________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
પર્યાપ્ત બાદર વનસ્પતિમાંહે છે તેથી ૭૮. તે થકી બાદરજીવ પર્યાપ્તા વિશેષાધિક છે, બાદર પર્યાપ્તા
પૃથ્યાદિક ભેળા છે, તેથી ૭૯. તે થકી બાદર વનસ્પતિકાઈયા અપર્યાપ્તા અસંખ્યગણા છે,
કારણ કે બાદરમાંહે એકેએક પર્યાપ્તની નિશ્રાયે અસંખ્ય
અપર્યાપ્તા નિશ્ચય હોય છે તેથી, ૮૦ તે થકી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે બાદર
અપર્યાપ્ત વિષે પૃથ્યાદિક ભેળા છે તેથી ૮૧. તે થકી સર્વ જીવ બાદર વિશેષાધિક છે, પર્યાપ્તા અપર્યાપ્તા ભેળા
છે, તેથી ૮૨. તે થકી સૂમ વનસ્પતિકાઈયા અપર્યાપ્તા અસંખ્ય ગણા છે, કારણ
કે બાદરથી સૂક્ષ્મ ઘણાં છે, અને સર્વ લોકવ્યાપી છે, તેથી. ૮૩. તે થકી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષ છે, કારણ કે સૂક્ષ્મ અપર્યાપ્તા
પૃથ્વીકાયા ભેળા છે, તેથી ૮૪. તે થકી સૂક્ષ્મ વનસ્પતિકાઇયા પર્યાપ્ત સંખ્યાતગણી છે કારણ
કે સૂમમાંહે અપર્યાપ્ત ઘણા છે તેથી ૮૫. તે થકી સૂક્ષ્મ જીવ પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે સૂક્ષ્મ
પર્યાપ્તા પૃથ્વીયાદિ ભળે છે તેથી. ૮૬. તે થકી સર્વ સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે, સૂક્ષ્મ પર્યાપ્તા અપર્યાપ્તા
મળીને. ૮૭. તે થકી ભવસિદ્ધિયા ભવ્ય જીવ વિશેષાધિક છે કારણ કે જે
જઘન્ય યુક્તાનંત પ્રમાણ અભવ્ય જીવને છોડીને બીજા સર્વ
જીવો ભવ્ય છે તે માટે ૮૮. તે થકી નિગોદના જીવ વિશેષાધિક છે કારણ કે નિગોદના
જીવને વર્જીને બીજા સર્વ જીવ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણે જ છે.
૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org