SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧ વેદના સમુદ્ધાત, ૨ કષાયસમુદ્યાત, ૩ મરણ સમુદ્યાત, ૪ વૈક્રિય સમુઠ્ઠાત, પ તેજસ સમુદ્યાત, ૬ આહારક સમુઠ્ઠાત, ૭ કેવલીમુદ્દાત એ સાત સમુઘાતો છે, હવે પ્રત્યેક સમુદ્રઘાતનો વિચાર વિગતવાર વિવરણ કરીને નીચે મુજબ કહે છે. ૧ વેદના સમુદ્યાત-તે-વેદનાયે પરિણિત જીવ ઘણા વેદની કર્મ પ્રદેશ ઘણેકાલે કરી, વેદના યોગ્ય ઉદિરણા કરીને આકર્ષી, ઉદયાવલિકામાંહે લાવે, નિર્જરે, તેને વેદના સમુઘાત કહીયે, ૨ કષાય સમુદ્યાત તે હવે અંતર્મુહૂર્ત પ્રમાણ તિહાંવર્તિતો જીવ, વેદનાયે પડયો. આપણા જીવપ્રદેશ અનંતા કપાયે પડયો. જીવ ઉદીરણાયે કરી, કષાયપુદ્ગલ રસખપાવે, વેદના સમુઘાતની પેઠે છે, તે કષાય સમુદ્દાત કહીયે, ૩ મરણ સમુદ્યાત અંતર્મુહૂર્ત મરણ સમયે, આયુકર્મ પુદ્ગલ શાટક નિમિત્તે, એ આપણા શરીરપણે, એ જાડુ, લાંબુ, જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટો અસંખ્યાતા યોજન છે, આગળ અવતરશે ત્યાં સુધી આત્મપ્રદેશનો દંડ કરે, તે ઉત્પત્તિ સ્થાન, ઋજુગતિ, એક સમયે વક્રગતિ બીજે ત્રીજે, ચોથે પાંચમે સમયે, મરણ, તે મરણ સમુદ્રઘાત કહીયે, ૪ વેક્રિયસમુઘાત, હવે વૈક્રિયલબ્ધિયે કરી નવો વૈક્રિય રૂપ કરવાને કારણે વિખંભ બાહિર લે. નિજ શરીરમાન લાંબાપ જઘન્ય, અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ લાખ યોજન અધિક માન, આત્મ પ્રદેશના દંડની રચના કરે, તેણે કરીને ઘણા વૈક્રિય પુગલોને શાટક કરે પરંતુ નારકીને અંતર્મુહૂર્તનું માન, અને મનુષ્ય તથા તિર્યંચને ચાર મુહૂર્તનું, અને દેવતાને ૧૫ પંદર દિવસનું માન હોય છે, તે વૈક્રિય સમુદ્દાત કહેવાય છે, ૫ તેજસ સમુદ્યાત જે લબ્ધિધારી સાધુ હોય, તેમજ અન્ય ૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy