________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
(અઠ્ઠાવીશ લબ્ધિઓ)
૧. આમોસહી લબ્ધિ, હાથના સ્પર્શ કરવાવડે કરીને રોગો નાશ પામે છે.
૨. વિપ્રોસહી લબ્ધિ, વડીનીતિ લઘુનીતિ ઔષધ સરિખી જાણીએ.
૩. ખેલોસહી લબ્ધિ, શ્લેષ્મ પણ ઔષધી સરિખી જાણીએ. ૪. જલ્લોસરી લબ્ધિ, શરીરનો મેલ પણ ઔષધ પેઠે નિરોગીપણું
પ સવ્વસહી લબ્ધિ, શરીર સંબંધી સર્વ ઔષધી જાણીએ. ૬. સંભિજ્ઞ શ્રોતોલબ્ધિ, એકેંદ્રિય પંચંદ્રિયના વિષય સંબંધી જાણે. ૭. અવધિ જ્ઞાન લબ્ધિ, અવધિજ્ઞાન ઉપજે છે તે,
૮ ઋજુમતિ લબ્ધિ, અઢી આંગુલ ઓછું અઢી દ્વીપ માંહેના સંજ્ઞી મનુષ્ય તિર્યંચના મનોગતભાવ જાણે છે, તે ( ૯. વિપુલમતિ લબ્ધિ, સર્વ મનુષ્યક્ષેત્રના જીવોનો મનોગતભાવ જાણે તે. :
૧૦. ચારણ લબ્ધિ, તે જંઘાચારણ, અને વિદ્યાચારણ, એમ બે પ્રકાર છે, તેમાં જંઘાચારણ, એક ફાળે તેરમા રૂચકદ્વીપ સુધી જાય છે. પાછા ફરતા એક ઉત્પાતે નંદીશ્વરદ્વીપે આવે, બીજ ઉત્પાતે પોતાને સ્થાનકે આવે, વિદ્યાચારણ એકી ફાળે મનુષ્યોત્તર પર્વતે જાય છે, બીજી ફાળે નંદીશ્વર દ્વીપે જાય છે, પાછા ફરતા એક ઉત્પાતે પોતાના સ્થાનકે જાય છે.
જંઘાચારણ એક ફાળે પાંડુકવને જાય છે, પાછા ફરતા એક ઉત્પાતે
(૧૪૪
૧૪૪
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org