SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ અવધિજ્ઞાન, એ ત્રણ જ્ઞાન તથા ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, ૩ વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મળી છે ભેદ હોય છે. દસ ભુવનપતિના દંડકને વિષે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, એ ૩ ત્રણ જ્ઞાન તથા ૧ મતિઅજ્ઞાન, ર શ્રુતઅજ્ઞાન, ૩ વિર્ભાગજ્ઞાન, એ ત્રણ અજ્ઞાન મળી છે ભેદ હોય છે. પૃથ્વીકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાનએ બે હોય છે. અપકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન એ બે હોય તેઉકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય છે. વાઉકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય વનસ્પતિકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાનએ બે હોય બેઇંદ્રિય અપર્યાપ્તને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતઅજ્ઞાન એ ૪ ચાર હોય છે. અને પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય છે. તેઇંદ્રિય અપર્યાપ્ત ને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતજ્ઞાન, એ ચાર હોય છે. અને પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, રશ્રુત અજ્ઞાન એ બે હોય છે. ચૌરિંદ્રિયને અપર્યાપને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુત અજ્ઞાન એ ૪ ચાર હોય છે. પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય છે. તિર્યંચ પંચેંદ્રિયના દંડકને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન એ ત્રાણ જ્ઞાન તથા ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિર્ભાગજ્ઞાન એ છ હોય છે. 33 ભાગ-૫ ફર્મા-૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy