________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
દસ ભુવનપતિના દસ દંડકવાળા ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ વનસ્પતિકાય, ૪ તિર્યંચ પંચંદ્રિ, ૫ મનુષ્ય એ પાંચ દંડકમાં જાય છે.
પૃથ્વીકાયવાળા દસ દંડકમાં નીચે મુજબ જાય છે, પ પાંચ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં, ૩ ત્રણ વિકલેંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે.
અપકાયવાળા ૫ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકલેંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે.
તેઉકાયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકસેંદ્રિયમાં એ નવ દંડકમાં જાય છે.
વાઉકાયવાળા ૫ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકસેંદ્રિયમાં એ નવ દંડકમાં જાય છે,
વનસ્પતિકાયવાળા પ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ - વિકસેંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે.
બે ઇંદ્રિયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકલૈંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે.
તે ઇંદ્રિયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પંચંદ્રિયમાં ૩ વિકલૈંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે.
ચોરેંદ્રિયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પચેંદ્રિયમાં ૩ વિકલેંદ્રિયમાં ૧ મનુષ્યમાં, એ દસમાં જાય છે.
સંમૂચ્છિમ તિર્યંચ પંચેદ્રિયવાળા ૧ જયોતિષિ, ૨ વૈમાનિક એ બેને છોડીને ૨૨ બાવીશ દંડકને વિષે જાય છે.
ગર્ભજ તિર્યયપચંદ્રિયવાળા ચોવીશ દંડકમાં જાય છે. એવી રીતે તિર્યચપંચેંદ્રિયના બે ભેદ કહ્યા.
સંમૂર્ણિમ મનુષ્ય પ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકસેંદ્રિયમાં ૧ મનુષ્યમાંએ દસમાં જાય છે.
ન ૬૪
જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org