________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હોય છે.
બેઇંદ્રિયને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ લેશ્યા, ૩ કાપોત લેશ્યાએ ત્રણ લેશ્યા હોય છે.
તેઇંદ્રિયને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યાએ ત્રણ લેશ્યા હોય છે.
ચૌરેંદ્રિયને ૧ કૃષ્ણ વેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યાએ ટોણ લેશ્યા હોય છે.
સંમુચ્છિમ તિર્યચપંચેંદ્રિયને ૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા-એ ત્રણ લેક્ષા હોય છે.
ગર્ભજતિર્યચપંચેંદ્રિયને ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપોત, ૪ તેજો, પ પ%, ૬ શુકલ વેશ્યા, એ છ લેશ્યા હોય છે.
સંમુસ્કિમ મનુષ્યને એક કૃષ્ણ લેશ્યા હોય છે ગર્ભજ મનુષ્યને કૃષ્ણ નીલ કપોત તેજો પદ્મ, શુકલ એ છ લેશ્યા હોય છે.
વાણવ્યંતર દેવોને ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપોત, ૪ તેજો-એ ચાર વેશ્યા હોય છે.
જ્યોતિષીને એકજ તેજોવેશ્યા હોય છે.
વૈમાનિક દેવોને ત્રણ વેશ્યા હોય છે, તેની વિગત નીચે મુજબ છે :
પહેલા સુધર્મા અને બીજા ઇશાન દેવલોકના દેવોને તેજલેશ્યા હોય છે.
ત્રીજા સનકુમાર, ચોથા માહેદ્ર, પાંચમાં બ્રહ્મ દેવલોકના દેવોને પદ્મ લેશ્યા હોય છે.
અને છઠ્ઠા દેવલોકથી બાર દેવલોક સુધી સાત દેવલોકે તથા નવ ગ્રંવેકે તથા પાંચ અનુત્તર વિમાને દેવોને શુકલ લેશ્યા હોય છે.
એવી રીતે વૈમાનિક દેવોની લેશ્યા કહી.
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org