________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તો તે જ દિવસે ખપે, પરંતુ તેમાં પાણી નાખ્યા સિવાય, ખટાશ તથા લીંબુ આદિ નાખી બનાવેલ હોય તો ૩ દિવસ સુધી કહ્યું, પરંતુ ચટણી વાટતા ઘુંટતા પાણી નાખેલ હોય તો બીજે દિવસે વાસી થઈને અભક્ષ્ય થાય છે.
૧૧. મીષ્ટ પકવાન્ન મીઠાઇ, શીયાળાને વિષે ૧ માસ કહ્યું, ઉનાળાને વિષે ૨૦ દિવસ કલ્પ, ચોમાસાને વિષે ૧૫ દિવસ કહ્યું, ત્યારબાદ નહિ, પરંતુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શાધિકમાં ફેરફાર થઈ જાય તો ઉપરોક્ત કાળમાનને વિષે પણ ખપે નહિ,
૧૨. દહીં તથા તેની મલાઈ ૧૬ પહોર સુધી ખપે, પછી કહ્યું નહિ. તે દિવસના બપોર સુધીમાં મેળવેલું હોય એટલે અંદર ખટાશ નાખેલી હોય, તો પણ તેનું માન તો દિવસ ઊગ્યાથી જ ૧૬ પહોરનું ગણવું, તેમજ રાત્રિયે મેળવેલું હોય તો, રાત્રિના હિસાબે, સાંજથી કાળમાન ૧૨ પહોર ગણવું, એટલે ૧૨ પહોર ખપે પરંતુ ૧૬ પહોર ગણવા નહિ, કારણ કે સોળ પહોર કહ્યું નહિ.
૧૩ ઘોલવડાં દહીંવડા ઉકાળેલ ગોરસમાં કરેલ હોય, તો તે જ દિવસ ખપે, પરંતુ કાચા ગોરસમાં બનાવેલ હોય તો કહ્યું નહિ, કિંતુ સર્વથા અભક્ષ ગણાય.
૧૪. શેકેલા ધાન્ય જેમકે ધાણી, દાળીયા, મમરા, પવા આદિ પકવાનના કાળ પ્રમાણે ગણવા, વિશેષ નહિ.
૧૫. ગાય ભેંશ આદિની બળી ખપે નહિ, કારણ કે દૂધ પણ પંદર સોળ દિવસ પછી કહ્યું, તો બળી તો ખપે જ શાની ? ન ખપે.
૧૬. ખારેક દ્રાક્ષ આદિનું, રાયતું કે જેમાં અન્નનો લેશ માત્ર ન હોય તે ૧૬ પહોર કલ્પે, પછી ન કહ્યું, પરંતુ કળી શેવ કે ડબકા આદિ નાખી બનાવેલ હોય તો તે દિવસની સાંજ સુધી ખપે, પછી
M૧૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org