________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતાદ્વીપ-સમુદ્રને દેખે છે.
સાગરોપમના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી દેખે છે. એવી રીતે ભુવનપતિ દેવતા સર્વે પાલાને આકારે દેખે છે.
વાણવ્યંતર દેવો ઊંચે ધ્વજા પતાકા સુધી દેખે છે, જઘન્ય ર૫ યોજન દેખે છે, ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી દેખે છે. પણ વાણવ્યંતર દેવતા ઢોલને આકારે દેખે છે.
- જ્યોતિર્ષિ દેવો ઉંચે ધ્વજા પતાકા સુધી દેખે છે, તિથ્ય જઘન્ય ૨૫ યોજન દેખે છે, અને ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી દેખે છે, પણ જ્યોતિષિ દેવો ઝાલરને આકારે દેખે છે.
વૈમાનિક દેવો ઊંચે ધ્વજા પતાકા સુધી દેખે છે, તિથ્થુ નીચે મુજબ :
પહેલા તથા બીજા દેવલોકના દેવો, નીચે પહેલી નરક સુધી દેખે છે.
પલ્યોપમના આયુષ્યવાળા સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે છે. સાગરોપમના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્રને દેખે છે, ત્રીજા ચોથા દેવલોકવાળા નીચે બીજી નરક સુધી દેખે છે. અને તિર્જી અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી દેખે છે. પાંચમા છઠ્ઠા દેવલોકવાળા નીચે ત્રીજી નરક સુધી દેખે છે. અને તિચ્છ અસંખ્યાતાદ્વીપ સમુદ્ર સુધી દેખે છે. સાતમા આઠમા દેવલોકવાળા નીચે ચોથી નરક સુધી દેખે છે. અને તિચ્છ અસંખ્યાતાદ્વીપ સમુદ્ર સુધી દેખે છે.
નવમા દસમા અગ્યારમાં બારમા દેવલોકવાળા નીચે પાંચમી નરક સુધી દેખે છે, અને તિચ્છ અસંખ્યાતા દ્વીપ સમદ્ર સુધી દેખે
પ્રથમ રૈવેયકની ત્રિક તથા બીજી રૈવેયકની ત્રિક એ છે રૈવેયકવાળા નીચે છઠ્ઠી નરક સુધી દેખે છે. અને તિચ્છ અસંખ્યાતા
ન ૩૫ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org