________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
વૈમાનિકને ૧૦ દસ પ્રાણ હોય છે. એવીરીતે પ્રાણ દ્વાર કહ્યું. હવે ઓગણત્રીસમું. સંયતી દ્વારા નીચે મુજબ બતાવે છે.
તે સંયતીદ્વારના આઠ ભેદ છે. ૧. સંયતી.
અસંયતી સંયતાસંયતી ૨. વતિ.
અવૃતિ
વતાવતી. ૩. પચ્ચખાણી અપચ્ચખાણી પચ્ચખાણીઅપચ્ચખાણી ૪. પડિયા
બાલા
બાલાપડીયા ૫. સંવડા
અસંવડા
સંવુડાસંવડા ૬. જાગરા
ય્યતા
ટુતા જાગરા ૭. ધમિયા અધમિયા ધમ્મા પમ્પિયા, ૮. ધમ્મવિવસાઈયા. અધમ્મવિવસાઇયા ધમ્માધમ્મવિવસિયા
એવી રીતે આઠ ભેદ કહ્યા છે, પરંતુ એક એકના ઉપરોક્ત ત્રણ ત્રણ ભેદ સમજવાના છે.
હવે એક એક દંડકને વિષે સંયતીના કેટલા ભેદ હોય છે તે દેખાડે છે.
સાતનરકને વિષે સંયતીના આઠ ભેદ નીચે મુજબ હોય છે. ૧. અસંયતી, ૩. અધમ્બિયા, ૫. અપચ્ચખાણી, ૭ શ્રુતા, ૨. બાલા, ૪ અવૃતિ, ૬, અસંવડા, ૮. અધમ્મવિવસિયા,
એવી રીતે આઠ ભેદ હોય છે.
દસ પ્રકારના દસ ભુવનપતિને વિષે પણ ૧. અસંયતી, ૨. અવૃત્તિ, ૩. અપચ્ચખાણી, ૪. બાલા, ૫. અસંવડા, ૬. શ્રુતા, ૭ અધમિયા. ૮. અધમ્મવિવસિયા, એ આઠ ભેદ હોય છે.
પૃથ્વીકાયના દંડકને વિષે, એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા, અપકાયને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા,
૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org