________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૨. જલેબી સર્વથા પ્રકારે અભક્ષ્ય છે, પરંતુ તે જ દિવસે આવ્યો કરેલ હોય તો જ ખપે, નહિ તો ખપે નહિ. રાત્રિયે કરેલ જલેબી વાપરી શકાય નહિ.
૩. હલવો-સર્વ ના હલવા અભક્ષ્ય છે, ફક્ત દુધીનો હલવો તે જ દિવસનો કરેલ હોય તો જ ખપે, બીજે દિવસે અભક્ષ્ય થાય.
૪. માવો તથા માવાવાળી મીઠાઈ-માવો જે દિવસે બનાવેલ હોય તે જ દિવસે ખપે, બીજે દિવસેકલ્પ નહિ, ધીમાં તળેલ માવો રાત્રિ રાખી શકાય છે, માવાવાળી મીઠાઈ બે ચાર દિવસ ખપે છે. એટલે જ્યાં સુધી વર્ણ ગંધાદિક ન બદલાય ત્યાંસુધી વાપરી શકાય છે. પછી અભક્ષ્ય થઈ જાય છે.
૫. મુરબ્બો, જયાંસુધી વર્ણાદિક ન બદલાય ત્યાં સુધી જ ખપી શકે છે. પછીથી અભક્ષ્ય થઈ જાય છે.
૬. દૂધપાક, જે દિવસે કરેલ હોય તે ચાર પોહોર સુધી કહ્યું, પરંતુ રાત્રિયે કરેલ તથા રાત્રિએ દૂધ રાખી મૂકીને કરેલ હોય તે ખપે નહિ.
૭. બાસુંદી ખીર શીખંડ દૂધ તેની મલાઇ વિગેરે ૪ પહોર ખપે, પરંતુ તેના વર્ણાદિક, બદલાઈ જાય, તો ૪ પહોર પણ ખપે નહિ.
૮. શંભાર લોટનો બનાવ્યો હોય તે ૪ પહોર ખપે, ઉપરાંત કલ્પ નહિ.
૯. પાપડ કચેરી આદિ શેકેલ વસ્તુ તે જ દિવસે ખપે, સિવાય કલ્પ નહિ, પણ તેલ આદિથી તળેલ હોય, તો બીજે દિવસે ખપે, ઉપરાંત ખપે નહિ ?
૧૦. ચટણી ચણા દાળિયા ગાંઠીયા વિગેરે તેમાં નાખેલ હોય
M૧૩૩
૧33
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org