________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
એવી રીતે સંસ્થાનો ચોવીશ દંડકના કહેલા છે. હવે પાંચ ઇંદ્રિયોના સંસ્થાન નીચે મુજબ બતાવે છે. ૧ સ્પર્શેન્દ્રિયના નાના પ્રકારના સંસ્થાન હોય છે. ર રસેંદ્રિયનું સંસ્થાન સુરપ્ર સમાન હોય છે. ૩ પ્રાદ્રિયનું સંસ્થાન અતિમુક્તક વૃક્ષના ફૂલ સમાન હોય
૪ ચક્ષુઇંદ્રિયનું સંસ્થાન મસુર ચંદાના આકાર વાળું હોય છે. ૫ શ્રોસેંદ્રિયનું સંસ્થાન કદંબ વૃક્ષના ફૂલના આકારવાળું હોય
એ પ્રકારે પાંચ ઇંદ્રિયોના સંસ્થાનો કહ્યા. હવે છઠા કષાય દ્વારનું વર્ણન કરે છે. ૧ ક્રોધ ૨ માન ) એ ચાર પ્રકારના ૩ માયા ૪ લોભ | કષાયો કહેલા છે.
તે એકજ કેવલજ્ઞાની મહારાજાના જીવને વર્જીને ચોવીશે દંડકના જીવોને વિષે એ ઉપરોક્ત ચારે કષાયો હોય છે. એવી રીતે છઠ્ઠા કષાય દ્વારનું વર્ણન કહ્યું.
હવે સાતમું છ પ્રકારની વેશ્યાનું દ્વાર બતાવે છે. ૧ કૃષ્ણ લેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૫ પદ્મ લેશ્યા,
૨ નીલ વેશ્યા, ૪ તેજો વેશ્યા, ૬ શુકલ લેગ્યા એવી રીતે છ પ્રકારની વેશ્યાઓ કહેલી છે.
હવે કયા કયા દંડકને વિષે કઈ કઈ વેશ્યા હોય છે તે દેખાડે
સાત નારકીના દંડકને વિષે કેટલી કેટલી વેશ્યા હોય છે તેનો વિગત નીચે મુજબ બતાવે છે
૧ પહેલી નરકે કાપોત લેશ્યા હોય છે.
- ૨૩
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org