________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
ه
6
૧૧
ه
૧ ૧
m
ه
૧ ૧
ه
૧૧
ه
૧૧
ou W X
૧૧
ه
م
૧૧
م
૧૧
می
૧ ૧
می
એવી રીતે વૈમાનિક દેવતાઓના શરીર માન વિગેરે કહેલા છે.
હવે ત્રીજું છ પ્રકારના સંઘયણદ્વાર બતાવે છે. ૧. વજઋષભનારાચ, ૨. ઋષભનારાચ, ૩. નારાચ ૪. અર્ધનારા, ૫. કાલિકા, ૬ છેવટું,
એવી રીતે છ સંઘયણો કહેલા છે. હવે કયા કયા દંડકને વિષે ક્યું કયું સંઘયણ હોય છે તે કહે છે :
સાત નરકના દંડકને વિષે સંઘયણ હોતું નથી, માટે સાતે નરકના એક દંડકના નારકીયો અસંઘયણી કહેવાય છે,
દસ પ્રકારના ભુવનપતિના દંડકને વિષે દેવતાઓને સંઘયણ હોતા નથી, માટે અસંઘયણી કહેવાય છે.
પૃથ્વીકાયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. અપકાયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. તેઉકાયના દંડકને એકજ છેવä સંઘયણ હોય છે. વાઉકાયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. વનસ્પતિકાયના દંડકને એકજ છેવટું સંઘયણ હોય છે. M૧૯
~
૧e
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org