________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૩૫. તે થકી સ્થલચર પંચેંદ્રિય યોનિના પુરૂષની સ્ત્રી, સંખ્યાતગણી
છે. ત્રણ ગણી અધિક છે, માટે. ૩૬. તે થકી જલચર તિર્યંચ યોનિના પુરૂષ સંખ્યાતગણી છે, કારણ
કે એક પ્રતર અસંખ્યાત ભાગવર્તી, અતિપ્રભૂત અસંખ્યાત
શ્રેણિગત આકાશ પ્રદેશ રાશી પ્રમાણે છે. તેથી. ૩૭. તે થકી જલચર તિર્યંચ પંચેંદ્રિય યોનિના પુરૂષ સ્ત્રી
સંખ્યાતગણી છે, કારણ કે ત્રણગણી વધારે છે, તેથી. ૩૮. તે થકી વાણવ્યંતર દેવતા સંખ્યાલગણા છે, કારણ કે એક
પ્રતરને વિષે સંખ્યાત કોડાકોડી યોજન પ્રમાણ સૂચી રૂપ જેટલા
ખંડ થાય, તેટલા છે, તેથી. ૩૯. તે થકી, વાણવ્યંતરી દેવી સંખ્યાતગણી છે, બત્રીશગણી અધિક
છે, તેથી. ૪૦. તે થકી જ્યોતિષિ દેવો સંખ્યાલગણા છે, કારણ કે એક પ્રતરને
વિષે બે છપ્પન્ન આંગુલ પ્રમાણ સૂચી રૂપ જેટલા ખંડ થાય,
તેટલા છે, તેથી. ૪૧. તે થકી જ્યોતીષીની દેવી સંખ્યાત ગણી છે, બત્રીશ ગણી
અધિક છે, તેથી. ૪૨. તે થકી ખેચર તિર્યંચ પંચેંદ્રિય યોનિનાં નપુંસક સંખ્યાલગણા
૪૩. તે થકી સ્થળચર તિર્યંચ પચેંદ્રિય યોનિનાં નપુંસક સંખ્યાતગણી
૪૪. તે થકી જલચર પંચેંદ્રિય યોનિનાં નપુંસક સંખ્યાતગણા છે, ૪૫. તે થકી ચૌરિદ્રિય પર્યાપ્તા સંખ્યાલગણા છે, કારણ કે એક
પ્રતરને વિષે આંગુલ સંખ્યાત ભાગ માત્ર સૂચી રૂપ જેટલા ખંડ
હોય છે, તેટલા છે, તેથી. ૪૬. તે થકી પંચેંદ્રિય સર્વ પર્યાપ્તા વિશેષાધિક છે,
૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org