________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ બે હોય છે.
તે ઇંદ્રિયના દંડકને વિષે ૧ સમ્યગદષ્ટિ, ૨ મિથ્યાષ્ટિ એ બે હોય છે.
ચૌરિંદ્રિયના દંડકને વિષે ૧ સમ્યગદષ્ટિ, ૨ મિથ્યાદ્રષ્ટિ એ બે હોય છે.
તિર્યંચ પંચેંદ્રિયને વિષે ત્રણેદષ્ટિ હોય છે. મનુષ્ય પંચેંદ્રિયને વિષે એ ત્રણે દષ્ટિ હોય છે. વાણવ્યંતરને વિષે એ ત્રણે દૃષ્ટિ હોય છે.
જ્યોતિષીને વિષે એ ત્રણે દૃષ્ટિ હોય છે. વૈમાનિકને વિષે એ ત્રણે દષ્ટિ હોય છે. એવી રીતે દૃષ્ટિ દ્વારનું વર્ણન કર્યું. હવે અગ્યારમા દર્શનદ્વારના ૪ ચાર ભેદ નીચે મુજબ બતાવે
૧ ચક્ષુદર્શન ૩ અવધિદર્શન ર અચક્ષુદર્શન ૪ કેવલદર્શન એ ચાર પ્રકારના દર્શન કહેલા છે. હવે કયા દંડકવાળાને કેટલા દર્શન હોય છે તે જણાવે છે.
સાત નરકના દંડકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે.
દસ પ્રકારના ભુવનપતિના દસ દંડકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે.
પૃથ્વીકાયને એક અચક્ષુદર્શન હોય છે. અપકાયને એક અચક્ષુદર્શન હોય છે. તેઉકાયને એક અચક્ષુદર્શન હોય છે. વાઉકાયને એક અચક્ષુદર્શન હોય છે.
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org