SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ બે હોય છે. તે ઇંદ્રિયના દંડકને વિષે ૧ સમ્યગદષ્ટિ, ૨ મિથ્યાષ્ટિ એ બે હોય છે. ચૌરિંદ્રિયના દંડકને વિષે ૧ સમ્યગદષ્ટિ, ૨ મિથ્યાદ્રષ્ટિ એ બે હોય છે. તિર્યંચ પંચેંદ્રિયને વિષે ત્રણેદષ્ટિ હોય છે. મનુષ્ય પંચેંદ્રિયને વિષે એ ત્રણે દષ્ટિ હોય છે. વાણવ્યંતરને વિષે એ ત્રણે દૃષ્ટિ હોય છે. જ્યોતિષીને વિષે એ ત્રણે દૃષ્ટિ હોય છે. વૈમાનિકને વિષે એ ત્રણે દષ્ટિ હોય છે. એવી રીતે દૃષ્ટિ દ્વારનું વર્ણન કર્યું. હવે અગ્યારમા દર્શનદ્વારના ૪ ચાર ભેદ નીચે મુજબ બતાવે ૧ ચક્ષુદર્શન ૩ અવધિદર્શન ર અચક્ષુદર્શન ૪ કેવલદર્શન એ ચાર પ્રકારના દર્શન કહેલા છે. હવે કયા દંડકવાળાને કેટલા દર્શન હોય છે તે જણાવે છે. સાત નરકના દંડકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે. દસ પ્રકારના ભુવનપતિના દસ દંડકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે. પૃથ્વીકાયને એક અચક્ષુદર્શન હોય છે. અપકાયને એક અચક્ષુદર્શન હોય છે. તેઉકાયને એક અચક્ષુદર્શન હોય છે. વાઉકાયને એક અચક્ષુદર્શન હોય છે. ૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy