________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૯ યશોધર, દ્વિીપાયન રાજા અગ્નિકુમાર ભવન, ૨૦ વિજય, કોણિક,
છઠ્ઠી નરકે, ૨૧. મલ્લિનાથ, નારદ,
પાંચમા દેલોકે ૨૨. દેવજીત, અંબડ શ્રાવક, બારમા દેવલોક, ૨૩ અનંતવીર્ય, અમર,
નવમા ગ્રેવેકે ૨૪. ભદ્રજીત, સયંબુધ
સર્વાર્થસિદ્ધ પ્રશ્નઃ નનું ચત્તારિ અઠ દસ દોઅ વંદિઆ જિણવરા ચઉવ્વીસ એ પદને વિષે કેટલા તીર્થંકર મહારાજને નમસ્કાર અગર વંદન કરાય
ઉત્તર : એ ચત્તારિ અઠ્ઠ દસ દોઅવંદિઆ જિણવરા ચઉવ્વીસ પદમાં તમામ તીર્થંકર મહારાજાઓને વંદના નમસ્કાર કરાય છે, અને તેના અર્થો પણ ઘણા થાય છે તે નીચે પ્રમાણે છે.
૧. ચત્તારિ અઠ્ઠ દસ દોઅ વંદિઆ. ચત્તારિ કહેતા ચારને અટ્ટ કહેતા આઠગુણા કરવાથી ૩૨ થાય, અને દસ કહેતા ૧૦ ને દોએ કહેતા બે ૨ યે ગુણવાથી ૨૦ થાય, ૩૨ માં ૨૦ મેળવવાથી, પર બાવન થાય-એ પ્રમાણે નંદીશ્વર દ્વીપના બાવન ચૈત્યોને વંદન કર્યું. એ પહેલો અર્થ.
૨. ચત્તારિ એટલે ત્યાગ કર્યા છે અંતરંગ શત્રુઓને જેણે એવા અ દસ એટલે અઢાર ૧૮ અને દોઅ કહેતા બે એટલે બન્ને મળીને ૨૦ વશ થયા, તે જઘન્ય કાળે વિચરતા શ્રી સીમંધરાદિક વીશ વિહરમાન જિનને વંદન કર્યું, અથવા ૨૦ વીશ તીર્થકર મહારાજા શ્રી સમેતશિખર પર્વત ઉપર નિર્વાણ કહેતા મુક્તિને પામ્યા છે તેને વંદન કર્યું, એ બીજો અર્થ.
૩. ચત્તારિ એટલે ત્યાગ કર્યા છે, અ8 દસ કહેતા અઢાર ૧૮ અજ્ઞાનાદિક શત્રુઓને જેણે અઠ્ઠ કહેતાં આઠ ને દસ કહેતાં ૧૦ દસે ગુણવાથી ૮૦ એંશી થાય, તેને દોએ કહેતા બે યે ગુણવાથી એકસો
૧૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org