧૯ મલ્લિનાથ મિથિલાનગરી મિથિલા મિથિલા મિથિલા સમેતશિખર ૨૦ મુનિસુવ્રત રાજગૃહી રાજગૃહી રાજગૃહી રાજગૃહી સમેતશિખર ૨૧ નમિનાથ મિથિલા મિથિલા મિથિલા મિથિલા સમેતશીખર ૨૨ નેમનાથ સૌરીપુર સૌરીપુર ગિરનાર ગિરનાર ગિરનાર ૨૩ પાર્શ્વનાથ કાશી કાશી કાશી કાશી સંમેતશિખર ૨૪ મહાવીરસ્વામી ક્ષત્રિયકુંડ ક્ષત્રિયકુંડ ક્ષત્રિયકુંડ ઋજુવાલિકા પાવાપુરી For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૨૨ ૧૨૨ (ચક્રવર્તીના નામ વિગેરેનું કોષ્ટક) નામ માતા પિતા દેહમાન આયુષ્ય ગતિ જન્મ ધનુષ્ય નગરી ૧ ભરત સુમંગલા ઋષભ પ૦૦ ૮૪ લાખપૂર્વ મોક્ષ ઇક્વાકુ ભૂમિ ૨ સગર યશોમતી સુમિત્રારાજા ૪૫૦ ૭૨ લાખપૂર્વ મોક્ષ અયોધ્યા ૩ મઘવા ભદ્રારાણી સમુદ્રવિજય ૪૦મી પ લાખપૂર્વ ત્રીજેદેવલોક શ્રાવસ્તિ ૪ સનકુમાર સહદેવી અશ્વસેન ૩૯ ૩ લાખપૂર્વ ત્રીજેદેવલોક નગરી હસ્તિનાપુર ૫ શાન્તિ અચિરારાણી વિશ્વસેન ૪૦ ૮ લાખ વર્ષ મોક્ષ ગજપુર ૬ કુંથુ શ્રીદેવી શ્રરાજા ૩પ ૯૬ હજાર વર્ષ મોક્ષ ગજપુર ૭ અર દેવીરાણી સુદર્શન ૩૦ ૮૪ હજારવર્ષ મોક્ષ ગજપુર ૮ સુભૂમ તારારાણી કૃતવીર્ય ૨૮ ૬૦ હજારવર્ષ સાતમીનરક હસ્તિનાપુર ૯ મહાપદ્મ જવાલારાણી પદ્મોત્તરરાજા ૨૦ ૩૦ હજાર વર્ષ મોક્ષ વાણારસી ૧૦ હરિપેણ મેરાદેવી મહાહરિરાજા ૧૫ ૧૦ હજારવર્ષ મોક્ષ કાંપિલ્યપુર ૧૧ જય વપ્રાદેવી વિજયરાજ ૧૨ ૩ હજારવર્ષ મોક્ષ રાજગુહ ૧૨ બ્રહ્મદત્ત બહાદન ચલની બ્રહ્મરાજા ૭ ૭૦૦ વર્ષ સાતમી નરકે કાંડિત્યપુર For Personal & Private Use Only જ Page #142 -------------------------------------------------------------------------- ________________ - વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ (મહાવીરસ્વામીના ગણધરના નામાદિનો કોઠો) અંક ગણધરનામ સંશય પરિવાર જન્મગામ જન્મનક્ષત્ર ૧ ઇંદ્રભૂતિ જીવ ૫૦૦ ગોબર જયેષ્ટા ૨ અગ્નિભૂતિ કર્મ પ00 ગોબર કૃતિકા ૩ વાયુભૂતિ દેહજીવ ૫00 ગોબર વાતિ એક ૪ વ્યક્ત ભૂત ૫00 કલાક શ્રવણ ૫ સુધર્મા તાદેશ પOO કોલાક ઉત્તરાફા મંડિત બંધ મોક્ષ ૩૫૦ મૌર્ય મઘા ૭ મૌર્યપુત્ર દેવતા ૩૫૦ મૌર્ય રોહિણી ૮ અકંપિત નારકી ૩00 મિથિલા ઉત્તરાષ્ઠા ૯ અચલભ્રાતા પુણ્યપાપ ૩OO કોશલા મૃગસિર ૧૦ મેતાર્ય પરલોક ૩૦૦ તુંગિકસનિ અશ્વિની w વેશ ૧૧ પ્રભાત નિર્વાણ ૩00 રાજગૃહ પુષ્પ ૧૨૩ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ જન્મરાશિપિતા માતા ગોત્ર ગૃહ છ... કેવલી વાસ સ્થ વૃશ્ચિક વસુભૂતિ પૃથિવી ગૌતમ પ0 જી ૧૨ ૯૨ વૃષભ વસુભૂતિ પૃથિવી ગૌતમ ૪૬ ૧૨ ૧૬ ૭૪ તુલા વસૂભૂતિ પૃથિવી ગૌતમ ૪ર ૧૦ મકર ધનમિત્ર વારૂણી ભારદ્વાજ પ૦ ૧૨ કન્યા ધમ્મિલ ભદ્રિલા અગ્નિ પ0 કર વૈિશ્યાન સિંહ ધનદેહ વિજ્યા વશિષ્ટ પ૩ ૧૪ વૃષભ મૌર્ય વિજયા કાશ્યપ ૬૫ ૧૪ ૧૬ મકર દેવ જયંતિ ગૌતમ ૪૮ ૯ ૧૧ ૬૮ મિથુન વસુ નંદા હરિત ૪૬ ૧૨ ૧૪ ૭ર મેષ વરૂણા કૌડિન્ય ૩૬ ૧૦ ૧૬ બલ અતિબલા કૌડિન્ય ૧૬ ૮ ૧૬ ૪) M૧૨૪) For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૨૫ ૧૨૫ પ૦ For Personal & Private Use Only (વાસુદેવનું કોષ્ટક) સંખ્યા વાસુદેવોના માતા પિતા દેહમાન આયુષ્ય ગતિ જન્મનગરી નામ ધનુષ ૧ ત્રિપૃષ્ઠ મૃગાવતિ પ્રજાપતિ ૮૦ ૮૪ લાખ વર્ષ સાતમી નરકે પોતનપુર ૨ દ્વિપૃષ્ટ પદ્માદેવી બ્રહ્મરાજા ૭૦ ૭ર લાખ વર્ષ છઠી નરકે દ્વારિકા ૩ સ્વયંભૂ પૃથ્વીદેવી - ભદ્રરાજા ૬૦ લાખ વર્ષ છઠી નરકે દ્વારિકા ૪ પુરુષોત્તમ સીતાદેવી સોમરાજા - ૩૦ લાખ વર્ષે છઠી નરકે દ્વારિકા પુરૂષસિંહ અમૃતાદેવી શિવરાજ ૪૦ ૧૦ લાખ વર્ષ છઠી નરકે અશ્વપુર ૬ પુરૂષ લક્ષ્મીવતી માહાશિર ૩૯ ૬૫ હજાર વર્ષ છઠી નરકે ચંદ્રપુરી પુંડરીક રાજા વર્ષ ૭ દત્ત શેષવતી અગ્નિસિંહ ર૬ પ૬ હજાર વર્ષ પાંચમી નરકે કાશી ૮ લક્ષ્મણ સુમિત્રા દશરથ ૧૬ ૧૨ હજાર વર્ષે ચોથી નરકે અયોધ્યા ૯ કૃષ્ણ દેવકી વસુદેવ ૧૦, ૧હજાર વર્ષ ત્રીજી નરકે મથુરા xa novo ~ Page #145 -------------------------------------------------------------------------- ________________ સંખ્યા નામ ગતિ જન્મનગરી વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૦. અચળ ૦ M૧૨૬ ૮૦ ભદ્ર ભદ્રરાજા ૬૫ લાઇ (બળદેવનું યંત્ર) માતા પિતા દેહમાન આયુષ્ય ધનુષ્પ ભદ્રા પ્રજાપતિ ૮૦ ૮૫ લાખ સુભદ્રા બ્રહ્મરાજા ૭૦ ૭૫ લાખ વર્ષ સુપ્રભા ભદ્રરાજા ૬૦ ૬૫ લાખ વર્ષ સુદર્શના સોમરાજા ૫૦ પપ લાખ વર્ષ વિજ્યા શિવરાજ ૪૦ ૧૨ લાખ વર્ષ વૈજયંતી મહાશિર ૩૯ ૮૫ હજાર વર્ષ જયંતી અગ્નિસિંહ ૨૬ પ૦ હજાર વર્ષ કૌશલ્યા દશરથ ૧૬ ૧૫ હજાર વર્ષ રોહિણી વસુદેવ ૧૦ ૧૨ સો વર્ષ જ For Personal & Private Use Only વિજય ભદ્ર સુપ્રભ સુદર્શન આનંદ નંદન રામચંદ્ર મોક્ષ પોતનપુર મોક્ષ દ્વારિકા મોક્ષ દ્વારિકા મોક્ષ દ્વારિકા મોક્ષ અશ્વપુર મોક્ષ ચંદ્રપુરી મોક્ષ કાશી મોક્ષ અયોધ્યા દેવલોક મથુરા / ૬ ૭ ૮ યતી 6 બળભદ્ર Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩. મેરક, નામ જીવ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ (નવ પ્રતિવાસુદેવો) ૧. અશ્વગ્રીવ ૪. મધુ, ૭. પ્રહલાદ, ૨. તારક, ૫. નિકુંભ, ૮. રાવણ, ૬ . બળી, ૯. જંરાસંઘ (આવતી ચોવીશીના તીર્થોના નામ) કયાં છે. ૧. પદ્મનાભ, શ્રેણિક, પહેલી નરકે, ૨. સુરદેવ, સુપાર્થ, ભુવનપતિમાં, ૩. સુપાર્થ, ઉદાયી, ભુવનપતિમાં, ૪. સ્વયંપ્રભ, પોટ્ટીલ, ચોથે દેવલોક, ૫. સુરદેવ, દ્રઢકેતુ, બીજે દેવલોકે, ૬. દેવકૃત, કાર્તિક શેઠ, પહેલે દેવલોકે, ૭. ઉદયપ્રભ, શંખ શ્રાવક, બારમા દેવલોક, ૮. પેઢાલ, આનંદ શ્રાવક પહેલે દેવલોકે, ૯. પોટિલ, સુનંદા, પાંચમા દેવલોક, ૧૦ શતકીર્તિ, સેતૂ શ્રાવક, ત્રીજી નરકે, ૧૧. મુનિસુવ્રત, દેવકી, આઠમે દેવલોક, ૧૨. અમમ, કૃષ્ણ, ત્રીજી નરકે, ૧૩ નિકષાય, સત્યકી, પાંચમે દેવલોકે, ૧૪. નિઃપુલાક, બળદેવ, છઠ્ઠા દેવલોક, ૧૫. નિર્મમ સુલતા, પાંચમા દેવલોકેત, ૧૬. ચિત્રગુપ્ત રોહિણી, બીજા દેવલોકે ૧૭. સમાધિ, બારમા દેવલોક, ૧૮. સંવર, આઠમા દેવલોકે રેવતી, સભાલ, ૧૨૭ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૯ યશોધર, દ્વિીપાયન રાજા અગ્નિકુમાર ભવન, ૨૦ વિજય, કોણિક, છઠ્ઠી નરકે, ૨૧. મલ્લિનાથ, નારદ, પાંચમા દેલોકે ૨૨. દેવજીત, અંબડ શ્રાવક, બારમા દેવલોક, ૨૩ અનંતવીર્ય, અમર, નવમા ગ્રેવેકે ૨૪. ભદ્રજીત, સયંબુધ સર્વાર્થસિદ્ધ પ્રશ્નઃ નનું ચત્તારિ અઠ દસ દોઅ વંદિઆ જિણવરા ચઉવ્વીસ એ પદને વિષે કેટલા તીર્થંકર મહારાજને નમસ્કાર અગર વંદન કરાય ઉત્તર : એ ચત્તારિ અઠ્ઠ દસ દોઅવંદિઆ જિણવરા ચઉવ્વીસ પદમાં તમામ તીર્થંકર મહારાજાઓને વંદના નમસ્કાર કરાય છે, અને તેના અર્થો પણ ઘણા થાય છે તે નીચે પ્રમાણે છે. ૧. ચત્તારિ અઠ્ઠ દસ દોઅ વંદિઆ. ચત્તારિ કહેતા ચારને અટ્ટ કહેતા આઠગુણા કરવાથી ૩૨ થાય, અને દસ કહેતા ૧૦ ને દોએ કહેતા બે ૨ યે ગુણવાથી ૨૦ થાય, ૩૨ માં ૨૦ મેળવવાથી, પર બાવન થાય-એ પ્રમાણે નંદીશ્વર દ્વીપના બાવન ચૈત્યોને વંદન કર્યું. એ પહેલો અર્થ. ૨. ચત્તારિ એટલે ત્યાગ કર્યા છે અંતરંગ શત્રુઓને જેણે એવા અ દસ એટલે અઢાર ૧૮ અને દોઅ કહેતા બે એટલે બન્ને મળીને ૨૦ વશ થયા, તે જઘન્ય કાળે વિચરતા શ્રી સીમંધરાદિક વીશ વિહરમાન જિનને વંદન કર્યું, અથવા ૨૦ વીશ તીર્થકર મહારાજા શ્રી સમેતશિખર પર્વત ઉપર નિર્વાણ કહેતા મુક્તિને પામ્યા છે તેને વંદન કર્યું, એ બીજો અર્થ. ૩. ચત્તારિ એટલે ત્યાગ કર્યા છે, અ8 દસ કહેતા અઢાર ૧૮ અજ્ઞાનાદિક શત્રુઓને જેણે અઠ્ઠ કહેતાં આઠ ને દસ કહેતાં ૧૦ દસે ગુણવાથી ૮૦ એંશી થાય, તેને દોએ કહેતા બે યે ગુણવાથી એકસો ૧૨૮ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ને સાઠ થાય, તે પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે, પ્રત્યેક પ્રત્યેકે ૩૨ જિનેશ્વર મહારાજા વિચરતા હોવાથી ઉત્કૃષ્ટકાળે વિચરતા ૧૬૦ વિહરમાન જિનેશ્વર મહારાજને વંદન કર્યું, એ ત્રીજો અર્થ. ૪. ચત્તારિ અઠ્ઠ દસ દોઅ ચઉવ્વીસ અઠ્ઠ દસ કહેતાં ૧૮ ને ચત્તારિ કહેતા ચારે ગુણવાથી ૭૨ બોંતેર થાય, અને ચઉવ્વીસ કહેતા ૨૪ ને ચત્તારિ કહેતાં ૪ ગુણા કરવાથી ૯૬ થાય, તથા દોઅ કહેતાં બે એ સર્વેને એકત્ર કરવાથી ૧૭૦ જિનેશ્વર મહારાજા વિચરતા હોવાથી ૧૭૦ જિનેશ્વર મહારાજને વંદન કર્યું. ૩૨ વિજયના ૧૬૦, થાય તેમને વંદન કર્યું, તથા ઉપરોક્ત ૭૨ બોતેર ત્રણ કાળની ત્રણ ચોવીશીને વિષે થએલા ભરતાદિક ક્ષેત્રને વિષે બોત્તેર જિનેશ્વર મહારાજને વંદન કર્યું, એ ચોથો અર્થ. ૫. ચત્તારિ અગર અઢીદ્વીપને વિષે રહેલા પાંચ મહાવિદેહને વિષે સ્થિત એક સો સાઠ વિજયને વિષે એક એક ગણતાં ૧૬૦ થાય, કારણ કે તે દરેકને વિષે એક એક વૈતાઢ્ય પર્વત છે, તેથી ૧૬૦ વૈતાઢ્ય પર્વતો થાય, તથા ૫ પાંચ ભરતને વિષે ૫ પાંચ વૈતાઢ્ય હોય, અને પ ઐરાવતને વિષે પાંચ વૈતાઢ્ય હોય, કુલ ૧૭૦ એકસો સિત્તેર વૈતાઢય પર્વત થયા, તે એકસો સિત્તેર વૈતાઢ્ય પર્વતને વિષે રહેલા જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ પાંચમો અર્થ, ૬. ચત્તારિ કહેતાં ૪ ચાર એટલે મૂળ ચાર અને અટ્ટ કહેતાં આઠને આઠગુણા કરવાથી ૬૪ ચોસઠ થાય, તેમાં ૪ ચાર મેળવવાથી ૬૮ અડસઠ થાય, તથા દસને દસે ગુણવાથી ૧૦૦ થાય, તથા દોઅ કહેતા ૨ બે એવી રીતે ૬૮+૧૦૦+૨ ત્રણ ને મેળવતાં ૧૭૦ થાય, એવી રીતે ઉત્કૃષ્ટકાળે વર્તતાં ૧૭૦ જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ છઠ્ઠો અર્થ. ૧૨૯ ભોગ-પ ફર્મા-૧૦ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૭. ચત્તારિ કહેતાં ચાર અને અઠ્ઠ કહેતાં આઠ, એ બન્નેને મેળવવાથી બાર થયા, તેને દસ કહેતાં ૧૦ ગુણવાથી, ૧૨૦ એકસો વીશ થાય, તેને દોઅ કહેતા બેએ ગુણવાથી બસો ને ચાલીશ થાય, એ પાંચ ભરત તથા