________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૨. ઋષભનારાચવાળા છઠ્ઠી નરક સુધી જાય છે. ૩. નારા સંઘયણવાળા પાંચમી નરક સુધી જાય છે. ૪. અર્ધનારા સંઘયણવાળા ચોથી નરક સુધી જાય છે. ૫. કીલિકા સંઘયણવાળા ત્રીજી નરક સુધી જાય છે, તે ઉપરાંત
નહિ.
૬. છેવી સંઘયણવાળા બીજી નરક સુધી જાય છે, તે ઉપરાંત નહિ.
એ પ્રકારે છ સંઘયણવાળા જીવોની અધોગતિ કહી હવે ચોથું દસ પ્રકારની સંજ્ઞા તેનું દ્વાર બતાવે છે : ૧ આહાર સંજ્ઞા, ૨ ભયસંજ્ઞા, ૩ મૈથુનસંજ્ઞા, ૪ પરિગ્રહસંજ્ઞા, ૫ ક્રોધસંજ્ઞા, ૬ માનસંજ્ઞા, ૭ માયાસંજ્ઞા ૮ લોભસંસા, ૯ લોકસંજ્ઞા,
૧૦. ઓઘસંજ્ઞા સર્વે જીવોને એ દસ સંજ્ઞાઓ હોય. પાંચે થાવરને પણ એ દસ સંજ્ઞા હોય છે, તથા બીજી છ સંજ્ઞા હોય છે તે બતાવે છે. ૧ સુખસંજ્ઞા ૨ દુઃખસંજ્ઞા, ૩ મોહસંજ્ઞા, ૪ દુર્ગચ્છાસંજ્ઞા, પ શોકસંજ્ઞા ૬ ધર્મસંજ્ઞા,
એવી તે પ્રથમની દસ અને પાછળની છ મળી સોળ સંજ્ઞાઓ હોય છે, સિવાય બીજા દંડકવાળાને પ્રથમની દસ સંજ્ઞા પણ હોય છે, અને સોળ સંજ્ઞા પણ હોય છે. હવે પાંચમું છ પ્રકારના સંસ્થાનનું દ્વાર બતાવે છે. ૧ સમચતુરસ્ત્ર સંસ્થાન, ર ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, ૩ સાદિ સંસ્થાન,
૪ કુન્જ સંસ્થાન, ૫ વામન સંસ્થાન,
૬ હુંડક સંસ્થાન, એ છ પ્રકારના સંસ્થાન કહેલા છે. હવે કયા કયા સંસ્થાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org