________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હોય છે, તે નીચે મુજબ બતાવે છે.
સાત નારકીના દંડકને છેલ્લું હુંડક સંસ્થાન હોય છે. દસ ભુવનપતિના દસ દંડકવાળાને સમચતુરસ્ત્ર સંસ્થાન હોય
પૃથ્વીકાયને હુંડક સંસ્થાન એટલે મસુરનો આકાર હોય છે.
અપ્લાયને હુડક સંસ્થાન એટલે પાણીના પરપોટાનો આકાર હોય છે.
તેઉકાયને હુંડક સંસ્થાન એટલે સોયની અણિનો આકાર હોય
વાઉકાયને હુંડક સંસ્થાન એટલે ધજા, પતાકાનો આકાર હોય
વનસ્પતિકાયને હુંડક સંસ્થાન એટલે નાના પ્રકારના આકાર હોય છે.
બે ઇંદ્રિયને હુંડક સંસ્થાન હોય છે. તે ઇંદ્રિયને હુંડક સંસ્થાન હોય છે. ચૌરિદ્રિયને હુડક સંસ્થાન છે. હવેતિર્યચપંચંદ્રિયના બે ભેદ બતાવે છે. સમુચ્છિમ તિર્યંચ પંચંદ્રિયને હુંડક સંસ્થાન હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયને છ સંસ્થાન હોય છે. હવે મનુષ્યના બે ભેદ બતાવે છે. સંમુશ્લિમ મનુષ્યને હંડક સંસ્થાન હોય છે. ગર્ભજ મનુષ્યને છ સંસ્થાન હોય છે. વાણવ્યંતર દેવોને એકજ સમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે.
જ્યોતિષી દેવોને એકજ સમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે. વૈમાનિક દેવોને એકજ સમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે.
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org