પાંચ ઐરવત ક્ષેત્રને વિષે દસ ચોવીશીમાં દસ ક્ષેત્રને વિષે થયેલા ૨૪૦ જિનેશ્વરમહારાજાઓને વંદન કર્યું, એ સાતમો અર્થ. ૮. ચત્તારિ કહેતાં ચારગુણા કરવાથી ૧૬ સોળ થાય,તથા અટ્ટ કહેતાં ૮ ને આઠગુણા કરવાથી ચોસઠ થાય,તથા દસ કહેતાં દસને ૧૦ગુણા કરવાથી ૧૦૦ થાય, એવી રીતે ૧૬૬૪+૧૦૦ મેળવવાથી એકસોને એંશી થાય, એવી રીતે દેવલોકને વિષે રહેલ પ્રત્યેક પ્રાસાદોને વિષે ૧૮૦ શાશ્વતી પ્રતિમાજીને વંદન કર્યું, એ આઠમો અર્થ. ૯. ચત્તારિ કહેતા ચાર એટલે ઉર્ધ્વલોક અનુત્તર વિમાને, તથા રૈવેયકે તથા વિમાનવાસી અને જયોતિષ એ ચાર સ્થાનો ઉદ્ઘલોકના છે, તેને, તથા અટ્ટ કહેતાં આઠ વ્યંતરની નિકાયને વિષે તથા દસ કહેતા ૧૦ ભુવનપતિની નિકાયને વિષે એમ અધોલોકના, તથા તિચ્છલોકે એટલે મનુષ્ય લોકને વિષે, શાશ્વતી પ્રતિમા, તથા અશાશ્વતી પ્રતિમા, એમ બે પ્રકારે એ ત્રણે લોકને વિષે રહેલા જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ નવમો અર્થ. ૧૦. ચત્તારિ કહેતાં ચાર, અઠ્ઠ કહેતાં આઠ, દસ કહેતાં દસ દો. કહેતાં બે, એ અષ્ટાપદ પર્વતને વિષે દક્ષિણ દિશાને વિષે રહેલા સંભવનાથાદિ ચાર જિનેશ્વર મહારાજાને, તથા પશ્ચિમ દિશાને વિષે રહેલા સુપાર્શ્વનાથાદિ આઠ જિનેશ્વરમહારાજાને, તથા ઉત્તર દિશાને વિષે રહેલા ધર્મનાથાદિ દસ જિનેશ્વરમહારાજાને, તથા પૂર્વ દિશાને વિષે ૧30 ૧૩૦) For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ રહેલા ઋષભાદિ બે જિનેશ્વરમહારાજાને, એવી રીતે સર્વ મલી ચોવીશ જિનેશ્વરમહારાજને શ્રી અષ્ટાપદ તીર્થને વિષે વંદન કર્યું એ દસમો અર્થ. ૧૧. ચત્તારિ કહેતાં ચાર અઠ્ઠદસ કહેતાં ૧૮ અઢાર ને ગુણવાથી ૭ર બોતેર થાય, તે ભરત ક્ષેત્રને વિષે અતીત, અનાગત, વર્તમાન કાળના ત્રણે ચોવીશીના બોતેર જિનેશ્વરમહારાજાઓને વંદન કર્યું, એ અગ્યારમો અર્થ. ૧૨. ચઉવ્વીસ ચઉ કહેતા ચાર અને વીસ કહેતા ૨૦ વશ, તે ૨૦ ને ૪ ચારે ગુણવાથી ૮૦ એંશી થાય, તેટલા તીર્થંકર મહારાજાઓ મેરૂ પર્વત સંબંધી, અગર ૧૦ દસ, દસ કુરૂક્ષેત્ર સંબંધી, તથા દસ ગજદેતા સંબંધી એ પ્રકારે કુલ ૨૦ વશ થયા, તે સર્વે જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ બારમો અર્થ. ૧૩. વીસદસ એટલે વીશ અને દસ એટલે દસ કુલ ૩૦ ત્રીશ થયા, તે કુલપર્વતને વિષે જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ તેરમો અર્થ. ૧૪. ચારિ એટલે ઇષકાર, માનુષોત્તર, કુંડલ અને રૂચક એ ચારને વિષે, ચાર ચૈત્યોને વિષે રહેલા જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું અથવા ચાર શાશ્વત ચૈત્યોને વિષે ઋષભ, ચંદ્રાનન, વર્ધમાન અને વારિષણ એ શાશ્વત જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ ચૌદમો અર્થ. ૧૫. એ પ્રકારે ચત્તારિ અઠ્ઠ દસ દોઅવંદિઆ પદોના જુદા જુદા અર્થોસંપૂર્ણ થયા, જે જે ઉત્તમ જીવો એ પ્રકારના અર્થોને ચિંતવી, જિનેશ્વર મહારાજને વંદના નમસ્કારકરે છે, તે સ્વલ્પ કાળને વિષે કલ્યાણમંગલની માળાને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. ૧૩૧ ૧૩૧ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ (કાલના માન સંબંધી વિચાર) ૧ આટો લોટ ચાળ્યા વિનાનો, દળ્યા પીસ્યા પછી, શ્રાવણ ભાદરવા માસમાં ૫ દિવસ મિશ્ર રહે, આસો કાર્તિકમાં ૪ દિવસ મિશ્ર રહે, માગશર પોષમાં ૩ દિવસ મિશ્ર રહે, મહા ફાગણમાં ૫ પહોર, એટલે ૩ કલાકનો એક પહોર થાય એવા પંદર ૧૫ કલાકના ૫ પહોર થાય, તે પાંચ પ પહોર મિશ્ર રહે. ચૈત્ર વૈશાખમાં ૪ પહોર મિશ્ર રહે. જેઠ અષાઢમાં ૩ પોહોર મિશ્ર રહે, એટલે નવ કલાક પછી અચિત્ત થાય. મિશ્ર એટલે કાંઇક સચિત્ત અને કાંઇક અચિત્ત હોય તે, અને જે દિવસે લોટ દલ્યો-પીસ્યો હોય, અને તે જ વખતે ચાળ્યો હોય, તો બે ઘડી પછી અચિત્ત થાય, અને જે અચિત્ત લોટ હોય તેના વર્ણ, ગંધ, રસ (સ્વાદ), સ્પર્શ પલટાઇ જાય ત્યારે તે અભક્ષ્ય થઇ જવાથી તે લોટ વાપરી શકાય નહિ, ખાવાના કામમાં લઈ શકાય નહિ તથા તે લોટમાં જીવોની ઉત્પત્તિ જોવામાં આવે, તો તે લોટ ચાળીને પણ વાપરી શકાય નહિ, કારણ કે અભક્ષ્ય થઇ જાય, પડસુદી, રવો વિગેરેના સમાન અભક્ષ્ય ગણાય. ચોમાસાને વિષે દરરોજ બે વખત લોટ ચાળવો, તથા શિયાળા ઉનાળાને વિષે લોટ દરરોજ એક વખત ચાળવો. જો ચાળવામાં ન આવે તો તેમાં જાળા બંધાઈ જાય છે, અને તેથી તુરત બગડી જઈ અભક્ષ્ય થઈ જાય છે. વળી પણ લોટનો જ્યારે જયારે ખપ પડે ત્યારે નિરંતર તમામ વખતે ચાળીને જ વાપરવો. M૧૩૨) For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨. જલેબી સર્વથા પ્રકારે અભક્ષ્ય છે, પરંતુ તે જ દિવસે આવ્યો કરેલ હોય તો જ ખપે, નહિ તો ખપે નહિ. રાત્રિયે કરેલ જલેબી વાપરી શકાય નહિ. ૩. હલવો-સર્વ ના હલવા અભક્ષ્ય છે, ફક્ત દુધીનો હલવો તે જ દિવસનો કરેલ હોય તો જ ખપે, બીજે દિવસે અભક્ષ્ય થાય. ૪. માવો તથા માવાવાળી મીઠાઈ-માવો જે દિવસે બનાવેલ હોય તે જ દિવસે ખપે, બીજે દિવસેકલ્પ નહિ, ધીમાં તળેલ માવો રાત્રિ રાખી શકાય છે, માવાવાળી મીઠાઈ બે ચાર દિવસ ખપે છે. એટલે જ્યાં સુધી વર્ણ ગંધાદિક ન બદલાય ત્યાંસુધી વાપરી શકાય છે. પછી અભક્ષ્ય થઈ જાય છે. ૫. મુરબ્બો, જયાંસુધી વર્ણાદિક ન બદલાય ત્યાં સુધી જ ખપી શકે છે. પછીથી અભક્ષ્ય થઈ જાય છે. ૬. દૂધપાક, જે દિવસે કરેલ હોય તે ચાર પોહોર સુધી કહ્યું, પરંતુ રાત્રિયે કરેલ તથા રાત્રિએ દૂધ રાખી મૂકીને કરેલ હોય તે ખપે નહિ. ૭. બાસુંદી ખીર શીખંડ દૂધ તેની મલાઇ વિગેરે ૪ પહોર ખપે, પરંતુ તેના વર્ણાદિક, બદલાઈ જાય, તો ૪ પહોર પણ ખપે નહિ. ૮. શંભાર લોટનો બનાવ્યો હોય તે ૪ પહોર ખપે, ઉપરાંત કલ્પ નહિ. ૯. પાપડ કચેરી આદિ શેકેલ વસ્તુ તે જ દિવસે ખપે, સિવાય કલ્પ નહિ, પણ તેલ આદિથી તળેલ હોય, તો બીજે દિવસે ખપે, ઉપરાંત ખપે નહિ ? ૧૦. ચટણી ચણા દાળિયા ગાંઠીયા વિગેરે તેમાં નાખેલ હોય M૧૩૩ ૧33 ~ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તો તે જ દિવસે ખપે, પરંતુ તેમાં પાણી નાખ્યા સિવાય, ખટાશ તથા લીંબુ આદિ નાખી બનાવેલ હોય તો ૩ દિવસ સુધી કહ્યું, પરંતુ ચટણી વાટતા ઘુંટતા પાણી નાખેલ હોય તો બીજે દિવસે વાસી થઈને અભક્ષ્ય થાય છે. ૧૧. મીષ્ટ પકવાન્ન મીઠાઇ, શીયાળાને વિષે ૧ માસ કહ્યું, ઉનાળાને વિષે ૨૦ દિવસ કલ્પ, ચોમાસાને વિષે ૧૫ દિવસ કહ્યું, ત્યારબાદ નહિ, પરંતુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શાધિકમાં ફેરફાર થઈ જાય તો ઉપરોક્ત કાળમાનને વિષે પણ ખપે નહિ, ૧૨. દહીં તથા તેની મલાઈ ૧૬ પહોર સુધી ખપે, પછી કહ્યું નહિ. તે દિવસના બપોર સુધીમાં મેળવેલું હોય એટલે અંદર ખટાશ નાખેલી હોય, તો પણ તેનું માન તો દિવસ ઊગ્યાથી જ ૧૬ પહોરનું ગણવું, તેમજ રાત્રિયે મેળવેલું હોય તો, રાત્રિના હિસાબે, સાંજથી કાળમાન ૧૨ પહોર ગણવું, એટલે ૧૨ પહોર ખપે પરંતુ ૧૬ પહોર ગણવા નહિ, કારણ કે સોળ પહોર કહ્યું નહિ. ૧૩ ઘોલવડાં દહીંવડા ઉકાળેલ ગોરસમાં કરેલ હોય, તો તે જ દિવસ ખપે, પરંતુ કાચા ગોરસમાં બનાવેલ હોય તો કહ્યું નહિ, કિંતુ સર્વથા અભક્ષ ગણાય. ૧૪. શેકેલા ધાન્ય જેમકે ધાણી, દાળીયા, મમરા, પવા આદિ પકવાનના કાળ પ્રમાણે ગણવા, વિશેષ નહિ. ૧૫. ગાય ભેંશ આદિની બળી ખપે નહિ, કારણ કે દૂધ પણ પંદર સોળ દિવસ પછી કહ્યું, તો બળી તો ખપે જ શાની ? ન ખપે. ૧૬. ખારેક દ્રાક્ષ આદિનું, રાયતું કે જેમાં અન્નનો લેશ માત્ર ન હોય તે ૧૬ પહોર કલ્પે, પછી ન કહ્યું, પરંતુ કળી શેવ કે ડબકા આદિ નાખી બનાવેલ હોય તો તે દિવસની સાંજ સુધી ખપે, પછી M૧૩૪ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કલ્પ નહિ. ૧૭. રાંધેલા ચોખા, સાંજે રાંધેલા ભાત હોય અને તેમાં ચાર આંગુલ બુડબુડા છાશ તરતી નાખેલી હોય. તો આઠ પહોર સુધી ખપે, પરંતુ સવારના રાંધેલા ભાત હોય, તેમાં ચાર આંગુલ ઉપર પ્રમાણે છાશ રાખવાથી પણ ૪ પહોર ખપે, ઉપરાંત ખપે નહિ. ૧૮. ખાખરા બરાબર શેકેલા હોય, તેમજ બહુ જ સાચવણીથી રાખેલ હોય તથા લીલફુગાદિક ન આવેલ હોય તો સુખડીનાં કાળ પ્રમાણે ખપે, ઉપરાંત ખપે નહિ. ૧૯. યુગલી રાબ, એટલે ધાન્ય થોડું અને તેમાં છાશ ઘણી હોય, તે જુગલી રાબ કહેવાય છે. તે યુગલી રાબ ૧૨ પહોર સુધી ખપે, તથા છાશ થોડી અને ધાન્ય ઘણું તે ઘંશ કહેવાય છે, તે આઠ પહોર સુધી ખપે છે. તે પણ જુવાર જારના લોટની હોય તો જ , પણ વિદળ તેમજ બીજા ધાન્યવાળી હોય, તો તે દિવસે દિવસ છતાં જ કહ્યું છે, અન્યથા નહિ. ૨૦. સર્વ જાતની રાંધેલી રસોઈ-દિવસની રાંધેલી રસોઈ સાંજ સુધીમાં ખપે છે, જેમકે દાળ ભાત શાખ રોટલી રોટલા શીરો લાપસી વિગેરે ૪ પહોર એટલે સાંજ સુધીમાં તે જ દિવસે ખપે, ત્યારબાદ વાસી થઈ જવાથી અભક્ષ્ય ગણાય, માટે વાપરી શકાય નહિ, કારણ કે વાસી અન્ન અભક્ષ્ય ગણાય છે. ૨૧. પાપડ સાળવડા ખીસીયા વડી પાપડ સેવ આદિ કારતક શુદિ ૧૫ થી આષાઢ શુદિ ૧૫ સુધીમાં કહ્યું, પરંતુ ચોમાસાને વિષે ખપે નહિ, પરંતુ બરાબર વિધિથી કરેલ હોય તો કહ્યું, તે ગુરૂગમથી પુછીને જાણવું. બાકી તમામ ઋતુમાં સૂર્યનો ઉદય થયા પછી, તેમજ સૂર્યનો અસ્ત થયા પહેલા પાપડ વિગેરે કલ્પ, શિવાય ઉદય ૧૩૫ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ થયાપ્રથમના અને અસ્ત થયા પછીના ખપે નહિ. આ વાત બરાબર ધ્યાનમાં રાખવાની છે. ખારો પલાળવો લોટ બાંધવો એ વિગેરે ઉપર લખ્યા પ્રમાણે કરવામાં આવે ત્યારે જ ખપે, સિવાય નહિ. ૨૨. અડદની દાળના વાટેલી દાળના મગના ચોળાના વડાં વડીયો પાપડના લુવા વિગેરે ૪પહોર ખપે, ઉપરાંત ખપે નહિ, અભક્ષ્ય થાય, ૨૩. ફરસી વસ્તુઓ – તળેલ શેવ ગાંઠીયા દાળ કળી બુંદી આદિ વસ્તુઓનો કાળ શેકેલા ધાન્ય જેટલો છે, પણ ભજીયા કચૂરી લોચાપુરી પુડલા માલપુડા આધિ નરમ વસ્તુઓ ૪ પહોર સુધી કહ્યું, તે જ દિવસે ખવાય, સિવાય બીજે દિવસે અભક્ષ્ય થાય, ખપે નહિ. ૨૪. પ્રાસુક પાણી બરાબર શુદ્ધ ત્રણ ઉકાળાવાળું પાણી ઉનું કરેલું ચોમાસામાં ૩ પહોર કલ્પ, શીયાળામાં ૪ પહોર કલ્પ, ઉનાળામાં પ પહોર કલ્પ, સિવાય કલ્પે નહિ, પરંતુ ઉપરોક્ત કાળથી વધારે વખત સુધી રાખવું હોય તો પાણીમાં કળીચૂનો નાખી, પાણી બરાબર ધોળુ થાય તે પાણી જયારથી ઉકાળેલું હોય ત્યારથી ૨૪ પહોર સુધી ખપે, વિશેષ ખપે નહિ, કારણ કે વધારે રાખવાથી સચિત્ત થઈ જાય વળી તે ચૂનો નાખેલું પાણી વાપરવાના કામમાં લઈ શકાય, પરંતુ પીવાના કામમાં લઈ શકાય નહિ. ૨૫. સચિત્ત પાણીમાં સાકર અને રાખ નાખવાથી બે ઘડી પછી અચિત્ત થાય છે, અને અચિત્ત થયા પછી બે ઘડી સુધી તે પાણી ખપે છે. ઉપરાંત નહિં. કેટલાએક અણસમજુ માણસો ઘણા પાણીને વિષે સહેજસાજ થોડી સાકર તથા થોડી રાખે નાખી પાણી પીવે છે, પણ આ તેમની મોટી ભૂલ છે. સાકર એટલી નાખવી જોઇએ કે ગળપણ પાણીમાં વધારે લાગે, તથા પાણીનો વર્ણ રસ સ્વાદ બદલાય ત્યારે જ ૧૩૬ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તે પાણી બે ઘડી પછી પી શકાય સિવાય નહિ. રાખ પણ પાણીમાં એવી રીતે નાખે કે પાણી તમામ ડોળું થઈ જાય અને પછી બે ઘડી થયા પછી ગાળીને વાપરવાથી દોષાપત્તિ ન લાગે, અન્યથા દોષ લાગે છે. ચોખા આદિનું ધોવણ વિધિથી અચિત્ત કરવામાં આવે તો ૬ ઘડી સુધી ખપે છે, પછી અકથ્ય છે. | ત્રિફલાનું ધોવાણ બે ઘડી સુધી અચિત્ત રહે છે. ફળનું ધોવણ એક પહોર સુધી અચિત્ત રહે છે. ત્યારબાદ સર્વે અચિત્તપણાને ફીટાડી સચિત્ત ભાવને પામે છે, અને ચોખા આદિકનું પાણી ડોહોળું હોયત્યાં સુધી મિશ્ર રહે છે. ત્યારબાદ નિતર્યા બાદ અચિત્ત થાય છે, તે સર્વ ગુરૂગમથી સમજવું. ૨૬. ઠંડું સચિત્ત પાણી પણ શ્રાવકવર્ગને ગળ્યા સિવાય વાપરવું નહિ.ય વિધિથી બબે ઘડીયે ગળીને પાણી પીવાવાળા જીવો કેટલાએક પ્રકારના ઉપયોગવાળા હોવાથી જીવોનો બચાવ કરે છે, કેટલાએકો એટલે ઘણા લોકો ગળ્યા વિનાનું પાણી પીવે છે, અને ગળ્યા વિનાના પાણીથી કામકાજ કરી પોતાના ઉપયોગમાં લે છે, તે લોકો જીવોની મહાન હિંસા કરવાવાળા થાય છે, માટે શ્રાવકવર્ગને ઉપયોગ રાખવાની ખાસ આવશ્યકતા છે. ૨૭. છાશ. છાશ ૧૬ પહોર સુધી ખપે, પછી કહ્યું નહિ. એક બીજા દિવસની ભેળસેળ કરેલી છાશ ખપે નહિ, કારણ કે હાલમાં ઘણાખરા ગામોમાં તે રિવાજ છે પણ તે રિવાજ ખોટો છે. ૨૮ ધી વર્ણ સ્વાદાદિક બદલવાથી ખપે નહિ. ૨૯. માખણ-છાશમાંથી બહાર કાઢતા બે ઘડીની અંદર રોગાદિક ૧39 For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કારણે કહ્યું, પરંતુ વર્ણાદિક બદલવાથી ખપે નહિ. વળી લોકો બે ત્રણ તાવણનું માખણ ભેગું કરી ધી કરે છે, તે ઘી પણ ખપે નહિ માટે બે ઘડીની અંદર માખણને ઉનું કરીને, છાશનો ભાગ રહે નહિ તેવું માખણ બે ત્રણ તાવણ રાખી, પછી પાકું કરેલું ઘી હોય તે ખપે છે, પરંતુ તેમ કરવામાં વિલંબ કરે છે, તો બે ઘડીયે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઈ જાય છે. - ૩૦ અથાણા-બોળ અથાણું સર્વથા અભક્ષ્ય છે, માટે ખપે જ નહિ, તથા પરદેશી લીલા મરી આવે છે તે પણ બોળ કહેવાય છે, અર્થાત પાણી તથા મીઠું સાથે હોય, તથા તેલ પણ હોય, તો તે પણ અભક્ષ્ય કહેવાય છે લીંબુ આદિનું અથાણું ત્રણ દિવસ સુધી ખપે અને જેને વિષે લીંબુ આદિની ખટાશ હોય છે, તે પણ ત્રણ દિવસ સુધી જ ખપે છે, અને ખટાઈ વિનાનું અથાણું બીજે દિવસે જ વાસી થાય છે. તેમાં પણ જો શેકીને મેથી નાખેલી હોય, તો તે જ દિવસ ખપે, ઉપરાંત નહિ. કાચા ગોરસ સાથે કાચી મેથી નાખેલી કહ્યું નહિ. જે અથાણુ બનાવતી વખતે કાચની બંગડી જેવું સુકાવેલું હોય તો તેમાં રાઈ ગોળ નાખે, અને તેલથી બુડબુડા એટલે તેલ તરતું રાખે, તો તે અથાણુ જયાં સુધી વર્ણાદિક ન બદલાય ત્યાંસુધી ભણ્ય કહેવાય, તે ઉપરાંત અભક્ષ્ય ગણાય. અને તેલ થોડું થોડું રાખેલ હોય છે તો જલ્દીથી અભક્ષ્ય થવાનો સંભવ રહે છે, અને સર્વથા પ્રકારે બંગડી જેવું સુકાવેલ ન હોય, પરંતુ કાંઇક ન્યૂન હોય તો ૩ થી ૪ દિવસ સુધી તે અથાણુ ખપે છે. ૩૧. મીઠું ભઠ્ઠીમાં કરેલું મીઠું બે ચાર વરસ અચિત્ત રહે છે અને શ્રાવક પોતાને ઘરે એક શેર મીઠું કાંડી દળીને આશરે બશેર પાણીમાં પલાળીને તે એક રસ થયાથી, તે રસ ગાળીને, જેમ સાકર ખાંડનું બુરૂ ૧૩૮ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ચૂલા ઉપર બનાવે છે તેવી રીતે બનાવવાથી તેનો કાળ બે ચાર મહિના સુધીનો છે, તેમજ તાવડી કે લોઢી ઉપર લાલ રંગ જેવું શકે છે તેનો કાળ ચોમાસામાં સાત દિવસ શિયાળામાં પંદર દિવસ અને ઉનાળામાં ૧ માસ સુધી અચિત્ત રહે, ૩૨. સર્વે જાતના કરિયાણા હરડે પીપર મરીયાબદામ પીસ્તા ચારોળી આદિ વસ્તુઓ ૧૦) યોજનથી પાણીમાર્ગે આવે છે, અને ૬૦ યોજન સ્થળમાર્ગેથી આવે છે, તેમજ વાહણાદિકમાં અથડાતી કુટાતી તથા હાટાદિકને વિષે અથડાતી કુટાતી વસ્તુઓ અચિત્ત હોય છે. ૩૩. ચૂરમાના લાડુ-તળેલ ચૂરમુ ૩ દિવસ પછી ખપે નહિ,કારણ કે વાસી થઇ જાય છે, અને વગર તળેલા લાડુ તે જ દિવસ ખપે, બીજે દિવસે કહ્યું નહિ, ૩૪ ઢંઢણીયા અગર ઠંબરો. જેમ જુવાર બાજરીને ખાંડતા જાય અને પાણી નાખતા જાય, પછી તેને સુકવી નાખીને તેના ફોતરા ઉતારીને રાખે, તેનું કાલમાન મીઠાઈ જેટલું ગણી શકાય. ૩૫. કેળા સાદા અગર સોનેરી વિગેરે છાલ ઉતારવાથી અચિત્ત થાય છે, પરંતુ બીજવાળા હોય તો બીજો કાઢયા પછી બે ઘડીએ કલ્પે. કાચા કેળા સચિત્ત હોય છે. ૩૬. કેરી આદિ બીજી પાકી વસ્તુઓનો રસ કાઢયા પછી બે ઘડી પછી કહ્યું છે. શેલડીનો રસ પણ બે ઘડી પછી જ ખપે. ૩૭. ભર્ગ નાળિયેર તથા ખાવા યોગ્ય પદાર્થો સર્વે હોય છે, તેને કાઢયા પછી બે ઘડી પછી ખપે, તથા લીલા નાળીયેરનું પાણી પણ કાઢયા બાદ બે ઘડી પછી જ કલ્પ, શિવાય વર્ણ ગંધાદિકનો ફેરફાર થઈ જાય તો ખપે નહિ, અભક્ષ્ય ગણાય. ૧૩૯ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૩૮. મેવો બદામ અખરોટ બીજવાળી દ્રાક્ષ ફોડ્યા પછી બે ઘડી પછી ખપે, સિવાય નહિ. ૩૯. પીસ્તા તથા જાયફળ વિગેરેની છાલ ઉતાર્યા બાદ બે ઘડી પછીથી ખપે, જરદાળુ તથા કાળી રાતી લીલી દ્રાક્ષો વિગેરેના બીજ કાઢયા પછી બે ઘડી પછી ખપે. ૪૦. ગુંદર વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ બે ઘડી પછી કહ્યું, પણ સુકો ગુંદર અચિત્ત ગણાય છે. ૪૧. લીલા તથા સુકા અંજીર અભક્ષ્ય હોવાથી ખપી શકે નહિ. ૪૨. મશાલો સર્વે જાતના મશાલા કુટવાથી અચિત્ત થાય છે, એટલે બીજડા બરોબર ભાગે ત્યારે, તથા જીરૂ પણ બરાબર વાટવાથી બે ઘડી પછી ખપે. કાચુ જીરૂ કોઈ વસ્તુમાં નાખતા, અચિત્ત તરીકે તે વસ્તુ ખપે નહિ. ૪૩. સર્વે જાતના ફલો સમારવાથી ભાંગવાથી વિદારવાથી મોળવાથી બે ઘડી પછી ખપે, જેમકે ચીભડા પપૈયા વિગેરે. ૪૪. સર્વે જાતના બીજો ફલાદિકમાંથી કાઢયા બાદ બે ઘડી પછી ખપે. ૪૫. ગોરસ એટલે કાચું દુધ દહી છાશ વિગેરે. ૪૬. ઉપર પ્રમાણે કાળમાન જણાવેલ છે, પરંતુ તેના પહેલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ જાય તો ખપે નહિ. (અણાહારી વસ્તુઓ.) ૧ ત્રિફલા ૨૩ ખેરનું મૂલ, ૪પ બોલ ૨૪ ખેરની છાલ ૪૬ કરિયર ૩ કરિયાતુ, ૨૫ ચૂનો, ૪૭ અકદિપંચ M૧૪૦ ~ ૧૪૦ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૪ નકંદ, ર૬ રાખ, ૪૮ ફટકડી ૫ ધમાસો, ૨૭ બાવળની છાલ ૪૯ ખારો ૬ લીંબછાલ, ૨૮ એળીયો, પ૦ ચીમેટ ૭ લીંબકાષ્ટ, ૨૯ રોહની છાલ ૫૧ બુચકણ, ૮ લીંબસલી, ૩૦ વજ, પર ચીડ, ૯ લીંબપર, ૩૧ હળદર, પ૩ ઉપલેટો ૧૦ લીંબમોહોર ૩૨ આસૌંધ, પ૪ ઇંદ્રવારૂણીમૂળ ૧૧ ડાભનું મૂલ ૩૩ ચોપચીણી, પપ ઝેરી નાળીયેર, ૧૨ બોરછાલ, ૩૪ વખમો પદ ઝેરી ગોટલી, ૧૩ બોરમૂલ, ૩૫ ભોરીંગણી, પ૭ દારૂળ, ૧૪ કંથરમૂલ, ૩૬ અફીણ, પ૮ ગળો, ૧૫ કેસર, ૩૭ અતસવની કળી, પ૯ સુખડ, ૧૬ કસ્તુરી, ૩૮ પુંવાડ, ૬૦ હરડેની છાલ, ૧૭ અમર, ૩૯ ઉજવળી, ૬૧ ગૌમૂત્ર, ૧૮ અગર ૪૦ સાજીખાર, ૬૨ કુંવાર, ૧૯ તગર, ૪૧ સુરોખાર, ૬૩ ગુગલ, ૨૦ મલયાગરૂ, ૪૨ ટંકણખાર, ૬૪ બોલબીયો, ૨૧ કિંદરૂ, ૪૩ જવખાર, ૨૨ ચિત્રો, ૪૪ મજીઠ, (પોરિસીનું પ્રમાણ) માસ પદ આંગુલ જેઠ ૨ ૧૪ * * ૧૪૧ ૧૪૧ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૦ | અષાઢ ૦ શ્રાવણ ભાદરવો 0 આસો. 0 કાર્તક ન માગશર જ anom. ö m ona om પોષ ન જ જ છ છ માહ ફાગણ ચૈત્ર વૈશાખ (૩૬૩ પાખંડીઓ) ક્રિયાવદિયો ૧૮૦ ભેદયુક્ત હોય છે. તેઓ આત્માની સાથે સમવાય સંબંધ રહેલી ક્રિયાનેજ માનવાવાળા હોય છે, તેઓ આત્માને માને છે, પરંતુ સમવાય સંબંધવાળુ જ્ઞાન દર્શન માનતા નથી. જીવાજીવાદિ નવ પદાર્થો છે, તેને સ્વ, પર બે ભેદોથી ગુણવાથી ૧૮ થાય, તેને નિત્ય અનિત્ય બે ભેદોથી ગુણવાથી ૩૬ થાય, તેને પાંચ સમવાયથી ગુણવાથી ૧૮૦ થાય છે. - સ્વ-પોતાના આત્માથી જ સિદ્ધિ માનનારા, પર તેપરના આત્માથીજ પોતાની સિદ્ધિ માનનારા. સ્વ. નિત્ય સ્વ. અનિત્ય પર નિત્ય, પર અનિત્ય. અક્રિયાવાદી ૮૪ ભેદોવડે કરી યુક્ત હોય છે. તેઓ પુન્ય (૧૪૨) * ૧૪૨ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પાપવર્જિત સાત તત્વો માને છે, સ્વ, પર એ બે ભેદોથી ગુણવાથી ૧૪ થાય છે. તેને પાંચ સમવાયથી તથા છ8ા ચદ્રચ્છા ભેદથી ગુણવાથી, ૮૪ ભેદો થાય છે. તેઓ વસ્તુનું ઉત્પત્તિ અનંતર વિનાશીપણું માનનારા ક્ષણિકવાદી હોય છે. અજ્ઞાનિયો ૬૭ ભેદયુક્ત હોય છે. તેઓ અજ્ઞાન દશાથી હઠ-કદાગ્રહવાળા હોય છે, તેથી જ્ઞાનને અજ્ઞાનપણે માને છે, જીવાદિક નવતત્ત્વોને ૧ સત્ત્વ ૨ અસત્ય ૩ સદ્ અસત્ત્વ ૪ અવાચ્યત્વ, ૫ સદ્ અવાચ્યત્વ, ૬-૭ સદ્દઅસદ્ અવાચ્યત્ત્વ નવને સાતે ગુણવાથી ૬૩ ભેદ થાય છે, તેને એક ૧ સતી, ૨ અસતી, ૩ સઅસતી, ૪ અવક્તવ્યા ભાવોની ઉત્પત્તિ એ ચારેથી ગુણવાથી ૬૭ ભેદો થાય છે. નિયાયિકોના ૩૨ ભેદો થાય છે. તેઓ આ ચાર લિંગ શાસ્ત્રોને ધારણ કરવાવાળા હોતા નથી, ફક્ત વિનયપ્રતિપત્તિ લક્ષણ યુક્ત હોય છે. દેવ, રાજા, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અધમ માતા પિતા આઠ આઠને મન વચન કાયા દાન એ ચારેથી ગુણવાથી ૩૨ ભેદો થાય છે. તેઓ જિનવચન રહિત મિથ્યાદ્રષ્ટિ વ્યાસ વાલ્મિકી આદિના શાસ્ત્રોથી મૂળ જ્ઞાનહીન રહી દંભાદિકને સેવન કરીને પોતાના મતને સ્થાપન કરીને બીજા જીવોને પોતાની ભંગજાળને વિષે ફસાવનારા હોય છે. ૧૪૩ ૧૪3 ~ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ (અઠ્ઠાવીશ લબ્ધિઓ) ૧. આમોસહી લબ્ધિ, હાથના સ્પર્શ કરવાવડે કરીને રોગો નાશ પામે છે. ૨. વિપ્રોસહી લબ્ધિ, વડીનીતિ લઘુનીતિ ઔષધ સરિખી જાણીએ. ૩. ખેલોસહી લબ્ધિ, શ્લેષ્મ પણ ઔષધી સરિખી જાણીએ. ૪. જલ્લોસરી લબ્ધિ, શરીરનો મેલ પણ ઔષધ પેઠે નિરોગીપણું પ સવ્વસહી લબ્ધિ, શરીર સંબંધી સર્વ ઔષધી જાણીએ. ૬. સંભિજ્ઞ શ્રોતોલબ્ધિ, એકેંદ્રિય પંચંદ્રિયના વિષય સંબંધી જાણે. ૭. અવધિ જ્ઞાન લબ્ધિ, અવધિજ્ઞાન ઉપજે છે તે, ૮ ઋજુમતિ લબ્ધિ, અઢી આંગુલ ઓછું અઢી દ્વીપ માંહેના સંજ્ઞી મનુષ્ય તિર્યંચના મનોગતભાવ જાણે છે, તે ( ૯. વિપુલમતિ લબ્ધિ, સર્વ મનુષ્યક્ષેત્રના જીવોનો મનોગતભાવ જાણે તે. : ૧૦. ચારણ લબ્ધિ, તે જંઘાચારણ, અને વિદ્યાચારણ, એમ બે પ્રકાર છે, તેમાં જંઘાચારણ, એક ફાળે તેરમા રૂચકદ્વીપ સુધી જાય છે. પાછા ફરતા એક ઉત્પાતે નંદીશ્વરદ્વીપે આવે, બીજ ઉત્પાતે પોતાને સ્થાનકે આવે, વિદ્યાચારણ એકી ફાળે મનુષ્યોત્તર પર્વતે જાય છે, બીજી ફાળે નંદીશ્વર દ્વીપે જાય છે, પાછા ફરતા એક ઉત્પાતે પોતાના સ્થાનકે જાય છે. જંઘાચારણ એક ફાળે પાંડુકવને જાય છે, પાછા ફરતા એક ઉત્પાતે (૧૪૪ ૧૪૪ ~ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ નંદનવને આવે છે, અને બીજે ઉત્પાતે પોતાના સ્થાનકે આવે છે. વિદ્યાચરણ, એક ઉત્પાતે નંદનવને જાય છે, બીજે ઉત્પાત મેરૂ પર્વતે જાય છે, પાછા ફરતા એક ઉત્પાતે પોતાને સ્થાનકે આવે છે. ૧૧. આશિવિષ લબ્ધિ, નિગ્રહ કરવાની શક્તિ પ્રાપ્ત થાય. ૧૨. કેવલજ્ઞાન લબ્ધિ, કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. ૧૩. ગણધરલબ્ધિ, ગણધરપદ પ્રાપ્ત થાય. ૧૪. ચૌદપૂર્વ લબ્ધિ ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત થાય. ૧૫. અરિહંત લબ્ધિ, અરિહંતપદ પ્રાપ્ત થાય. ૧૬. ચક્રવર્તી લબ્ધિ, ચક્રવર્તીની પદવી પ્રાપ્તિ થાય. ૧૭. બલદેવ ધબ્ધિ, બલદેવની પદવી પ્રાપ્ત થાય. ૧૮. વાસુદેવ લબ્ધિ, વાસુદેવની પદવી પ્રાપ્ત થાય. ૧૯. ક્ષીરાશ્રવ લબ્ધિ, દૂધ ઘી સરિખી વાણી મીઠી થાય. ૨૦. કોષ્ટબુદ્ધિ લબ્ધિ, કોઠારમાંહે નાખેલું ધાન્ય જેમ નિચલ રહે, તેમ જેટલું જ્ઞાન ભણે તેટલું ભૂલે નહિ, તમામ યાદ રહે. ૨૧. પદાનુસારિણી લબ્ધિ, એક પદ ભણવાથી તમામ આવડે. ૨૨. બીજબુદ્ધિ લબ્ધિ, બીજ જેમ વધે તેમ વિશેષ પ્રકારે વૃદ્ધિ પામે. ૨૩. આહારક લબ્ધિ, ચૌદપૂર્વધર એક હાથનું શરીર કરી તીર્થકર મહારાજની ઋદ્ધિ દેખવા માટે, અને સંદેહ પૂછવા માટે જાય તે. ૨૪. શીતલેશ્યા લબ્ધિ, ક્રોધથી કોઈ તેજોલેશ્યા મૂકે તેના ઉપર તે તેજોવેશ્યાના રોકવા માટે શીતલેશ્યા મુકી તેજોવેશ્યાનું નિવારણ કરે. ૧૪૫ ભાગ-૫ ફર્મા-૧૧ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨૫. વૈક્રિયલબ્ધિ, મોટા રૂપ, મોટા મેરૂ સરિખા કરે છે તથા નાના રૂપ, કુંથુઆના સરિખા કરે તે. ૨૬. અક્ષણ મહાનસી લબ્ધિ, આહાર થોડો હોય, પરંતુ તે આહારમાં અંગૂઠો રાખવાથી જયાંસુધી અંગુઠો રાખે ત્યાં સુધી આહાર ગમે તેટલો વાપરે પરંતુ તે આહાર ખુટે નહિ, ૨૭. પુલાક લબ્ધિ, સંધાદિકનું કાર્ય પડે ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે તે, ૨૮. મહાનસી લબ્ધિ, અક્ષણ મહાનસી લબ્ધિમાં આવી જાય છે તે, (સમવસરણ વિચાર) ૧ આદિનાથજીનું સમવસરણ, ૪૮ ગાઉનું હોય છે. ૨ અજીતનાથજીનું સમવસરણ ૪૬ ગાઉનું હોય છે. ૩ સંભવનાથજીનું સમવસરણ ૪૪ ગાઉનું હોય છે. ૪ અભિનંદનસ્વામીનું સમવસરણ, ૪૨ ગાઉનું હોય છે. ૫ સુમતિનાથજીનું સમવસરણ, ૪૦ ગાઉનું હોય છે, ૬ પદ્મપ્રભુસ્વામીનું સમવસરણ, ૩૮ ગાઉનું હોય છે, ૭ સુપાર્શ્વનાથજીનું સમવસરણ, ૩૬ ગાઉનું હોય છે. ૮ ચંદ્રપ્રભસ્વામીનું સમવસરણ ૩૪ ગાઉનું હોય છે. ૯ સુવિધિનાથજીનું સમવસરણ ૩૨ ગાઉનું હોય છે, ૧૧ શ્રેયાંસનાથજીનું સમવસરણ ૨૮ ગાઉનું હોય છે. ૧૨ વાસુપૂજયસ્વામીનું સમવસરણ ૨૬, ગાઉનું હોય છે, ૧૩ વિમલનાથજીનું સમવસરણ ૨૪ ગાઉનું હોય છે, M૧૪૬ ~ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૪ અનંતનાથજીનું સમવસરણ, ૨૨ ગાઉનું હોય છે, ૧૫ ધર્મનાથજીનું સમવસરણ, ૨૦ ગાઉનું હોય છે, ૧૬ શાન્તિનાથજીનું સમવસરણ, ૧૮ ગાઉનું હોય છે, ૧૭ કુંથુનાથજીનું સમવસરણ ૧૬ ગાઉનું હોય છે, ૧૮ અરનાથજીનું સમવસરણ ૧૪ ગાઉનું હોય છે ૧૯ મલ્લિનાથજીનું સમવસરણ ૧૨ ગાઉનું હોય છે. ૨૦ મુનિસુવ્રતસ્વામીનું સમવસરણ ૧૦ ગાઉનું હોય છે. ૨૧ નમિનાથજીનું સમવસરણ ૮ ગાઉનું હોય છે. ૨૨ નેમનાથજીનું સમવસરણ ૬ ગાઉનું હોય છે. ૨૩ પાર્શ્વનાથજીનું સમવસરણ ૫ ગાઉનું હોય છે, ૨૪ મહાવીરસ્વામીનું સમવસરણ, ૪ ગાઉનું હોય છે. (સમવસરણના પગથીયા) ૧ રૂપાના ગઢના પગથીયા સમવસરણને વિષે ૧૦૦૦૦ દસ હજાર હોય છે. ૨ સોનાના ગઢના પગથીયા સમવસરણને વિષે ૫000 પાંચ હજાર હોય છે. ૩ રત્નના ગઢના પગથીયા, સમવસરણને વિષે ૫૦૦૦ પાંચ હજાર હોય છે. ૪ એવી રીતે કુલ ૨0000 હજાર પગથીયા સમવસરણને વિષે એક દિશાના હોય છે, ૫ ચારે દિશાને વિષે કુલ પગથીયા ૮૦OO૦ એંશી હજાર સમવસરણને વિષે હોય છે. M૧૪૭ ૧૪૭ ~ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ માળા ભાગ-૫ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ (તીર્થકર મહારાજાની બાર પર્ષદા) ૧ સાધુ, સાધ્વીયો અને વૈમાનિકની દેવીયો પૂર્વ દિશાથી સમવસરણને વિષે પ્રવેશ કરી, ભગવાને પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરીને, અગ્નિખૂણાને વિષે બેસે છે, ૨ ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષિની દેવીયો દક્ષિણ દિશાથી પ્રવેશ કરી ભગવાનને પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરીને, નૈઋત્ય ખૂણાને વિષે બેસે છે, ૩ ભુવનપતિ, વ્યંતર અને જયોતિષિના દેવો પશ્ચિમ દિશાથી પ્રવેશ કરી, ભગવાને પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરીને, વાયવ્ય ખૂણાને વિષે બેસે છે, ૪ વૈમાનિક દેવો, મનુષ્યો અને મનુષ્યણીયો, ઉત્તર દિશાથી પ્રવેશ કરી ભગવાનને પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરીને, ઇશાન ખૂણાને વિષે બેસે છે, એ પ્રકારે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચાર નિકાયનાં દેવો અને ચાર નિકાય દેવીયો વિગેરે થઈ બારપર્ષદાની થાય છે તેમાં ચાર નિકાયની દેવીયો તથા સાધ્વીયો ઉભા થઈ દેશના સાંભળે છે, (દેવોએ રેલ સમવસરણ ક્યાંસુધી રહી શકે છે સૌધર્મ ઇંદ્રનું કરેલું સમવસરણ ૮ દિવસ રહે, ઇશાનઇંદ્રનું કરેલું સમવસરણ, ૧૫ દિવસ રહે, સનકુમારનું કરેલુ સમવસરણ, ૧ માસ રહે, માહેંદ્રનું કરેલું સમવસરણ, ૨ માસ રહે, બ્રાઁદ્રનું કરેલું સમવસરણ, ૪ માસ રહે, ૧૪૮ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ અય્યતંદ્રનું કરેલું સમવસરણ, ૧૦ દિવસ રહે, જ્યોતિષિદેવોનું કરેલું સમવસરણ, ૧૫ દિવસ રહે. વીતરાગની વાણી) ૧. વીતરાગની વાણી, ભવવલ્લીકૃપાણી, ભવરૂપી વેલડીને કાપવામાં તરવાર સમાન છે, ૨. વીતરાગની વાણી, સંસારસમુદ્રતારિણી, સંસાર રૂપી સમુદ્રને પાર પમાડવામાં વહાણ-જહાજના સમાન છે, ૩. વીતરાગની વાણી, મહામોહાંધકારદિનકરાનુકારિણી, મહાન મોહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યના સમાન છે, ૪. વીતરાગની વાણી, આગમોગારિણી, આગમના ઉદ્ગારને કરવાવાળી છે, ૫. વીતરાગની વાણી, ચતુર્વિધ સંઘમનોહારિણી, શ્રી ચતુર્વિધ સંઘના મનને હરણ કરવાવાળી છે, ૬. વીતરાગની વાણી, ભવ્યકર્ણામૃતશ્રાવિણી, ભવ્ય જીવોના કાનને વિષે અમૃતના સ્રાવ કરનારી રેડનારી છે, ૭. વીતરાગની વાણી, કુમતિ નિવારિણી, કુબુદ્ધિને નિવારણ કરનારી છે, ૮. વીતરાગની વાણી, સકલસંશયતારિણી, ભવ્યજીવોના સમગ્ર સંશયોને હરણ કરવાવાલી છે. ૯ વીતરાગની વાણી, યોજનવિસ્તારિણી, એક યોજન ભૂમિ સુધીમાં વિસ્તારને પામવાવાલી છે. ૧૦ વીતરાગની વાણી મિથ્યાત્વછેદિની, મિથ્યાત્વને છેદન કરનારી છે. M૧૪૯) ૧૪૯ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૧ વીતરાગની વાણી પાપવિશોધિની, પાપનું વિશોધન કરનારી છે. ૫ ૦ ( ૧૨ વીતરાગની વાણી, ક્રોધ દાવાનલ ઉપશમિની ક્રોધરૂપી દાવાનલને ઉપશાંત કરનારી છે. ૧૩ વીતરાગની વાણી, કલિમલપ્રલયની, કલિમલનો પ્રલય કરનારી છે. ૧૪ વીતરાગની વાણી, મન્મથસ્થભિની, કામદેવનો નાશ કરનારી છે. ૧૫ વીતરાગી વાણી, હૃદયઆલ્હાદિની, હૃદયને આલ્હાદ ઉત્પન્ન કરનારી છે. ૧૬ વીતરાગની વાણી, અમૃતરસસ્વાદિની, અમૃતરસનો આસ્વાદન કરાવનારી છે. ૧૭ વીતરાગની વાણી, મુક્તિમાર્ગપ્રકાશિની, મુક્તિના માર્ગને પ્રકાશ કરનારી છે. ૧૮ વીતરાગની વાણી, દુર્ગતિનિર્નાશિની, દુર્ગતિનો નાશ કરનારી છે. ૧૯ વીતરાગની વાણી, અજરામરપદદાયિની, અજર અમરપદ અર્થાત નિર્વાણ-મોક્ષને આપનારી છે. (સ્થાપનાચાર્ય) એક આવર્ત નિરંતર બળ આપનાર થાય છે, બે આવર્ત કલેશને કરાવનાર થયું છે, ત્રણ આવર્ત બહુજ માન આપનાર થાય છે, ચાર આવર્ત શટનો નાશ કરનાર થાય છે, ૧૫0 For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પાંચ આવર્ત ભયને હરણ કરનાર થાય છે, છ આવર્ત મહારોગને આપનાર થાય છે, સાત આવર્ત નિઃસંશય સર્વ રોગનો નાશ કરનાર થાય છે. સંધ્યાકાલે દૂધને