________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
- તેઉકાયને ૧ સ્પર્શેદ્રિ ર. કાયબળ, ૩ શ્વાસોશ્વાસ, ૩. આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે.
વાઉકાયને ૧. સ્પર્શેન્દ્રિ. ૨ કાયબલ ૩. શ્વાસોશ્વાસ ૪. આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે.
વનસ્પતિકાયને. ૧ સ્પર્શેદ્રિ ૨. કાયબલ ૩. શ્વાસોશ્વાસ ૪. આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે.
બેઇંદ્રિયને ૧ સ્પર્શેન્દ્રિ. ૨ રસેંદ્રિ. ૩. વચનબળ ૪ કાયબળ. ૫, શ્વાસોશ્વાસ, ૬ આયુષ્ય. એ છ પ્રાણ હોય છે.
તે ઇંદ્રિયને ૧. સ્પર્શેન્દ્રિ. ૨. રસેંદ્રિ, ૩. ધ્રાણેદ્રિ. ૪. વચનબળ. ૫ કાયબલ ૬. શ્વાસોશ્વાસ. ૭. આયુષ્ય. એ સાત પ્રાણ હોય છે.
ચૌરિંદ્રિયને ૧. સ્પર્શેદ્રિ ૨. રસેંદ્રિ. ૩. પ્રાણેદ્રિ. ૪. ચક્ષુઇંદ્રિય, ૫. વચનબળ, ૬ કાયબળ, ૭. શ્વાસોશ્વાસ, ૮. આયુષ્ય, એ આઠ પ્રાણ હોય છે.
સંમૂચ્છિમ તિર્યંચ પંચેદ્રિયને ૧. સ્પર્શદ્ધિ ૨. રસેંદ્રિ. ૩ ધ્રાણેન્દ્રિ, ૪ ચક્ષુઇંદ્રિ. ૫. શ્રોતેંદ્રિ, ૬. વચન બળ, ૭ કાયબળ, ૮ શ્વાસોશ્વાસ, ૯ આયુષ્ય એ નવ ૯ પ્રાણ હોય છે.
ગર્ભજ તિર્યંચ પંચંદ્રિને ૧૦ દસ પ્રાણ હોય છે. એવી રીતે તિર્યંચ પચેંદ્રિયના બે ભેદ થયા.
સંમૂચ્છિમ મનુષ્યને, સાત અથવા આઠ પ્રાણ હોય છે. ૧ સ્પર્શેન્દ્રિ, ૨ રસેંદ્રિ, ૩ ઘાણંદ્રિ ૪. ચક્ષુઇંદ્ર, ૫ શ્રોતેંદ્રિ, ૬ કાયબલ, ૭ શ્વાસોશ્વાસ, ૮ આયુષ્ય એ આઠ પ્રાણ હોય છે.
ગર્ભજ મનુષ્યને. ૧૦ દસ પ્રાણ હોય છે, એવી રીતે મનુષ્યના બેભેદ થયા.
વાણવ્યંતરને ૧૦ દસ પ્રાણ હોય છે. જ્યોતિષિને ૧૦ દસ પ્રાણ હોય છે.
M૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org