________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
સંમુશ્લિમ મનુષ્યને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન એ બે હોય છે.
ગર્ભજ મનુષ્યને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન તથા ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રુતજ્ઞાન, ૮ વિભંગ જ્ઞાન એ ૮ આઠ હોય છે.
વાણવ્યંતરને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિભંગ જ્ઞાન એ જ હોય છે.
જ્યોતિષિને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિભંગ જ્ઞાન એ જ હોય છે.
વૈમાનિકને ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મતિઅજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન, ૬ વિભંગજ્ઞાન એ જ હોય છે.
હવે નારકીના દંડકવાળા તથા દેવતાના દંડકવાળા જઘન્ય ઉત્કૃષ્ટ કેટલું દેખે તે કહે છે.
સાતે નરકવાળા જઘન્ય દેખે ઉત્કૃષ્ટ દેખે ૧ રત્નપ્રભા
૩ી ગાઉ ૪ ગાઉ ૨ શર્કરા પ્રભા ૩ ગાઉ ૩ી ગાઉ ૩ વાલુકાપ્રભા ૨ા ગાઉ ૩ ગાઉ ૪ પંકપ્રભા ૨ ગાઉ રા ગાઉ ૫ ધૂમ પ્રભા ૧// ગાઉ ૨ ગાઉ ૬ તમ:પ્રભા
૧ ગાઉ
૧ી ગાઉ ૭ તમતમપ્રભા વો ગાઉ
૧ ગાઉ એવી રીતે નારકીયોને દેખવાની વિગત કહી, દસ પ્રકારના દસ ભુવનપતિ દેવોને દેખવાના બે ભેદો નીચે મુજબ
પલ્યોપમના આયુષ્યવાળા જઘન્યથી ૨૫ પચીશ યોજન દેખે છે,
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org