________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
અસંખ્યગણા છે. ૬૦. તે થકી બાદર નિગોદ અપર્યાપ્તા અસંખ્ય ગણા છે. ૬૧. તે થકી બાદર પૃથ્વીકાઇયા અપર્યાપ્તા અસંખ્ય ગણા છે. ૬૨. તે થકી બાદર અપકાઇયા અપર્યાપ્ત અસંખ્યગણા છે. ૬૩. તે થકી બાદર વાઉકાઈયા અપર્યાપ્તા અસંખ્યગણા છે. ૬૪. તે થકી સૂક્ષ્મ તે ઉકાઇયા અપર્યાપ્તા અસંખ્ય ગણા
છે, સર્વલોકવ્યાપી છે, તેથી ૬૫. તે થકી સૂક્ષ્મ પૃથ્વીકાઈયા અપર્યાપ્તા વિશેષાધિક છે. ૬૬. તે થકી સૂક્ષ્મ અપકાઇયા અપર્યાપ્તા વિશેષાધિક છે. ૬૭. તે થકી સૂક્ષ્મ વાઉકાઇયા અપર્યાપ્તા વિશેષાધિક છે. ૬૮. તે થકી સૂક્ષ્મ તેઉકાયા પર્યાપ્તા સંખ્યાલગણા છે.
ઇહાં સૂક્ષ્માં સૂક્ષ્મ અભાવે જ અપર્યાપ્તાથી પર્યાપ્તા ઘણા છે,
તેથી. ૬૯. તે થકી સૂમ પૃથ્વીકાઇયા પર્યાપ્તા વિશેષાધિક છે. ૭૦. તે થકી સૂક્ષ્મ અપકાઇયા પર્યાપ્તા વિશેષાધિક છે. ૭૧. તે થકી સૂક્ષ્મ વાઉકાઇયા પર્યાપ્તા વિશેષાધિક છે. ૭૨. તે થકી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા સંખ્યાતગણા છે. ૭૩. તે થકી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા સંખ્યાલગણા છે. ૭૪. તે થકી અભવ્યસિદ્ધિયા અનંતગણા છે. જઘન્યયુક્ત અનંત
પ્રમાણ છે, તેથી ૭૫. તે થકી પ્રતિપતિત સમ્યગદ્રષ્ટિ અનંતગણા છે. ૭૬ . તે થકી સિદ્ધ અનંતગણા છે, મધ્યમયુક્ત અનંતપ્રમાણ છે,
તેથી. ૭૭. તે થકી બાદર વનસ્પતિકાયા પર્યાપ્તા અનંતગણા છે, કારણ
કે એક નિગોદને અનંતમે ભાગે સિદ્ધ એવા અસંખ્ય નિગોદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org