SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ત્ર હોય છે. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ વનસ્પતિકાયને એક અચક્ષુદર્શન હોય છે. બેઇદ્રિયને એક અચક્ષુદર્શન હોય છે. તેઇંદ્રિયને એક અચક્ષુદર્શન હોય છે. ચૌરિંદ્રિયને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન બે હોય છે. તિર્યંચ પંચેંદ્રિયને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે. મનુષ્યના દંડકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવલદર્શન, એ ૪ ચાર દર્શન હોય છે. વાણવ્યંતરને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, એ ૩ ત્રણ દર્શન હોય છે. ' જ્યોતિષિને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિ દર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે. વૈમાનિકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે. એ પ્રકારે દર્શન દ્વારા કહ્યું. હવે બારમા જ્ઞાન દ્વારના ૮ આઠ ભેદો નીચે મુજબ બતાવે છે. હવે આઠ જ્ઞાનના બે ભેદ છે. ૧ પાંચ જ્ઞાન, ૨ ત્રણ અજ્ઞાન. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, પ કેવલજ્ઞાન એ પ્રકારે જ્ઞાનના પાંચ ભેદ છે. ૧ મતિઅજ્ઞાન, ર શ્રુતઅજ્ઞાન, ૩ વિભંગ જ્ઞાન એ પ્રકારે અજ્ઞાનના ૩ ત્રણ ભેદો છે. હવે કયા ક્યા દંડકને વિષે કેટલા જ્ઞાન તથા અજ્ઞાન હોય છે. તે બતાવે છે. સાત નરકના દંડકને વિષે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ M૩૨ ૩૨ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy