SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્યના માનવાળુ છે, તથા ૫0 યોજન આયામપણે છે, ૨૫ યોજન વિષ્કમપણે છે, તથા ૩૬ યોજન ઉંચપણે છે. ૨૩. નંદીશ્વરદ્વીપને વિષે પર બાવન પ્રાસાદો છે, ૬૪૪૮ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૪. બિબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માનવુ છે, 100 યોજન આયામપણે છે, પ0 યોજના વિષ્કમપણે છે, ૭૨ યોજન ઉંચપણે છે. ૨૪. મેરૂ વનને વિષે ૮૦ પ્રાસાદો છે, ૯૬૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેકબિંબ ૫૦૦ ધનુષ્ય માનવાળુ છે, ૫૦ યોજન આયામપણે છે, ૨૫ યોજન વિષ્કમપણે છે, તથા ૩૬ યોજન ઉંચપણે છે. ૨૫. વાસ્કાર પર્વતને વિષે ૮૦ પ્રાસાદો છે, ૯૬૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, ૫૦ યોજન આયામપણે છે, ૨૫ યોજન વિષ્કમપણે છે, ૩૬ યોજન ઉંચપણે છે. ર૬. કુલગિરિને વિષે ૩૦ પ્રાસાદો છે, ૩૬૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, ૫૦ યોજન આયામપણે છે, ૨૫ યોજન વિષ્કપણે છે, ૩૬ યોજન ઉંચાણે છે. ૨૭. દિગ્ગજને વિષે ૪૦ પ્રાસાદો છે, ૪૦૮૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માન છે, આયામપણે ૧ ગ. છે, વિષ્કમપણે વા ગ. છે, ૧૪૫૦ ધનુષ્ય ઉચપણે છે, ૨૮. હૃદને વિષે ૮૦ પ્રાસાદો છે, ૯૬૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, આયામપણે ૧ ગ છે, વિષ્કમપણે વણા યોજન છે, ૧૪૦ ધનુષ્ય M૧૦૯૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy