________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૨ બીજી નરકે કાપોત લેશ્યા હોય છે.
૩ ત્રીજી નરકે કાપોત લેશ્યા ઘણી, અને નીલ લેશ્યા થોડી હોય છે.
૪ ચોથી નરકે નીલ લેગ્યા હોય છે. ૫ પાંચમી નરકે નીલ ઘણી, અને કૃષ્ણ લેશ્યા થોડી હોય છે. ૬ છઠ્ઠી નરકે કૃષ્ણ લેશ્યા હોય છે. ૭ સાતમી નરકે મહાકૃષ્ણ લેશ્યા હોય છે. દસ ભુવનપતિના દસ દંડકને વિષે, ૧ કૃષ્ણ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ) એ પ્રકારે ચાર ૨ નીલ વેશ્યા, ૪ તેજો વેશ્યા, ' લેશ્યા હોય છે.
પૃથ્વીકાયના દંડકને અપર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજોલેશ્યા, એ ચાર લેશ્યા હોય છે, અને પર્યાપ્તને ૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલ ગ્લેશ્યા ૩ કાપોત લેશ્યા એ ત્રણ લેશ્યા હોય છે.
અપકાય અપર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજો વેશ્યા-એ ૪ ચાર લેશ્યા હોય છે. અને પર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા-એ ત્રણ વેશ્યા હોય છે.
તેઉકાયને ૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપાત લેશ્યાએ ત્રણ હોય છે.
વાઉકાયને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યાએ ત્રણ હોય છે.
વનસ્પતિકાયને અપર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજો વેશ્યા-એ ચાર વેશ્યા હોય છે. અને પર્યાપ્તને ૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા-એ ત્રણ લેશ્યા
ન્મ ૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org