________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૮૯. તે થકી વનસ્પતિના જીવ વિશેષાધિક છે, કારણ કે નિગોદમાં
પ્રત્યેક વનસ્પતિના જીવ પણ ભળવાથી. ૯૦. તે થકી એ કેંદ્રિય વિશેષાધિક છે. વનસ્પતિમાં હે
પૃથ્વીકાયાદિકનાં પણ મળવાથી. ૯૧. તે થકી તિર્યંચયોનિયા વિશેષાધિક છે કારણ કે બેઇઢિયાદિકના
પણ મળવાથી. ૯૨. તે થકી મિથ્યાદષ્ટિ વિશેષાધિક છે, ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ
જીવોને અંદર મેળવવાથી. ૯૩. તે થકી અવિરતિ વિશેષાધિક છે અવિરતિ સમ્યગ્દષ્ટિને
મેળવવાથી. ૯૪. તે થકી સકષાયી વિશેષાધિક છે, દેશવિરત્યાદિકના
મેળવવાથી. ૯૫. તે થકી છદ્મસ્થ વિશેષાધિક છે, ઉપશાંત મોહના પણ
મેળવવાથી ૯૬. તે થકી સયોગી વિશેષાધિક છે, તે સયોગી કેવલીના પણ
મેળવવાથી. ૯૭. તે થકી સર્વ સંસારી જીવ વિશેષાધિક છે, અયોગી કેવલીના
પણ મેળવવાથી. ૯૮. તે થકી સર્વ જીવ વિશેષાધિક છે, સિદ્ધના જીવોને પણ અંદર
મેળવવાથી.
એ પ્રકારે અલ્પબહુવૈદ્વાર કહ્યું. હવે પચીસમું ભુવનદ્વાર નીચે મુજબ બતાવે છે.
એક મનુષ્યનો દંડક અને બીજા તિર્યંચ પંચેંદ્રિયના નવ દંડક એમ કુલ દસ દંડકને વિષે ભુવન હોતા નથી, કારણ કે તે દશે અશાશ્વત પદાર્થ છે, તેથી અને નારકીના એક દંડકમાં તથા દેવતાના
ન95
૭૬
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org