________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
ગર્ભજ મનુષ્યવાળા મરીને ૨૪ દંડકમાં જાય છે. એ પ્રકારે મનુષ્યના બે ભેદ કહ્યા,
વાણવ્યંતરવાળા ૧ પૃથ્વીકાયમાં ૨ વનસ્પતિકાયમાં ૩ અપૂકાયમાં, ૪ તિર્યંચ પંચેદ્રિયમાં ૫ મનુષ્યમાં, એ પાંચમાં જાય છે.
જયોતિષિવાળા ૧ પૃથ્વીકાયમાં, ૨ વનસ્પતિકાયમાં, ૩ અકાયમાં, ૪ તિર્યંચ પંચેંદ્રિયમાં ૫ મનુષ્યમાં એ પાંચમાં જાય છે.
વૈમાનિકવાળાના ત્રણ ભેદો નીચે મુજબ બતાવે છે.
પ્રથમ દેવલોકવાળા તથા બીજા દેવલોકવાળા ૧ પૃથ્વીકાયમાં, ૩ વનસ્પતિકાયમાં, ૫ મનુષ્યમાં ૨ અકાયમાં ૪ તિર્યચપંદ્રિયમાં એ પાંચમાં જાય છે,
ત્રીજા ચોથા પાંચમાં છઠ્ઠા સાતમ આઠમા એ છ દેવલોકવાળા
૧ ગભજ તિર્યંચ પંચેંદ્રિય, ૨ ગર્ભજ મનુષ્ય એ બેમાં જાય છે.
નવમા દસમા અગ્યારમા બારમા દેવલોકવાળા તથા નવઐયવયકવાળા, તથા પાંચ અનુત્તર વિમાનવાળા મરીને ગર્ભજ મનુષ્યમાં જાય છે.
એવી રીતે દેવતાના ૩ ત્રણ ભેદ કહ્યા. હવે બાવીશમું કયા જીવો ચોવીશ દંડકમાં આવે છે, તે બતાવે
છે.
સાત નરકવાળા ૧ તિર્યંચ પંચેંદ્રિય તથા ર ગર્ભજ મનુષ્યમાં આવીને ઉત્પન્ન થાય છે.
હવે કેટલી નરક સુધી જાય છે તે નીચે મુજબ બતાવે છે : ૧ સંમૂચ્છિમ તિર્યંચ પંચેંદ્રિ પ્રથમ નરક સુધી જાય છે. ૨ ગર્ભજ ભુજપરિસર્પ બીજી નરક સુધી જાય છે. ૩ ગર્ભજ ખેચર ત્રીજી નરક સુધી જાય છે.
૬૫
ભાગ-૫ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org