________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
અવધિજ્ઞાન, એ ત્રણ જ્ઞાન તથા ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, ૩ વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મળી છે ભેદ હોય છે.
દસ ભુવનપતિના દંડકને વિષે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, એ ૩ ત્રણ જ્ઞાન તથા ૧ મતિઅજ્ઞાન, ર શ્રુતઅજ્ઞાન, ૩ વિર્ભાગજ્ઞાન, એ ત્રણ અજ્ઞાન મળી છે ભેદ હોય છે.
પૃથ્વીકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાનએ બે હોય છે. અપકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન એ બે હોય
તેઉકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય છે. વાઉકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય
વનસ્પતિકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાનએ બે હોય
બેઇંદ્રિય અપર્યાપ્તને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતઅજ્ઞાન એ ૪ ચાર હોય છે.
અને પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય છે.
તેઇંદ્રિય અપર્યાપ્ત ને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતજ્ઞાન, એ ચાર હોય છે.
અને પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, રશ્રુત અજ્ઞાન એ બે હોય છે.
ચૌરિંદ્રિયને અપર્યાપને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુત અજ્ઞાન એ ૪ ચાર હોય છે.
પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય છે.
તિર્યંચ પંચેંદ્રિયના દંડકને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન એ ત્રાણ જ્ઞાન તથા ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિર્ભાગજ્ઞાન એ છ હોય છે.
33
ભાગ-૫ ફર્મા-૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org