________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૪૭. તે થકી બેઇંદ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. ૪૮. તે થકી તેઇંદ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. ૪૯. તે થકી અપર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ કે એક પ્રતરગત
અંગુલ અસંખ્ય ભાગ માત્ર સૂચી ખંડ પ્રમાણ છે, તેથી. ૫૦. તે થકી ચૌરિદ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. ૫૧. તે થકી તે ઇંદ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. પર. તે થકી બે ઇંદ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. ૫૩. તે થકી પ્રત્યેકશરીરી બાદર વનસ્પતિકાયા અપર્યાપ્તા
અસંખ્યગણા છે, કારણ કે એક પ્રતરગત પ્રભૂત અંગુલ અસંખ્ય
ભાગ સૂચી ખંડ જેટલા હોય છે, તેટલા છે, તેથી. ૫૪. તે થકી બાદર નિગોદ પર્યાપ્તા અસંખ્ય ગણા છે, કારણ કે
સંખ્યાત પ્રતરગત અસંખ્ય ભાગ માત્ર સૂચી ખંડ પ્રમાણ છે,
તેથી, ૫૫. તે થકી બાદર પૃથ્વીકાઇયા પર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ કે
પ્રભૂત સંખ્યાત પ્રતરગત અંગુલ અસંખ્ય ભાગ માત્ર સૂચી ખંડ
પ્રમાણ છે, તેથી. પ૬. તે થકી બાદર અકાયિયા પર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ કે
અતિ પ્રભૂત સંખ્યાત પ્રતરગત અંગુલ અસંખ્યાત ભાગ માત્ર
સૂચી ખંડ પ્રમાણે છે, તેથી પ૭. તે થકી બાદર વાઉકાયિયા પર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ કે
ધનીકૃત લોકના અસંખ્ય પ્રતરગત આકાશપ્રદેશ રાશી પ્રમાણ
છે, તેથી. ૫૮. તે થકી બાદર તેઉકાઇયા અપર્યાપ્તા અસંખ્યગણા છે, કારણ
કે અતિ પ્રભૂત સંખ્યાત પ્રતરગત લોકાકાશગત રાશી પ્રમાણ
છે, તેથી. ૫૯. તે થકી પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાઇયા અપર્યાપ્તા
93
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org