________________
ત્ર હોય છે.
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
વનસ્પતિકાયને એક અચક્ષુદર્શન હોય છે. બેઇદ્રિયને એક અચક્ષુદર્શન હોય છે. તેઇંદ્રિયને એક અચક્ષુદર્શન હોય છે. ચૌરિંદ્રિયને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન બે હોય છે.
તિર્યંચ પંચેંદ્રિયને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે.
મનુષ્યના દંડકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવલદર્શન, એ ૪ ચાર દર્શન હોય છે.
વાણવ્યંતરને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, એ ૩ ત્રણ દર્શન હોય છે. '
જ્યોતિષિને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિ દર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે.
વૈમાનિકને ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન એ ૩ ત્રણ દર્શન હોય છે.
એ પ્રકારે દર્શન દ્વારા કહ્યું.
હવે બારમા જ્ઞાન દ્વારના ૮ આઠ ભેદો નીચે મુજબ બતાવે છે.
હવે આઠ જ્ઞાનના બે ભેદ છે. ૧ પાંચ જ્ઞાન, ૨ ત્રણ અજ્ઞાન.
૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, પ કેવલજ્ઞાન એ પ્રકારે જ્ઞાનના પાંચ ભેદ છે.
૧ મતિઅજ્ઞાન, ર શ્રુતઅજ્ઞાન, ૩ વિભંગ જ્ઞાન એ પ્રકારે અજ્ઞાનના ૩ ત્રણ ભેદો છે.
હવે કયા ક્યા દંડકને વિષે કેટલા જ્ઞાન તથા અજ્ઞાન હોય છે. તે બતાવે છે.
સાત નરકના દંડકને વિષે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩
M૩૨
૩૨
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org