વિષે સ્થાપના નાખીને રાખી મુકવા, અને પ્રાતઃકાલે દૂધનો વર્ણ જોવો, જેવા પ્રકારે દૂધનો વર્ણ થાય, તેવા પ્રકારના રોગોને હણે છે. જો લાલ રંગ હોય તો રક્ત રોગને હણે છે, જો કાળો રંગ થાય તો વિષને હણે છે, જો પીલો રંગ થાય તો આમવાતને હણે છે, જો ફાટી જાય તો ફૂલને હણે છે, જો કોહાઈ જાય (કવથિત થાય તો) જવરને હણે છે, જો દહી થાય તો અતિસારને હણે છે, જો નીલો રંગ થાય તો પિત્તને હણે છે, જો અલક્ત સદશ થાય તો રાજા અવશ્ય થાય, (યોનિયો) પર. લાખ યોનિયો મુંગાની, ૩૨. લાખ યોનિયો બોલતાની, ૫૪. લાખ યોનિ નાક વગરનાની, ૩૦. લાખ યોનિ નાકવાળાની, પ૬ લાખ યોનિ આંધળાની, ૨૮ લાખ યોનિ દેખતાની, ૫૮ લાખ યોનિ બહેરાની, ૧૫૧ ૧૫૧ - For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨૬ લાખ યોનિ સાંભળતાની, (અચિત્ત ભૂમિનું પ્રમાણ) ૧ અવ્યાપાર ક્ષેત્રભૂમિ આંગલ ૪ ૨ રાજમાર્ગ ભૂમિ આંગલ ૫ ૩ શેરીની ભૂમિ આંગલ ૭ ૪ ઘરની ભૂમિ આંગલ ૧૦ ૫ મલમૂત્રની ભૂમિ આંગલ ૧૫ ૬ ગાય ભેંશ બકરીને બેસવાની ભૂમિ આંગલ ૨૧ ૭ ચૂલા હેઠળની ભૂમિ આંગલ ૩૨ ૮ નીંભાડાની ભૂમિ આંગલ ૭૨ (૨૧ પ્રક્વરના ધોવણ) ૧. લોટનું ધોવણ, ૧૨. બીજોરાનું ધોવણ, ૨. ચોખાનું ધોવણ, ૧૩. દ્રાક્ષનું ધોવણ, ૩. અરવિણનું ધોવણ, ૧૪. આંબળાનું ધોવણ, ૪. તીલનું ધોવણ, ૧૫. આંબલીનું ધોવણ, ૫. તુષનું ધોવણ, ૧૬. દાડમનું ધોવણ, ૬. જવનું ધોવણ, ૧૭. ખજુરનું ધોવણ, ૭. કેરડાનું ધોવણ, ૧૮. શ્રીફળનું ધોવણ, ૮. બોરનું ધોવણ, ૧૯. ઓસામણ, ૯. આંબાનું ધોવણ, ૨૦ કાંજી, ૧૦ અંબાડનું ધોવણ, ૨૧. ઉનું પાણી ૧૧. કોઠાનું ધોવણ, ૧૫ર ૧૫ર » For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ મહાવીરસ્વામી પહેલા તથા તેમના વિધમાનપણામાં નીચેના દેશોમાં જૈન ધર્મ ચાલતો હતો. ૧. મગધ દેશ રાજગૃહી નગરી, ૨. અંગદેશ, ચંપા નગરી, ૩. બંગદેશ, તાપ્રલિપ્તી નગરી, ૪. કલિંગદેશ, કાંચનપુર નગર, ૫. કોશલદેશ સાકેતપુર (અયોધ્યા), ૬. કુરૂદેશ, હસ્તિનાપુર નગર, ૭. કુશાવર્તદેશ, શૌરીપુર નગર, ૮. પાંચાલદેશ, કંપીલપુર નગર, ૯. જંગલદેશ, અહિચ્છત્તા નગરી, ૧૦. સૌરાષ્ટ્રદેશ, દ્વારિકા નગરી ૧૧. વિદેહદેશ, મિથિલા નગરી, ૧૨ વસ્રદેશ, કૌશંબી નગરી, ૧૩ શાંડિલ્યદેશ, નંદીપુર નગર, ૧૪. મલયદેશ ભદીલપુર નગર, ૧૫. મત્સદેશ, વિરાટ નગર, ૧૬ વરૂણદેશ, અછાપુરી નગરી, ૧૭. દશાર્ણદેશ, મૃતિકાવતી નગરી, ૧૮. ચેટીદેશ, શૌક્તિકાવતિ નગરી, ૧૯. સિંધુસૌવીરદેશ, વીતભયપત્તનનગર, ૨૦. શૂરસેનદેશ, મથુરાનગરી, (૧૫૩) For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨૧. કુણાલદેશ, સાવથીનગરી, ૨૨. લાટદેશ, કોડવરષનગર, ૨૩. અવંતીદેશ, ઉજ્જયિનીનગરી, તથા મહારાષ્ટ્ર કોકણ, મરુસ્થલ, મેદપાટ, નયપાલ વિગેરે ઘણા દેશોમાં જૈનધર્મનો પ્રચાર બહુ જ સારો હતો. (મહાવીરસ્વામીથી બોધ પામેલા રાજાઓ.) મગધદેશનો રાજા શ્રેણિક તથા તેનો પુત્ર કોણિક, ૨. વિશાલાનગરીનો રાજા ચેડા મહારાજા, ૩. કાશી-કોશલ દેશના રાજા, નવમલ્લિય જાતિના, નવ લચ્છિય જાતિના આમલકલ્પા નગરીનો રાજા શ્વેતરાજા, પ. વીરભયપત્તનનો રાજા ઉદયન રાજા, કૌશંબી નગરીનો રાજા વત્સઉદાયન રાજા, ૭. ક્ષત્રિયકુંડનો રાજા નંદિવર્ધન રાજા. ૮. પૃષ્ઠચંપા નગરીનો રાજા શાલ મહાશાલ રાજા, ૯. પોતનપુરનો રાજા પ્રસન્નચંદ્ર રાજા, ૧૦. હતિશીર્ષ નગરનો રાજા અદીનશ? રાજા, ૧૧. વિજયપુર નગરનો રાજા વાસવદત્ત રાજા, ૧૨. મહાપુરનો રાજા બલરાજા, ૧૩. સાકેતપુરનો રાજા મિત્રાનંદ રાજા, ઉપરોક્ત રાજાઓ ભગવાન શ્રી મહાવીર પરમાત્માથી બોધને પામી ભગવાનની સેવા કરતા જૈનધર્મનું પ્રતિપાલન કરતા હતા. ૧૫૪ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ મહાવીરસ્વામી મહારાજાનો ઘણો ખરો વિહાર રાજગૃહી, ચંપા, પૃષ્ટચંપા (જે હિમાલય પહાડની પાછાડી તિબેટમાં હતી) વિશાલા, મિથિલા, કૌશંબી, મોરાકસન્નિવેશ, વાણિજ્યગામ, અસ્થિકગામ, ભદ્રિકાનગરી, આલંબિકાનગરી, સાવત્થીનગરી, વજભૂમિ, પાવાપુરી, કોઈક વખત ઉત્તર પૂર્વમાં, કોઈક વખત ગંગા જમુનાની આસપાસ, કોઈક વખતે નયપાલ લગભગ, કોઈક વખત, કનકપલ તાપસના આશ્રમની આસપાસ, કોઇક વખત હિંદમાં પૂર્વઉત્તર તરફ, અને કેવલજ્ઞાન થયા પછી સૌરાષ્ટ્રદેશને વિષે પણ વિચર્યા હતા. (મહાવીરસ્વામી મહારાજાના વખતમાં તેમના ભક્ત રાજાઓ) - ૧. રાજગૃહનગરનો સ્વામી શ્રેણિક-ભંભસાર. ૨. ચંપાનગરીનો સ્વામી-શ્રેણિકપુત્ર કોણિક-અશોકચંદ્ર ૩. વૈશાલીનગરીનો સ્વામી ચેટક મહારાજા. ૪. કાશીદેશના રાજા નવમલ્લિકજાતિ. ૫. કોશલદેશના રાજા નવલચ્છિકજાતિ. પોલાસપુરનો રાજા વિજયરાજા ૭. આમલકલ્પા નગરીનો સ્વામી શ્રેતરાજા ૮. વીતભયપત્તનનો સ્વામી ઉદાયન રાજા. ૯. કૌશંબી નગરીનો સ્વામી ઉદાયન વત્સરાજા. ૧૦. ક્ષત્રિયકુંડ નગરીનો સ્વામી નંદીવર્ધન રાજા. ૧૧. ઉજજયિની નગરીનો સ્વામી ચંડપ્રદ્યોતન રાજા. ૧૨. હિમાલય પર્વતની ઉત્તર તરફ પૃચંપા-ચંપાનો શાલ-મહાશાલ. બને ભાઇયો રાજા. ૧૩. પોતનપુરનો સ્વામી પ્રસન્નચંદ્ર રાજા. ૧૫૫ ૧૫૫ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૪. હસ્તિશીર્ષ નગરનો સ્વામી અદિનશત્રુ રાજા. ૧૫. ઋષભપુરનો સ્વામી ધનાવહ રાજા. ૧૬. વીરપુરનો સ્વામી વીરકૃષ્ણમિત્ર રાજા. ૧૭. વિજયપુરનો સ્વામી વાસવદત્ત રાજા. ૧૮. સોગંધિકનો સ્વામી અપ્રતિહત રાજા. ૧૯. કનકપુરનો સ્વામી પ્રિયચંદ્ર રાજા. ૨૦ મહાપુરનો સ્વામી બલરાજા. ૨૧. સુધોષ નગરનો સ્વામી અર્જુન રાજા. ૨૨. ચંપાનો સ્વામી દત્તરાજા. ૨૩. સાકેતનપુરનો સ્વામી મિત્રાનંદી રાજા. એવીરીતે કુલ ત્રેવીશ રાજાઓ તથા બીજા પણ કેટલાએક રાજાઓ મહાવીરસ્વામી પરમાત્માના ભક્તો હતા, (રાજ તથા પ્રજાઓને બોધ ક્રનાર મહાત્માઓ.) ૧. મૌર્યવંશી ચંદ્રગુપ્તને બોધ કરનાર, ભદ્રબાહુ સ્વામી. ૨. સંપ્રતિ રાજાને બોધ કરનાર, આર્યસુહસ્તિ મહારાજા. ૩. વિક્રમરાજાને બોધ કરનાર, સિદ્ધસેન દિવાકરસૂરિ. ૪. આમ રાજાને બોધ કરનાર, બપ્પભટ્ટિસૂરિ મહારાજા. ૫. વનરાજને બોધ કરનાર, શીલગુણસૂરિ મહારાજા. ૬. હસ્તિકુંડી રાજાને બોધ કરનાર, વાસુદેવાચાર્ય મહારાજા. ૭. સિદ્ધરાજ તથા કુમારપાળને બોધ કરનાર, હેમચંદ્રસૂરિ મહારાજા. ૮. હજારો ક્ષત્રિાઓને ઓસવાલ બનાવનાર, રત્નપ્રભ સૂરિ મહારાજા. ૧૫૬ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૯. મેવાડમાં પોરવાડવંશને સ્થાપન કરનાર, હરિભદ્રસૂરિ મહારાજા. ૧૦. ખ્યાશી ગામો રજપૂતોના ને બે ગામો સોનીના કુલ ૮૪ ગામોને જૈન બનાવનાર જિનસેન આચાર્ય મહારાજા. ૧૧. આગ્રા નગરના રાજાના પુત્રોને તથા હજારો લોકોને જૈન બનાવનાર લોહાચાર્ય મહારાજા. ૧૨. ગર્દભિલ્લનું ઉચ્છેદન કરનાર કાલિકાચાર્ય મહારાજા. ૧૩. પ૦૦ પ્રકરણોને કરનાર, ઉમાસ્વાતિ મહારાજા. ૧૪. ૧૪૪૪ ગ્રંથોના બનાવનાર હરિભદ્રસૂરિ મહારાજા. ૧૫. સંસ્કૃત અદ્વિતીય ઉપન્યાસ લખનાર સિદ્ધર્ષિ મહારાજા. ૧૬. તાર્કિકશિરોમણિ મલવાદિ મહારાજા. ૧૭. ગ્રંથોની વિશેષ વ્યાખ્યા કરનાર, મલધારિ હેમચંદ્ર મહારાજા ૧૮. મોટી મોટી ચમત્કારી વિદ્યાઓને ધારણ કરનાર, યશોભદ્રસૂરિ મહારાજા. ૧૯. સિદ્ધરાજની સભાનું અમૂલ્ય રત્ન, અને ૮૪ વાદોમાં જય મેળવનાર, વાદિદેવસૂરિ મહારાજા, ૨૦. સાડાત્રણ કોડ શ્લોકની રચના કરનાર, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજા. ૨૧. અકબરને બોધ કરી છ માસનો અમારીનો પડહ વજડાવનાર, હીરસૂરિ મહારાજા, શાન્તિચંદ્રસૂરિ મહારાજા, ૨૨. અકબરના પાસેથી શત્રુંજયાદિક તીર્થના પરવાના મેળવનાર સિદ્ધસૂરિ તથા ભાનુચંદ્રસૂરિ મહારાજા ૧૫ ~ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨૩. પદ્માવતી દેવીથી વરને પામેલા અને વચન પ્રમાણે કાર્યસિદ્ધિ કરનારા, અને પિરોજશાહ સુરત્રાણને બોધ કરનાર ૭૦૦ સ્તોત્રના રચયિતા જિનપ્રભસૂરિ મહારાજા, ૨૪. બૌધરાજાને બોધ કરનાર, વજસ્વામી મહારાજા, ૨૫. સિદ્ધાંતોની ટીકા કરનાર, અભયદેવસૂરિ મહારાજા, ૨૬. પૃથ્વીધરને બોધ કરનાર, શ્રી ધર્મઘોષસૂરિ મહારાજા, ૨૭. મિથ્યાત્વી થઇ ગયેલ કપર્દિયક્ષને બોધ કરી નવીન કપર્દિયક્ષને સ્થાપન કરનાર શ્રી ધર્મઘોષસૂરિ મહારાજા, ૨૮. દરેક શ્લોકના સો સો અર્થ કરનાર સોમપ્રભસૂરિ મહારાજા. (ઉપશમ વિગેરેનું સ્વરૂપ) ૧. ઉપશમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪ અનુકંપા, ૫. આસ્તિયા, એ પાંચ સમ્યક્ત્વનાં લિંગો કહેલાં છે. તેમાં આગળ ઉપર કથન કરવામાં આવશે તેવા પ્રકારના મિથ્યાભિનિવેશની જે વ્યાવૃત્તિ તે ઉપશમ કહેવાય ૨. તથા ષટખંડની પૃથ્વીના સામ્રાજ્યનું સમગ્ર પ્રાપ્તિપણું હોય પણ તે સમગ્ર દારૂણ, દુઃખમય અને સંસારમાં પરિભ્રમણનું કારણ છે, માટે નિરંતર સંસાર સુખને દુઃખ માની, અત્યંત આનંદમય મુક્તિસુખની અભિલાષા તે સંવેગ કહેવાય છે. ૩. દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકાદિક દુઃખોને નિરંતર સ્મરણ કરી તેના અનુભવમય નિરંતર પોતાના આત્માને માનતો, અને આ ચારે દુઃખો મને ક્યારે હવે છોડશે? અગર પ્રગટ નહિ થાય તે દુઃખોથી મન સંબંધી ઉગ કરે તે નિર્વેદ કહેવાય છે. ૧૫૮ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૪. દરેક પ્રકારે પૂજાદિ લાભની ઇચ્છા ધારણ કરતો મિથ્યાદષ્ટિ જીવોને હું કયારે દુઃખથી મુક્ત કરીશ. દ્રવ્ય ભાવથી પરનાં દુઃખને હણવાની ઇચ્છા તે અનુકંપા કહેવાય છે. ૫. ભગવાનના વચનથી જીવ પદાર્થ છે, કુતીર્થાદિક વચનને વિષે શ્રદ્ધા નહિ કરતો જીવ છે. પરલોક છે. આવી મતિ ધારણ કરે તે આસ્તિક કહેવાય છે. હવે મિથ્યા અભિનિવેશનાં ઉપશમનું સમ્યક્ત્વ પ્રથમ હોવાથી આદિને વિષે તેને સ્થાપન કરેલ છે. સર્વજ્ઞના વચનથકી વિપરીત પક્ષપાત સંબંધી મિથ્યા અભિનિવેશ કદાગ્રહ તેનું જે ઉપશમપણું, સર્વથા નાશ પણું તે ઉપશમ કહેવાય છે. મિથ્યાત્વના ઉપશમજન્ય સમ્યક્ત્વ, તેનો ઉદય થતા તુરતજ સૂર્યના ઉદયથી અંધકાર નાશ પામે છે તેમ મિથ્યાત્વ અભિનિવેશ શાંત થાય છે. તે ઉપશમ કહેવાય છે. ઉપશમ લિંગ જે તે સમ્યક્ત્વનું અનુમાન કરનારું છે. જેના પછાડી જે ઉદય થાય છે તેનું કાર્ય કહેવાય ઇતિ ન્યાયાત્ જેમ ધૂમાડાથી અગ્નિનું અનુમાન કરાય છે તેમ અનંતાનુબંધિવાળાને ઉપશમ નહિ, કારણ કે ચારિત્ર પ્રત્યે વિચિત્રપણું ઉત્પન્ન કરે, એટલે ચારિત્રનું આવરણ કરે. દેશવિરતિ, સર્વવિરતિને મોહ ન કરે મુઘતિ આવિયતે અનેન ઇતિ મોહનીય, અને “કષ્યન્ત પ્રાણિનો અસ્મિ” ઇતિ કષઃ સંસાર તેનો આય-લાભ તે કપાયો કહેવાય. અનંતાનુબંધી આદિ ૧૬. તથા કષાયોનાં સહચારિપણાથી નવ નોકષાયો એવી રીતે ૨૫. ચારિત્રાવરણીય, મોહનીય કર્મપાવડે કરી દેખાડ્યા છે. ભગવાને મોહનીય કર્મ ૨ પ્રકારે કહ્યું છે : દર્શન મોહનીય ૧. ચારિત્ર મોહનીય ૨. દર્શન મોહનીય ત્રણ પ્રકારે સમ્યક્ત્વ મોહનીય મિશ્રમોહનીય, ૧૫૯ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ મિથ્યાત્વ મોહનીયના ભેદથી તથા ચારિત્ર મોહનીય બે પ્રકારે. ૧ કષાય, ૨. નોકષાય. ભેદથી ૧૬. કષાય, ૯ નોકષાય. ચારિત્ર મોહનીયથી ચારિત્રી આવૃષ્યતે, ન સમ્યક્ત્વ, કારણ કે અન્યનું કાર્ય અન્ય નહિ કરે. જો તેમ હોય તો માટીનો પિંડ પણ પટ કરે. કરણે “સર્વસ્ય સર્વત્ર પ્રસંગા” એ પ્રકારે ચારિત્ર મોહનીયને સમ્યક્ત્વ અવારકત્વે, દર્શનમોહનીયસ્ય અયથાર્થકય પ્રસજયેત યથા તમો અભાવ પ્રકાશત્વ, ચારિત્રવિરોધી કષાયો તેનાથી ઉપશમ ચારિત્ર જાય. ન સમ્યત્વે ચારિત્ર વિરોધિત્વ તિર્થવ પ્રતિપાદનતુ, સર્વે અતિચારો સંજવલનનાં ઉદ્યથી હોય છે. સિવાય બીજા બાર અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ક્રોધાદિક કષાયોનો ઉદય મૂલ છેદ્ય આઠમા પ્રાયચ્છિતવડે કરી છેદાય છે, જે અતિચારથી ઉત્પન્ન થયેલ હોય છે. મૂલ છેદ્ય હોય છે. તે અનંતાનુબંધિનો ઉપશમ હોય તે સમ્યક્ત્વ કહેવાય છે. સંવેગ નું સ્વરૂપ | ચારિત્ર મોહનીયના ઉપશમપાવડે કરીને તેને સમ્યકત્વના સાથે સંબંધના અભાવથી ચારિત્ર મોહનીય પણાથી અનંતાનુબંધીનો ઉપશમ નહિ, સમ્યક્ત્વલિંગમ્ એવી રીતે આગમનો વિરોધ અનંતાનુબંધીના ઉદયથકી ભવસિદ્ધિયા જીવો પણ સમ્યક્દર્શનનો લાભ ન લે. શ્રાવકપ્રજ્ઞપ્તિને વિષે પણ કહેલું છે કે મિથ્યાત્વ, અભિનિવેશ, ઉપશમ, પંચાશકવૃતૌ, અભયદેવસૂરિ , “સમ્યક્ત્વનાં હેતુભૂત મિથ્યાત્વનાં ક્ષયોપશમના અવસરે જ્ઞાનાવરણીય અનંતાનુબંધી કષાયલક્ષણ ચારિત્ર મોહનીયાદિકર્મનો પણ ક્ષયોપશમ અવશ્ય થાય છે, તો પણ તેના ઉપશમથી પણ સમ્યત્વનું ઉત્પન્ન પણું થતું નથી. મિથ્યાત્વના ક્ષયોપશમથી જ તેની ઉત્પત્તિનું પ્રતિપાદન કહેલ છે. સમ્યદ્રષ્ટિ જીવ ૧૬૦ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ચારિત્રાવરણીય કર્મના ઉદયથકી મિથ્યાભિનિવેશનાં ઉપશમપણા વડે કરી ઘર, બાર, વિષય, ભોગોપભોગ, વસ્ત્રમાલ્યાદિકને વિષે રક્ત રહ્યો છતો પણ, અને તેને છોડવાને અશક્ત છતો પણ મન અને વચનવડે કરી વિરક્તભાવી તેનાથી પાછો ફરવાની ઇચ્છાવાળો એવો વિષયાદિકનું અસારપણું ચિંતવન કરનારો હોય છે. યત: यः शासनस्यमालिन्येऽनाभोगेनापि वर्तते, स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवं ॥१॥ बध्नात्यपि तदेवालं परं संसारकारणं, विपाकदारुणं घोरं सर्वानर्थविवर्धनम् ॥२॥ ભાવાર્થ : જે માણસ વિસ્મરણથી પણ જૈન શાસનના માલિન્યપણાને વિષે પ્રવર્તમાન થાય છે, તે નિશ્ચય બીજા જીવોને મિથ્યાત્વના હેતુભૂત થવાથી, મહાઅનર્થને કરનારું તથા અત્યંત ઘોર અને દારૂણવિપાકવાળું તેમજ ઉત્કૃષ્ટ રીતે સંસારને વૃદ્ધિ કરનારું, એવું મહાનું દુષ્કર્મ બાંધનાર થાય છે, અને અનંત સંસાર રજળનાર થાય છે, માટે જૈન શાસનની ઉડ્ડાહના કરવી નહિ. ભાર્યા, પુત્ર પ્રકૃતિને વિષે શિથિલ પ્રતિબંધવાલો મંદસ્નેહી દીર્થસંસારવર્જિત ગુણી જ્ઞાની પાત્રપુ બહુમાન પરભક્તિ નમ્ર સતો સર્વવિરતિમય ધર્મે ચારિત્ર જેવું સુખ માને છે, જેઓ રાચેમાગે છે તેઓ ઐહિક સામ્રાજય રાજયસુખ લાભને વિષે સુખ માનતો નથી. કિંતુ પ્રહારંભ પરિગ્રહાદિકનાં પ્રબળ આરંભોથી ખેદિત થઈ જીવઘાતાદિકના મહાન પાપકર્મરૂપ કૃષિકર્મ આદિકથી બહુ જ પશ્ચાતાપ કરે છે. ભગવાનનાં બિંબ, ચૈત્યાદિકને વિષે તથા સાધુ મહાત્માઓને આત્માની અનુગ્રહબુદ્ધિવડે કરી જે જે પ્રમાણવાલા જેટલા જેટલા ધન્ય ધાન્ય દ્વિપદ ચતુષ્પદાદિક આપે છે. ૧૬૧ ~ ૧૬૧ ભાગ-૫ ફમો-૧ ૨ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તેમાંથી પુન્યાનુબંધી પુન્યપણાથી મુક્તિના હેતુપણાનો નિર્ણય થાય છે, કારણ કે ઉપરોક્ત પુન્ય વિના સર્વ નિષ્ફળ છે, કારણ કે પૈસો, રાજા, ચોર, વેશ્યા, ઘુત, કુટુંબાદિકના ઉપયોગથી સંસારમાં કલેશ દુ:ખ દુર્ગની તેમજ ઈહલોક પરલોકને વૃદ્ધિ કરનાર ઈહલોકે થાય છે, તો શાસનની ઉડ્ડાહનાના રક્ષણ કરવાથી ચેત્યાદિકની પૂજા કરવાથી ઉપર કહેલી ભક્તિ તથા ચેષ્ટાથી પ્રથમ વર્ણવેલ સર્વવિરતિ ગ્રહણ પરિણામયુક્ત નિઃસંશય સમ્યગ્દષ્ટિ થાય છે. ભાવ અંતરંગપણાથી સંવેગ અપનામ મુક્તિ મનોરથ કહેવાય છે. પાછળથી મેં પાપીએ આવું દુષ્કૃત કર્યું ઇતિ ઉદ્વેગપણાથી તે તે પશ્ચાતાપ યોગ્ય વિષયસેવનાદિક ક્રિયાને વિષે પશ્ચાત્તાપ કરવાવાલો થાય છે. આવો સંવેગવાન પુરૂષ જંબુસ્વામીની પેઠે જોવા લાયક છે. અને આવો સમ્યકત્વવાન જીવ મોક્ષસુખનો ભોક્તા થાય છે. ઇતિ બીજું સંવેગલિંગમ્ નિર્વેદ નું સ્વરૂપ સમ્યગુષ્ટિ જીવ સંવેગ નામના લિંગથી જેનું સમ્યક્ત્વ દેખાય છે, એવો જે તે સંસારવન ગહન દુઃખથકી ઉદ્વિગ થયો છતો જન્મ જરાને મરણાદિકનાં દુઃખોનો પ્રાદુર્ભાવ ફરી થાય નહિ. એવા સમ્યગ્દષ્ટિ જીવોના મનને વિષે જે સંતાપ થાય છે તેમનું અનાદિ પ્રવાહવડે કરી ચિંતવન કરે છે. યત: जरामरणदौर्गत्य, व्याधयस्ताव दासतां, जन्मैव किं न धीरस्य, भूयो भयस्त्रापाकरम् ॥१॥ ભાવાર્થ : જરા મરણ દુર્ગતિ વ્યાધિયો તો પ્રથમ દૂર રહો, પરંતુ ધીરપુરૂષને ફક્ત એકલો જન્મ જ અત્યંત ભય અને લજાને (૧૬૨ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ઉત્પન્ન કરનાર શું નથી થતો ? અર્થાત્ થાય છે. જીવ કર્મવડે કરી મિથ્યાદષ્ટિપણાથી સંસારને વિષે પરિભ્રમણ કરે છે. તેનું ચિંતવન કરે. અહો ! અહો ! આ જીવે અપાર સંસાર પારાવારને વિષે અનંત જન્મોને ધારણ કરી નરક તિર્યંચાદિક ગતિને વિષે ઉત્પન્ન થયેલી દારૂણ વેદના અનંતીવાર ભોગવી, તથાપિ કર્મનો અંત ન આવ્યો. તેમાં કાંઈ પણ સંદેહ નથી, કારણ કે ભવ, જીવ, કર્મ, આ આ ટાણેનો અનાદિકાળથી સંબંધ છે. તેમાં પણ ચાર ગતિને વિષે બહુશઃ રખડતા બહુ દુઃખોને સહન કર્યા હિંસાદિક પાપકર્મના કરવાવડે કરી નરક તિર્યંચ ગતિમાં આ જીવ બહુ વાર ગયો. મનુષ્ય અને દેવગતિનું સુખ તો લવલેશ માત્ર પામેલ છે. એવી રીતે અવિનાશી સુખનો નાશ કરી ભવકષ્ટની પરંપરા આ જીવે અનંતકાળ સુધી સહન કરી મિથ્યાત્વાદિકના ઉદયથી. યત: મમ: भयवं ! के संसारे दुःखिया, गोयमा, सम्मदिठ्ठी अविरयति ભાવાર્થ : હે ભગવાન ! સંસારને વિષે દુ:ખિયા કોણ જીવો છે ? હે ગૌતમઅવિરતિ, સમ્યક્દષ્ટિ હોય છે. વળી આ જીવ જે સમ્યગ્દષ્ટિ છે, તેને પાણીવડે ભીની થયેલી ધૂળને ગ્રહણ કરી વર્ષારૂતુમાં જેમ બાલકો ઘરને કરીને રમે છે, તેજ પ્રકારે દેવેંદ્ર, દેવો, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવાદિકને, અધુવં: અશાશ્વત જાણે છે. સંસારમાં જેટલા પદાર્થો છે, તેને તથા દેવતાઓના સાગરોપમોના આયુષ્યોને પણ બાળકે કરેલા માટીના ઘર સમાન લેખે છે. વિનિશ્વર છે. એવી સતે સર્વદા સર્વત્ર, અત્યંત દુઃખ કલેશના નિવાસરૂપ સંસારને માની નિરંતર ઉદ્વિગ્ન રહે છે. માટે તેને નિરંતર મહાદુઃખ હોય છે. તે કારણ માટે પોતાને અશરણ M૧૬૩ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ માની સંસારનાં પ્રહાદિકનાં આરંભરૂપ જે તે સાવદ્ય કાર્ય, કૃષિ, વિષય, ભોગાદ, વચન, કાયાનો ઉપયોગ ઉદ્યમ કરે છે. તે તે કાર્યને વિષે સમ્યદ્રષ્ટિ જીવ દારૂણ દુઃખ જાણી ખેદ પામે છે. ચારિત્રનો લાભનહિ મેળવી શકવાથી, વળી ચિંતવના કરે છે કે જેણે પુત્રી, મિત્ર, કલત્રી, માતૃ માતાપિતા વિગેરેના વિરહ સંબંધી દુઃખ તેમજ નાના પ્રકારના સંસારજન્ય કલેશોને દૂર કરેલા છે, તેવા સુકૃતનાં સાધનને કરનારા અને ભવદુઃખના સંગને ત્યાગ કરનાર સુવિહિત મુનિમહારાજાઓને ધન્ય છે, કારણ કે જગતના રાજાદિક સ્વામિ રક્ષણ કરનારા સતા પણ વસ્તુથકી કલેશ પામનારા સંસારી જીવોને મુનિજન વિના કોઈપણ રક્ષણ કરી શકનાર નથી. સર્વવિરતિના અભાવવત્ સમ્યગુદષ્ટિ જીવ આવી રીતે ચિંતવન કરે છે. તે ચારિત્રપ્રાપ્તિની ઇચ્છાવાળો હોય તેજ કરે છે. એવી રીતે નિત્ય આનંદમય પરમપદ સ્થાયમાનિ સંયમ વિના ધન પરિજય સ્વજન ધન ધાન્યાદિક કયાંછે રતિને પામતો નથી. જેમ ચારે બાજુથી અગ્નિ લાગેલી હોય અને અંદર અનેક વસ્તુઓ બળી જતી હોય તેને દેખીને ઘરધણી શાન્તિ પામતો નથી. તેમજ ગૃહવાસરૂપી કારાગૃહ વિષે સમ્યગ્દષ્ટિ જીવ શાંતિ પામતો નથી. હાલમાં તે નિર્વેદ લિંગના ઉપસંહાર કરતાં કહે છે કે એવી રીતે આગળ કહેલ સંસાર દુઃખમય અશરણમય, અનિત્યમય, મનનાં પરિણામ સહિત સમ્યગૃષ્ટિ જીવ જિનેશ્વર મહારાજાયે કથન કરેલ છે, માટે અનુમાન કરેલ નિર્વેદ લક્ષણ ચિત્તનાં અધ્યવસાય યુક્ત મહાસત વ્યસનને વિષે પણ આકુલતા રહિત સનત્કુમાર ચક્રવર્તિના પેઠે સમ્યગદષ્ટિ જીવ મનાયેલ છે. એ પ્રમાણે ત્રીજુ નિર્વેદ લિંગ કહાં. ૧૬૪ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ઇતિ તૃતીય નિર્વેદ લિંગમ્ અનુકંપાનું સ્વરૂપ હવે ચોથા અનુકંપા લિંગને કથન કરે છે. એવી રીતે નિર્વેદ લિંગવડે કરીને વ્યાપી નિશ્ચય સમ્યગદષ્ટિ જીવ જે તે અનુકંપા કહેતા જીવદયા તત્પર રહે છે, ને કહે છે. દયા બે પ્રકારની દ્રવ્યને ભાવ. દ્રવ્યથકી દીનહીન, પ્રાણાયોને સુધાવડે કરી કલેશ પામતા દેખીને દાનાદિક આપી તેની દીનતા નાશ કરવાની બુદ્ધિ હોય છે. થોશમ્ - मीतेषु आर्तेषु दीनेषु याचमानेषुजीवितम्, प्रतिकार परा बुद्धिः कारुण्यमविभीयते ॥१॥ ભાવાર્થ : ભય પામેલા તથા આર્તધ્યાનને વિષે ડુબેલા, તથા દીનતાને પ્રાપ્ત થયેલા તથા જીવિતવ્યની યાચના કરનારા જીવોને વિષે જે તેનો બચાવ કરનાર ઉપકાર કરવાની ઉત્કૃષ્ટ બુદ્ધિહોય છે, તેનું નામ જ કારૂણ્યતા કહેવાય છે, ભાવથકી મિથ્યાષ્ટિયોને મિથ્યાત્વાદિ નિબંધન, સંસારદુઃખેન દુઃખિત થયેલા જીવોને બોધિ બીજની પ્રાપ્તિ કરવી તેનો વિયોગ કરાવવાની ઇચ્છા હોય છે. दटूठण पाणिनिवहं भीमे भवसायरंमि दुक्खत्तं, अविसेसओणुकंपे दुहाविसामत्थओकुणह ? ભાવાર્થ : ભયંકર ભવસમુદ્રને વિષે દુઃખને પામનારા પ્રાણીયોના સમૂહને દેખીને તેમના ઉપર અત્યંત અનુકંપા લાવીને બન્ને પ્રકારે તેને દુઃખથકી મુક્ત કરવાનું સામર્થ્યને ધારણ કરો. સબબ કે-એવા જીવોને દુ:ખ મુક્ત કરવા કટિબદ્ધ થાઓ. એવી રીતે તે બન્ને પ્રકારે સમ્યગ્દષ્ટિ જીવને બન્ને દયા પણ સમ્યકત્વલિંગવડે કરી વિધતયા કહેલી છે. તોપણ આગળ ઉપર કથન ૧૬૫ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કરવારૂપ સૂત્રોના અનુસાર દ્રવ્ય અનુકંપા ઉપર્જની ભૂતનાં અવિવક્ષીતપણાથી ભાવ અનુકંપા સમ્યક્ત્વલિંગી જાણવી, દેખવી. ત્યારબાદ અનુકંપાને વિષે તત્પર મુખ્ય વૃત્તિથી તો સર્વદા સદા ભાવદયા તત્પર જીવોના મિથ્યાત્વાદિક હેતુભૂત ભાવી દુઃખ વિપ્રયોગ-કલેશ રહિત ગણતો વિચાર કરે છે. અહિંયા બને જીવો સમ્યદ્રષ્ટિ જીવને અનુકંપા કરવાને લાયક છે. ભવ્ય, અભવ્ય, બન્નેને વિષે અનુકંપા સમાન છે, તોપણ અભવ્ય ભવ્યનાં દુઃખ વિયોગને કરવાની શક્તિ નહિ હોવાથી ભવ્યને જ ગ્રહણ કરવાની ચિંતાને કહે છે. મુક્તિમાં ગમન કરવાનાં લક્ષણથી રહિત જીવ પરિણામ દૂષિત ભવદુઃખ ક્ષયરહિત એવા અભવ્ય જીવો પોતાના જ સ્વભાવથી અનાદિ અનંત ભાગે રખડનારા હોવાથી તેને છોડી દઈ ભવ્ય જીવો અનાદિ કાળથી તેવા સ્વભાવવાળા છે, પણ ભવિષ્યમાં કલ્યાણની પરંપરાના પાત્ર બનશે, માટે તેને દુ:ખથી મુક્ત કરવાની શક્તિ છે. એટલે દુઃખથી તેને મુક્ત કરી શકાય છે. भव्य जिणेहिं मणिया इह खलु जेसिद्विगमणजुग्गा ते पुण अणाइ यहिणाम भावओ हुंति नायव्वा ॥१॥ विवरियाउ अभव्वा न कयाइ भवन्नरसतेयारं, गच्छिसुजंतिवतहा, ततुच्छिओ भावओ नवरं ॥२॥ ભાવાર્થ : ઇંડા નિશ્ચય જે જીવો સિદ્ધિગતિને વિષે ગમન કરવાને યોગ્ય હોય છે તે જીવોને જિનેશ્વર મહારાજાએ ભવ્યજીવો કહેલા છે, તે પણ અનાદિકાળથી પરિણામના ભાવથી જ જાણવા લાયક છે. તેનાથી જે વિપરીત હોય તે જીવો અભવ્ય કહેવાય છે. તે કદાપિ કાળે ભવસમુદ્રના પારને પામી શકતા નથી, અને પાર પામશે પણ નહિ, ૧૬૬ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કારણ કે ભવ્યજીવોને મુક્તિમાર્ગ ઉંચિત ભાવ પ્રગટ થાય છે, પરંતુ અભવ્ય જીવોને તો ભાવ પ્રગટ થતો નથી, તે જ વિશેષ કારણ છે. હવે મુક્ત કરવાના ઉપાયને કહે છે. સંસાર દુઃખ મુક્તપણાના હેતુભૂત ભવબાધા વિયોજન કારણરૂપ તીર્થંકર મહારાજાપ્રણીત જિનધર્મ માર્ગ વિના બીજો એક પણ ઉપાય નથી, જો કે કુતિર્થીઓને ધર્મ છે, પરંતુ તે ધર્મ મોક્ષ વૃક્ષના બીજભૂત સમ્યક્ત્વથી રહિત છે, તેમજ સંસારથી તારવાના સામર્થ્યથી પતિત છે. તેથી મિથ્યાદર્શન પુગલોને ભજનારા પ્રાણિયોને જૈન ધર્મ પરિણમશે નહિ, તેમ હું વિતર્ક કરૂં છું, કારણ કે જ્ઞાન રહિત મતિના વિપરીતપણાથી કાચને વિષે મણિની બુદ્ધિવત અધર્મને જ તે લોકો અભિમાનથી ધર્મ માને છે. હવે સંસારના મૂળ કારણરૂપ મિથ્યાત્વ તેના નાશ કરવાના ઉપાયને પ્રગટ કરી કહે છે. ચોરી પરવંચન આદિકુત્સિત ઉપાયવિરહિત શિષ્ટજન અનિંદ્ય વ્યવહારથી ઉત્પન્ન થયેલ દ્રવ્યવડે કરી ન્યાય દ્રવ્યથી હું જૈનમંદિર બંધાવું, કારણ કે ન્યાયવડે કરી ઉપાર્જન કરેલ ધન જિનાદિક પાત્રને વિષે મહાફલદાયક થાય છે. ઉત્તમ પ્રકારના શિલ્પતત્વ જ્ઞાનિયોયે ઘટિત વિશાલ શાલભંજિકાદિ રૂપ રચનાવડે કરી અત્યંત મનોહર કરાવું. પ્રશ્નએમ કેમ કહો છો ? ઉત્તર કહે છે. રમણિય મંદિરના દેખાવથી ગુણાનુરાગીયો પણ, મિથ્યાત્વીયો પણ વિવેકીપણાથી ગુણીનો પક્ષપાત કરવાથી તેને બોધિબીજની પ્રાપ્તિ થાય છે કારણ કે જિનાલયની પ્રશંસા કરવાથી સમ્યકત્વ મૂલ રૂપ બોધિબીજની પ્રાપ્તિ થાય છે, કારણ કે પ્રત્યક્ષ જિન ભવનના દેખવાથી વીતરાગ મહારાજનું ભુવન તો આવા પ્રકારનું જ જોઇએ. ધન્ય છે આ મહાનુભાવને કે જેણે પોતાનો ઉત્તમ પૈસો આ ૧૬૭) ૧૬૭ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ મંદિરના અંદર જોયો ઇત્યાદિ પક્ષપાતરૂપ કોઈ હલકર્મી જીવને સમ્યત્વબીજની પ્રાપ્તિ થાય છે. વળી હું નિર્મલ ઔચિત્યરૂપ નિષ્કલંક માણિકય, સુવર્ણ, પિતલ, ઉપલમય બિંબને કરાવું, આ મંદિરની અંદર સ્થાપન કરું કે જેને દેખીને ગુણરાગી લોકો આ રાગદ્વેષ રહિત છે, રાગદ્વેષના કારણભૂત સ્ત્રી, શસ્ત્ર, પરિગ્રહાદિકથી વિમુક્ત છે-આવો ભાસ બિંબના અવલોકન માત્રથી જ થાય છે, માટે આવા અત્ એ જ દેવાધિદેવ છે. અપર નથી, માટે પરલોકની ઇચ્છા કરનારે આનું જ આરાધન કરવું, ઇત્યાદિક ભગવાનના બહુ ગુણોને માનવાળા કોઇક જીવો પરમાત્માનાં બિંબને દેખવાની ક્ષણે જ બોધિબીજને ઉપાર્જન કરે છે. બીજા કેટલાક જીવો ઉત્તમ પ્રકારના સુગંધી પરિમલથી મહામહાયમાન થયેલા માલતી, ચંપક, ગુલાબ, જાઇ, જુઈ, મોગર આદિ ફુલની વીકસ્વર માલાને પરમાત્માને ચડેલી દેખવાથી બોધિબીજ પામે છે. કોઈક જીવો મરકત, મણિ, પદ્મરાગ, મણિહીરા, માણિકય, મૌતિક, મહાનલાદિ ખચિત ઉત્તમોત્તમ રત્નના વિભૂષણોથી જિનબિંબને વિભૂષિત દેખીને બોધિબીજને પામે છે, કોઈક જીવો ચંદન, કેશર, ઘનસાર, મંડનાદિ મિશ્રિત પૂજાતિશય દેખીને બોધિબીજને પામે છે, અને ચિંતવે છે કે. વીતરાગ પ્રતિમા આવા પ્રકારની પૂજાને યોગ્ય જ હોય છે, અન્ય નહિ. આવી રીતે ગુણ પ્રમોદ અતિશયોથી બોધિબીજને પામે છે. છતાં કોઈ શંકા કરે છે કે, જીવ ગૃહાદિ આરંભમાં પૃથ્વીકાયાદિ જીવોનો બંધ થવાથી ભાવ અનુકંપા તો દૂર રહી પણ દ્રવ્ય અનુકંપા પણ સમ્યગૃષ્ટિ જીવને રહેતી નથી. તે શંકાને દૂર કરવાને માટે કહે છે, ઈહ પણ ખલુ જિનાલય બનાવવામાં ભૂમિ ખોદવાથી, ઇંટો પકાવવાથી, પાણી સિંચવાથી, અવશ્ય પૃથ્વી, અપ, તેલ, વાઉ, M૧૬૮ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ વનસ્પતિ, ત્રસ જીવોનાં લક્ષણરૂપ ષકાયની હિંસા થાય છે. તથાપિ તવિષયા વિનસ્યત્ પૃથ્વયાદિ ગોચરા અપિ દૂર રહો, પરંતુ અવિનસ્યત્ રૂપતવિષયા જાણો, કારણ કે સમ્યમ્ દષ્ટિ જીવને રક્ષણ કરવાભૂત તે જિનમંદિર બંધાવતા અવશ્ય અનુકંપા હોય છે. પ્રશ્ન : પ્રત્યક્ષપણાથી જીવોનો ઉપમઈ છતા નનું, તેને અનુકંપા કયાંથી હોય ? ઉત્તર : સમ્યગ્દષ્ટિ જીવોયે વિધિવડે કરી બનાવેલા જિનસદનાદિકને દેખવાથી તત્વજ્ઞાનવડે કરી બોધ પામેલા સમ્યગદષ્ટિ જીવો આરંભથી વિરતા રક્ષણ કરે છે, પણ હણતા નથી. તે કારણ માટે આવી રીતે હિંસાને નહિ કરી દયામય ચારિત્રનાં પ્રતિપાળનાર મોક્ષને વિષે ગયેલા છતાં અબાધકા, અહિંસકા, રક્ષકા કહેવાય છે. એવી રીતે જન્મપર્વત જિનાલયાદિકને વિષે ઉપયોગમાં લીધેલા પૃથ્યાદિ જીવોને પણ સમ્યગદષ્ટિ જીવોયે કારિત જિનાલયનાં દેખવાથી ત્રણ રત્નના મહિમાને પામેલા તેમજ શાશ્વતપદને પામેલા યાવત જીવ સંસારના અંત કરેલા સર્વ પૃથ્વીકાયાદિક જીવોને અભયાદાન આપવાથી તત્ત્વથી કેમ તેને વિષે અનુકંપા નથી? અપિતુ છે જ . તેને જ બે દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે. જેમ રોગીને રક્તવિકારાદિકવડે કરી દુઃખી થયેલાને ઉત્તમ પ્રકારના વૈદ્યોએ કરેલ શિરોધ, નાડીબંધન વિગેરે સુવૈદ્ય ક્રિયાથી કરેલ ભવિષ્યમાં મહાનલાભને માટે થાય છે. તેમ જિનગૃહાદિકને બનાવાને આરંભ લક્ષણરૂપ જે ક્રિયા થાય છે તે ભવિષ્યમાં તે સમ્યગદષ્ટિ જીવને બાધાયોગે પણ દૃષ્ટાંતપણે આપાત તો રોગી, પીડા અભાવે પણ અનેક દૃષ્ટાંતિક પક્ષે પૃથ્યાદિકના સંમર્દનપણાને વિષે પણ ભવિષ્યકાળમાં તે ૧૬૯ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ જીવોને લાભકારી થાય છે. જેમ રૂધિરના રોગીને નસધમણિ ખોલવા રૂપ તથા નવરાદિક રોગીને લાંઘણ ઉષ્ણોદક, કટુંક, કષાય ઔષધ, કવાથ, પાનાદિકા ક્રિયા સારા વૈદ્ય કરેલી ચામડી, શરીર વિદારવારૂપ રસના ઉદર વિગેરેને આપાત માત્ર ક્ષોભ ઉત્પન્ન કરવાથી દુ:ખદાયક છતાં પણ ઉત્તરકાલમાં રોગના નાશ કરવામાં સાધનભૂત થાય છે, તેમ જિનાલય કરાવવાની ક્રિયા પણ સમ્યગ્દષ્ટિ જીવે પ્રથમ પૃથ્વીકાયાદિક જીવોનેબાધા કરનારી છતાં પણ ભવિષ્યમાં પોતાને અને પરને અન્ય ભવ્ય જીવોને સમ્યફ પ્રકારે વિરતિના ગ્રહણરૂપ તેમ જ સિદ્ધિના ગમનરૂપ શાશ્વતકાળ સુધી તેનું રક્ષણ કરવાથી સુખદાયક જ ગણાય છે. એ પ્રકારે જિન ભવનાદિ દ્વારવડે કરી સમ્યક્ત્વાદિક ભવ્ય જીવોને ઉત્પાદન કરવા વડે કરી અનુકંપા ભાવયિત્વા હાલમાં સિદ્ધાંત લેખ નાદિકવડે કરીને અનુકંપા બતાવે છે. વિધિવડે કરેલું કામ ભવ્ય જીવોને સદ્અનુષ્ઠાનના કારણભૂત થાય છે. કહ્યું છે કે યમ્. जिणभवणकारणविही, सुद्धा भूमिदलं च कठ्ठाई । भियगाणतिसंधाणं, सासयवुढ्ढीय जयणाय ॥१॥ ભાવાર્થ : જિનેશ્વર મહારાજનું ભુવન કરાવે ત્યારે પ્રથમ વિધિથી તો ભૂમિદલ શુદ્ધ જોઈએ, કાષ્ટાદિક કાંઈ પણ હોવું જોઇએ નહિ.તથા શુદ્ધ ભૂમિને વિષે જિનભુવન કરાવી, જિનબિંબ સ્થાપન કરી, ત્રિસંધ્ય પરમાત્માનું પૂજય-જયણાથી કરવાવડે કરીને શાશ્વત સુખની વૃદ્ધિ થાય છે. અર્થાત્ શીઘ્રતાથી મુક્તિ મળે છે. તે કારણ માટે વિધિ સૂત્ર નીતિવડે કરી બતાવે છે. નનુ પોતાની બુદ્ધિ વડે કરી આરંભ કરાવે છે. વિધિવડે કરી યુક્ત જિનપ્રાસાદાદિકનું ૧૭૦ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કરાવવાપણું દેખીને તેને અનુસારે બીજા ભાગ્યશાળી જીવો પણ વિધિવડે કાર્ય કરવામાં પ્રવર્તમાન થાય છે, તે વિધિ આગમથી જાણી શકાય છે. - परसमओ उभयं वा सम्मदिट्ठिस्स समओ चेव । | ભાવાર્થ : સમ્યગુષ્ટિ જીવને પરસમય હોય, અગર સ્વસમય હોય પરંતુ બન્ને સ્વસમયના જ પુષ્ટિ કરનારા છે, કારણ કે પરસમયને દેખીને તથા પૂર્વાપર તેમનું વિરૂદ્ધપણું જાણીને સ્વસમયનું વિશેષ કરીને પુષ્ટપણું થાય છે. એવી રીતે પરસમયના નિરાકરણ કરવાને માટે સમર્થ સાધુઓના માટે પુસ્તક જોઇએ. જે કારણ માટે પ્રજ્ઞા નવ નવ ઉલ્લેખશાલિની પ્રતિમા માનેલી છે. આદિ શબ્દથકી મેઘા, સ્મૃતિ, ઊહાપોહ, અક્ષોભ્યતાદિ ગ્રહ ઉત્તમ પ્રકારની બુદ્ધિવડે કરી આત્માના વૈદિક ગુણવડે કરી કુશાગ્રીય બુદ્ધિમાનો મુનિમહારાજોને વસતિ, આલય, સ્થાન, સંથારો, પાદપ્રોઇનાદિક વસ્તુઓ સર્વદા આહાર, ઔષધ, વસ્ત્ર આદિક અનેક વસ્તુના અર્પણ વિના મુનિ મહારાજાઓ મહાત્ બુદ્ધિવાળા હોય તો પણ શાસ્ત્ર અધ્યયન કોઈપણ પ્રકારે થઈ શકે નહિ, માટે જ પુસ્તકની ખાસ જરૂર પડે છે. કારણ કે તાર્કિક ૧ મુનિ ક્ષણે ક્ષણે વિચારે છે, હું સૌગતાદિને આવા પ્રકારે ઘર્ષણ કરીશ, અહમ્ શાસનની ઉન્નતિ કરીશ, અગર પ્રતિભાદિ તાર્કિક મુનિ ક્ષણે ક્ષણે વિચારે છે, અગર રાજસભામાં જઈ વાદ કરી પરાજ્ય કરવાથી કદાચ જૈન માર્ગનો રાગી થઇ સમ્યગ્દષ્ટિ બને અને પૃથ્વી આદિક સત્વોને અભયદાન આપવાવાળો થાય તેવા કારણથી જ મુનિને ઉત્તમ પ્રકારના વસતી આદિ દાનાદિક M૧૭૧ ૧૭૧ ~ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તથા પુસ્તકના દાનાદિક આપવાની જરૂરીયાત છે. તેથી શરીર સ્વસમય પરસમય પ્રબળ પુષ્ટતા કરનારા સાધુથી વીતરાગ દેવ ઉપર ગુણાનુરાગી થાય, માટે જ જિનાલય બંધાવવા અને પુસ્તક લખાવવા અને હું ઉજમાળ થાઉં, એવી અનુકંપા સમ્યગ્દષ્ટિને હોય છે, માટે જ સમ્યગ્દષ્ટિ જીવોને વિધેય મુખ્યતા કહીને હાલમાં નિષેધ કરવાનું છે તે બતાવે છે. વાવ, કુવા, તલાવ, અરઘટ્ટ આદિ લોકોની અનુકંપાથી સમ્યગદષ્ટિ શ્રાવકને કરાવવો કલ્પ નહિ. કોઈ ઉપદેશ કરે કે તૃષાર્ત જીવો જલપાનવડે કરી સ્વાશ્યભાવને પામેલા હોવાથી વાવ્યાદિકને કરાવવાથી અનુકંપા થાય છે. આવું શિક્ષણ પણ આવી શકાય નહિ, કારણ કે અસંખ્યાતા એકેંદ્રિયાદિકથી પંચંદ્રિય પર્યત જીવોના ઘાતવડે કરીને થોડા એવા મનુષ્ય અને તિર્યંચ જીવો જે અલ્પ છે. તેને પાણી પીવાથી પ્રાણરક્ષા નથી થતી, કારણ કે જયારથી નિરંતર કુવા, વાવ ખોદાવવા માંડે છે ત્યારથી મનુષ્ય તિર્યંચોએ ભઠ્યામાન પરસ્પર એવા અગણિત પ્રાણિયોનો સંહારને દેખી થોડા જીવો અનુકંપા માત્ર કરવાથી સમ્યગુદષ્ટિ જીવ કેવા પ્રકારે તપે, કારણ કે ઉન્મત્તાદિ કારણ વિના બહુ જીવ વિનાશયુક્ત કર્મ અલ્પ ફળ માટે કાંઈ કરતું નથી. સર્વ જીવોને વિષે અનુકંપા કરનાર સર્વવિરતિવંત રત્નત્રયયુક્ત એવા સપાત્રને શુદ્ધ દાન આપવાથી ગુણના હેતુભૂત પુન્યાનુબંધી પુન્ય ઉપાર્જન કરવાનું કારણભૂત બને છે, નતુ અપાત્રાય. યતઃ उचियं खलु कायव्यं, सव्वत्थ सया नरेण बुद्धिमया : इयफलसिद्धि नियमा, एसचिय होई आणात्ति ॥१॥ ભાવાર્થ : બુદ્ધિમાન મનુષ્યોએ નિશ્ચય-નિરંતર સર્વત્ર જગ્યાયે ઉચિત કાર્ય કરવું તે જ લાયક છે, અને ફલસિદ્ધિ પણ નિશ્ચય તે જ ૧૭૨ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કહેવાય છે, અને તે જ આજ્ઞા કહેવાય છે. ત્યારે અપાત્રને ઉદિશ્ય અનુચિત કેમ? તેનો ઉત્તર કહે છે જે કારણ માટે ભિક્ષા લેવાને ઘરે આવેલા અપાત્રને માટે પૃથ્વી, અપૂ, વનસ્પતિ આદિ જીવોનો ઘાત કરવો, અગ્નિના સંયોગથી અન્નપાક માટે તે યોગ્ય નથી, કારણ કે અપાત્ર માટે કરેલ જીવવધ પોતાના આત્માને વિષે પાપનો ભારો આરોપવાનો તથા જોનારાને પણ અત્યંત અનુચિતપણા માટે થાય છે, માટે કહ્યું છે કે – તિ: हणंतंच नाणुजाणिज्जा आयगुत्तेजिइंदिये ठाणाइंसंति सढीणं, गामे सुनग रेसुव ॥१॥ ___ इति सूत्रकृतांगसूत्रेભાવાર્થ : સંવૃતઆત્મા ત્રિગુણિગુપ્ત થઇ, જિતેંદ્રિયપણે ધારણ કરનાર જીવોને કોઈ મારતો હોય તો પણ તેનું મનથકી પણ અનુમોદન કરે નહિ, કારણ કે ગામને વિષે તથા નગરોને વિષે શ્રાવકોના સ્થાનો હોય છે, ત્યાં હિંસાનો અભાવ હોય છે, તેથી કદાપિ કાળે પણ, હિંસાને અનુમોદે નહિ. ગામ, નગર, ખેટક, કર્બટ, આદિ સ્થાનોને વિષે આશ્રમો છે. તે આશ્રમોમાં રહી કોઈ કલ્પિત ધર્મ શ્રદ્ધાળુતાવડે કરી ધર્મબુદ્ધિથી પ્રાણીયોને ઉપમર્દન કરનારી કુવા, તળાવ ખોદાવવાની તથા પાણીશાળા તથા સત્રાગારાદિક ક્રિયા કરે, કરાવે તો તે શું ધર્મશ્રદ્ધાળુના માટે ધર્મ થાય કે નહિ, આવી રીતે પૂછે અગર ન પૂછે, અગર તેના ઉપરોધથકી અગર ભયથકી પ્રાણીયોને હણે તેને આજ્ઞા આપે નહિ, માટે સાવધ અનુષ્ઠાન ન માને તે જ મુનિ કહેવાય છે. તેમાં સત્રાગારાદિ ઇષ્ટાપૂર્નાદિકના નિષેધથી પાર્થસ્થાદિકને ૧૭૩] ૧૭૩ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સાગારાદિકના પેઠે પોષણ કરવું તે પણ જીવવાના હેતુભૂત હોવાથી દાન આપવું ઉચિત નથી તે કારણ માટે પાટીદાન જ શુદ્ધ જે તે મુક્તિનું કારણ છે. એવા પ્રકારના લક્ષણવાળા જીવને ભગવાને સમ્યગદષ્ટિ કહેલ છે. यथोक्तम् - अर्हद् वेश्म विधापनादि विधिना सम्यग्दशाकलृप्तया, लब्ध्वाबोधिबाधितां बतयया भव्या विरत्यादृताः, गत्वा निर्वृतिमाभवं विदधते रक्षां पृथिव्यादिषु, ध्येया दर्शनलक्षणं क्षणकरी सैवानुकं पाबुधैः ॥१॥ | ભાવાર્થ : વિરતિને અંગીકાર કરનારા-તથા સમ્યગુદષ્ટિપણે ધારણ કરનારા ભવ્ય જીવો જે તે વિધિ વડે કરી શ્રી જિનેશ્વર મહારાજાનું વિધિસહિત મંદિર કરાવી. અબાધિતબોધિબીજને પામીને પૃથ્વીકાયાદિક જીવોને વિષે દયા ધારણ કરીને-જિંદગીપર્યત જીવદયાનું પ્રતિપાલન કરી નિર્વાણ દશા(મુક્તિ)ને પ્રાપ્ત કરે છે, તેથી પંડિત પુરૂષોએ-દર્શન શુદ્ધિને કરનારી તેમજ દર્શનશુદ્ધિના લક્ષણભૂત એવી અનુકંપા દયાનું જ ધ્યાન કરવું જોઇએ, કારણ કે અનુકંપાથી જ જીવો-મુક્તિના શાશ્વત સુખના ભોક્તા થઈ શકે છે. | ઇતિ ચતુર્થ અનુકંપાલિંગમ. - આસ્તિક્યતાનું સ્વરૂપ હવે આસ્તિકયતા નામનું પાંચમું લક્ષણ કહે છે. બીજાઓ તત્વો સાંભળતા છતાં પણ અર્હત્ તત્વને વિષે આકાંક્ષા રહિત દ્રઢ પ્રતિપતિ રહે છે તે આસ્તિતા કહેવાય છે. વીતરાગ દેવે જે તત્વો કથન કરેલા તે જ સત્ય છે. અને તે તત્વોને વિષે નિઃશંકતા ધારણ કરી. પોતાના શ્રવણ કરવામાં અન્યના ગમે તેવા M૧૭૪ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તત્વો શ્રવણ કરવામાં કદાપિ આવે તો પણ. તેનું હૃદય-પર આત્માયે કથન કરેલ તત્વો પરથી પલટાય નહિ તેજ આસ્તિકતા કહેવાય છે. દેવ પાષાણમય છે. તેમાં કાંઈ પણ સત્ય નથી. ગુરૂ વેષમાત્રધારી, આજીવિકા અર્થે ત્યાગમાર્ગ અંગીકાર કરનારા છે. તેનું મન કેવું હોય છે તે કોણ જાણે છે. ઇંદ્રિયોનો રોધ કરવોદુશકય છે, કારણ કે તે પ્રત્યેક ઇંદ્રિયો પોતપોતાના માર્ગ પ્રત્યે ગમન કરનારી હોવાથી રોકી શકવી અશકય છે. તપ કરવો તે કેવલ આત્માને શોષણ કરવા સિવાય બીજું કાંઈ પણ નથી. સ્વર્ગ નર્કને જોઈને કોણ આવેલ છે. ધર્મ તે કેવલ સંસારજન્ય સુખ ભોગવના અંતરાય માટે જ કથન કરેલ છે. કહ્યું છે. કે - हत्था गया इमे कामा, कालिया जे अणागया । को जाणाई परे लोए, अत्थि वा नत्थि वा पुणो ॥१॥ ભાવાર્થ : આ કામભોગો તો હાથમાં આવેલા છે અને તપસ્યાદિક કરવાથી મેળવવા ધારેલા સુખો તો અનાગત કાળમાં પ્રાપ્ત થવાના છે, પણ કોણ જાણે છે કે પરલોક છે કે નહિ, એટલે પ્રાપ્ત થયેલાને છોડી દઇને આગળ મળશે કે નહિ તેવી શંકામાં કોણ પડે? આવા પ્રકારે નાસ્તિકોએ મુગ્ધ જીવોને ઠગવા માટે અનેક પ્રકારના અસત્ પ્રલાપોને કરેલા દેખીને તેમજ શ્રવણ કરીને તેના વચનો પ્રત્યે આદર નહિ કરતા વીતરાગના સત્ય વચનોને નિઃશંકપણે સત્ય માને છે તે જ આસ્તિકયતા નામનું પાંચમું લક્ષણ કહેવાય છે. ग्रंथकार प्रशस्ति इति श्रीमत्तपागच्छपूर्वांचलगगनमणिः श्रीमान् १००८ बुटेरायजी अपरनाम बुद्धिविजयजीशिष्यवर्यः १००८ श्रीमान् M૧૭૫ ૧૭૫ % For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ मूलचंदजी अपरनाम मुक्तिविजयजी गणिशिष्यवर्य : १००८ श्रीमान् गुलाबविजयजीमहाराजशिष्य मुनि मणिविजयकृतविविधविषयविचारमाला नामक पंचमो भागः समाप्ति मगमत् श्रीसीहोरग्रामे श्रीमद् सुपार्श्वनाथस्वामीप्रसादात् श्रीमन्महावीरस्य २४६३ तमे वर्षे आसो मासे कृष्णपक्षे दिपालिकाया बुधवासरे अयं ग्रंथः वाचकवर्गस्य कल्याणकारको भूयात् । (पुनःसंपाइन ) ५.पू. स्व. मायाव श्री. रत्न२.५२सूरीश्व२० म.सा.नi શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. mmmmmmmm(१६) wwwwwwwww For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ અમારાં અન્ય પ્રકાશન સંવ વર્કલ્લા મધમધમાં મરંવાર! નારાજ ન માત્ર ક્ષિણિલીલી (હાર્મ હું 8 ગરિ : ક CRACKEa bયા વાવ ફળો નૈની, नरक की सजा. પગારમાં છિી લીલી रत्न संचय જ ! થાપ્તિના તારાનurid Elli Af મને श्रीसिद्धहेमशब्दानुशासनम् (મામા) todીઓ પરના મકા - Bidada aew - ની રાહજૂરિ પણાત શ્રી બ્રહáરાણી પ્રકરણ સાથે ઉત્નો સંચય જે(છી લચય (વીએ Q मूलशुद्धिप्रकरणम् મૂરની વિUTનું le Na વિક ઈosso sen addudes Printed by : Navneet Printers. Ph. 079-5625326 Mobile : 98252-61177 હત રાવ વિવિધ વિષય વિચારમાળ (નાગબગી) Serving JinShasan 108248. gyanmandir@kobatirth.org પ્રાંતિસ્થાન શ્રી પારસ-ગંગા જ્ઞાન મંદિર બી-103-104, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલની સામે, શાહીબાગ, અમદાવાદ-4 ફોન : 2860247 (રાજેન્દ્રભાઈ). Jain Education in Valgebrar