SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હવે આઠમું પાંચ ઈદ્રિય દ્વાર કહે છે. ૧ સ્પર્શેદ્રિ ૨ રસેંદ્રિ, ૩ ઘાણંદ્રિ ૪ ચક્ષુઇંદ્રિપ શ્રોતેંદ્રિ એ પાંચ ઇંદ્રિયો કહી છે. કયા કયા, દંડકને વિષે કેટલી ઇંદ્રિયો હોય છે, તે કહે છે. સાત નારકીના દંડકને પાંચ ઇંદ્રિયો હોય છે. દસભુવનપતિના દસ-દંડકને પાંચ ઇંદ્રિયો હોય છે, પૃથ્વીકાયના દંડકને એકજ સ્પર્શેદ્રિ હોય છે, અપકાયના દંડકને એકજ સ્પર્શેદ્રિ હોય છે, તેઉકાયના દંડકને એકજ સ્પર્શેદ્રિ હોય છે, વાઉકાયના દંડકને એક જ સ્પર્શેદ્રિ હોય છે, વનસ્પતિકાયના દંડકને એક જ પશેંદ્રિ હોય છે, બે ઇંદ્રિયના દંડકને, ૧ સ્પર્શેન્દ્રિ, ૨ રસેંદ્રિ, એ બે ઇંદ્રિયો હોય તે ઇન્દ્રિયના દંડકને ૧ સ્પર્શેન્દ્રિ, ૨ રસેંદ્રિ, ૩ ધ્રાણેદ્રિ, એ ત્રણ ઇંદ્રિયો હોય છે. ચૌરિદ્રિયના દંડકને, ૧ સ્પર્શેન્દ્રિ, ૨ રસેંદ્રિ, ૩ ધ્રાણેદ્રિ ૪ ચક્ષુ ઇદ્રિએ ચાર ઇંદ્રિયો હોય છે, તિર્યંચ પંચેદ્રિના દંડકને, પાંચ ઇંદ્રિયો હોય છે, મનુષ્ય પંચેન્દ્રિયના દંડકને પાંચ ઇંદ્રિયો હોય છે. વાણવ્યંતર દેવોને પાંચ ઇંદ્રિયો હોય છે. જયોતિષીદેવોને પાંચ ઇંદ્રિયો હોય છે, વૈમાનિક દેવોને પાંચ ઇંદ્રિયો હોય છે. એવી રીતે ઇંદ્રિયદ્વાર કહ્યું, હવે નવમું સાત-સમુદ્રઘાત-વારને કહે છે. ન ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy