SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨ બીજી નરકે કાપોત લેશ્યા હોય છે. ૩ ત્રીજી નરકે કાપોત લેશ્યા ઘણી, અને નીલ લેશ્યા થોડી હોય છે. ૪ ચોથી નરકે નીલ લેગ્યા હોય છે. ૫ પાંચમી નરકે નીલ ઘણી, અને કૃષ્ણ લેશ્યા થોડી હોય છે. ૬ છઠ્ઠી નરકે કૃષ્ણ લેશ્યા હોય છે. ૭ સાતમી નરકે મહાકૃષ્ણ લેશ્યા હોય છે. દસ ભુવનપતિના દસ દંડકને વિષે, ૧ કૃષ્ણ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ) એ પ્રકારે ચાર ૨ નીલ વેશ્યા, ૪ તેજો વેશ્યા, ' લેશ્યા હોય છે. પૃથ્વીકાયના દંડકને અપર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજોલેશ્યા, એ ચાર લેશ્યા હોય છે, અને પર્યાપ્તને ૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલ ગ્લેશ્યા ૩ કાપોત લેશ્યા એ ત્રણ લેશ્યા હોય છે. અપકાય અપર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજો વેશ્યા-એ ૪ ચાર લેશ્યા હોય છે. અને પર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા-એ ત્રણ વેશ્યા હોય છે. તેઉકાયને ૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપાત લેશ્યાએ ત્રણ હોય છે. વાઉકાયને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યાએ ત્રણ હોય છે. વનસ્પતિકાયને અપર્યાપ્તને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા, ૪ તેજો વેશ્યા-એ ચાર વેશ્યા હોય છે. અને પર્યાપ્તને ૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા-એ ત્રણ લેશ્યા ન્મ ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy