SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ બેઇંદ્રિયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. તેઇંદ્રિયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. ચૌરિંદ્રિયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. હવે તિર્યંચપંચેદ્રિયના દંડકના બે ભેદ નીચે મુજબ છે : સંમૂચ્છિમ તિર્યચપચંદ્રિયને એકજ છેવટું સંઘયણ હોય છે. અને ગર્ભજ તિર્યંચપંચેંદ્રિયને છ સંઘયણ હોય છે. હવે મનુષ્ય પંચંદ્રિયના બે ભેદ નીચે મુજબ છે : સંમુશ્લિમ મનુષ્યને એકજ છે છેવટું સંઘયણ હોય છે, અને ગર્ભજ મનુષ્યને છ સંઘયણ હોય છે, વાણવ્યંતર દેવોને સંઘયણ નથી તેથી અસંઘયણી કહીએ જ્યોતિષીદેવોને સંઘયણ નથી તેથી અસંઘયણી કહીએ વૈમાનિક દેવોને સંઘયણ નથી તેથી અસંઘયણી કહીએ. હવે તે તમામ દંડકવાળાની બે ગતિ છે તે નીચે મુજબ છે : ૧. ઊર્ધ્વગતિ (દેવગતિ) ૨. અધોગતિ (નરકગતિ) ૧. વજઋષભનારાચ સંઘયણવાળા મોક્ષ સુધી જાય છે. ૩. નારા સંઘયણવાળા દસમા દેવલોક સુધી જાય, તે ઉપરાંત નહિ. ૪. અર્ધનારા સંઘયણવાળા આઠમા દેવલોક સુધી જાય, તે ઉપરાંત નહિ. ૫. કલિકા સંઘયણવાળા છઠ્ઠા દેવલોક સુધી જાય, તે ઉપરાંત નહિ. ૬. છેવટ્ટા સંઘયણવાળા ચોથા દેવલોક સુધી જાય, તે ઉપરાંત નહિ. એ પ્રકારે ઊર્ધ્વગતિ કહી, હવે અધોગતિ બતાવે છે. ૧. વજઋષભનારાચ સંઘયણવાળા સાતમી નરકસુધી જાય છે. ૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy