SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તેર દંડકમાં એમ કુલ મળીને ચૌદ દંડકને વિષે ભુવન હોય છે કારણ કે તે શાશ્વત પદાર્થ છે, તેથી માટે એ ચૌદ દંડકના ભુવનદ્વાર નીચે મુજબ બતાવે છે. પ્રથમ સાત નરકના દંડકના ભુવનદ્વારબતાવે છે. નરક નામ પૃથ્વીપિંડ જાત્રપણે નરકવાસ પાથડા ૧ રત્નપ્રભામાં ૧ લાખ ૮૦ હજાર યોજન ૩૦૦૦૦૦૦ ૧૩ ર શર્કરામભામાં ૧ લાખ ૩૨ હજાર યોજન ૨૫૦૦૦૦૦ ૧૧ ૩ વાલુકાપ્રભામાં ૧ લાખ ૨૮ હજાર યોજન ૧૫૦૦૦૦૦ ૯ ૪ પંકપ્રભામાં ૧ લાખ ૨૦ હજાર યોજન ૧000000 ૭ પ ધૂમપ્રભામાં ૧ લાખ ૧૮ હજાર યોજન ૩૦૦૦૦૦ ૫ ૬ તમપ્રભામાં ૧ લાખ ૧૬ હજાર યોજન ૯૯૯૯૫ ૭ તમ તમ પ્રભામાં ૧ લાખ ૮ હજાર યોજન ૫ ૧ એવી રીતે કુલ ૮ લાખ અને ૯૨ હજાર યોજન સાતે નરકનો પૃથ્વીપિડ થયો. અને ૮૪ લાખ નરકાવાસ થયા તથા ૪૯ ઓગણપચાસ પાથડા થયા. હવે દસ પ્રકારના દસ ભુવનપતિના દસ દંડકને વિષે દસ નિકાયના બે શ્રેણિના ભુવનદ્વાર નીચે મુજબ બતાવે છે. પ્રથમ ભુવનપતિના દક્ષિણ શ્રેણિના દસ ઇંદ્રના તથા ભુવનનાં નામ બતાવે છે. દસ નિકાયનાં નામ દસ દક્ષિણંદ્રનાં નામ દિશાના ભુવન ૧ અસુરકુમાર ચમરેંદ્ર ૩૪ લાખ ૨ નાગકુમાર ધરણંદ્ર ૪૪ લાખ ૩ સુવર્ણકુમાર વેણુદેવ ૩૮ લાખ ૪ વિદ્યુતકુમાર હરિકાંત ૪૦ લાખ ૫ અગ્નિકુમાર અગતિશી ૪૦ લાખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy