________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૪ ગર્ભજ સ્થળચર તિર્યંચ ચોથી નરક સુધી જાય છે. ૫ ગર્ભજ ઉરપરિસર્પ પાંચમી નરક સુધી જાય છે. ૬ મનુષ્યની સ્ત્રી મરીને છઠ્ઠી નરક સુધી જાય છે. ૭ મનુષ્યો અને માછલા સાતમી નરક સુધી જાય છે. એવી રીતે સાત નરકમાં ઉત્પન્ન થવાનો વિચાર કહ્યો.
દસ પ્રકારના ભુવનપતિના દસ દંડકવાળા ૧ તિર્યંચ પંચંદ્રિય, ૨ ગર્ભજ મનુષ્ય એ બે દંડકમાં આવીને ઉપજે છે.
પૃથ્વીકાયમાં નારકીને છોડીને ૨૩ ત્રેવીશ દંડકવાળા આવીને ઉપજે છે.
અપૂકાયમાં નારકીને છોડીને ૨૩ ત્રેવીશ દંડકવાળા આવીને ઉપજે છે. તેઉકાયમાં ૫ સ્થાવર ૧ તિર્યંચ પંચેંદ્રિય
૩ વિકલૈંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. વાઉકાયમાં ૫ સ્થાવર ૧ તિર્યંચ પંચેંદ્રિય.
૩ વિકલેંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. વનસ્પતિકાયમાં એક નારકીને છોડી દઈને ૨૩ ટવીશ દંડકવાળા આવીને ઉપજે છે.
બે ઇંદ્રિયમાં ૫ સ્થાવર ૧ તિર્યંચપસેંદ્રિય,
૩ વિકલેંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. તે ઇંદ્રિયમાં ૫ સ્થાવર, ૧ તિર્યંચ પંચેંદ્રિય
૩ વિકસેંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. ચૌરિદ્રિયમાં પ સ્થાવર. ૧ તિર્યંચ પંચેંદ્રિય,
૩ વિકલૈંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. સંમૂચ્છિમ તિર્યંચ પંચેંદ્રિયમાં,
૫ પાંચ સ્થાવર ૧ તિર્યંચપચેંદ્રિ,
૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org