________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ વિગત નીચે મુજબ છે :
૧ સૌધર્મદેવલોક અને ઇશાન દેવલોકે દેહમાન સાત હાથનું જાણવું.
૨ સનકુમાર દેવલોક અને માહેંદ્રદેવલોકે દેહમાન ૬ છ હાથનું જાણવું.
૩ બ્રહ્મદેવલોક અને લાંતકદેવલોકે દેહમાન ૫ પાંચ હાથનું જાણવું.
૪ મહાશુકદેવલોક અને સહસ્ત્રાર દેવલોકે દેહમાન ૪ ચાર હાથનું જાણવું.
પ આનપ્રાણતદેવલોકે તથા આરણઅશ્રુતદેવલોકે દેહમાન ૩ હાથનું જાણવું.
૬ નવગ્રેવયકનું દેહમાન ૨ બે હાથનું જાણવું. ૭ ચાર અનુત્તર વિમાને દેહમાન ૧ એક હાથનું જાણવું.
૮ સર્વાર્થસિદ્ધ વિમાને દેહમાન ૧ એક હાથથી કાંઈક ઊણું જાણવું.
વૈક્રિય કરે તો જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન કરે, પરંતુ એટલું વિશેષ છે કે વૈક્રિય બારમા દેવલોક સુધી કરે, તે ઉપરાંત કરે નહિ.
આવી રીતે વૈમાનિક દેવતાના દેહમાનો કહ્યા.
હવે વૈમાનિક દેવતાનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય છે તેટલા સાગરોપમ ઉપર શરીરના પ્રમાણોની વિગત નીચે મુજબ કહેલી
૧૭)
૧૭
ભાગ-૫ ફર્મા-૩ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org