________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
તેઉકાયને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા, વાઉકાયને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા, વનસ્પતિકાયને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા. બેઇંદ્રિને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા. તે ઇદ્રિને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા. ચૌરિદ્રિને વિષે એ ઉપરોક્ત આઠ ભેદ જાણવા.
સંમૂચ્છિમ તિર્યંચ પંચેદ્રિને વિષે. બે ભેદ નીચે મુજબ છે. ૧. અસંયતી. ૨. અસંયતાસંતી.
સંમૂચ્છિમ મનુષ્યને વિષે ઉપરોક્ત નારકીના પેઠે આઠ ભેદ જાણવા. ગર્ભજ મનુષ્યને વિષે આઠ ભેદ સમગ્ર પ્રકારે પ્રાપ્ત થાય છે.
આહારદ્વાર સાત નારકાવાળાને ૧ ઓજાઆહાર, ૨ લોમાઆહાર એ બે હોય છે.
પૃથ્વીકાયને ૨ ઓજાહાર લોમાહાર હોય છે. અપકાયને ૨ ઓજાહાર લોમાકાર હોય છે. તેઉકાયને ૨ ઓજાહાર લોમાહાર હોય છે. વાઉકાયને ૨ ઓજાહાર લોમાહાર હોય છે. વનસ્પતિકાયને ૨ ઓજાહાર લોમાકાર હોય છે.
બેઇંદ્રિને ૧ ઓજાહાર ૨ લોમાહાર ૩ કવલાહાર એ ત્રણ પ્રકારનો હોય છે.
તે ઇંદ્રિને ૧ ઓજાહાર ૨ લોમાહાર ૩ કવલાહાર એ ત્રણ પ્રકારે હોય છે.
ચૌરિદ્રિને ૧ ઓજાહાર ર લોમાહાર ૩ કવલાહાર એ ત્રણ પ્રકારે હોય છે.
ન ૯૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org