________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૩૮. મેવો બદામ અખરોટ બીજવાળી દ્રાક્ષ ફોડ્યા પછી બે ઘડી પછી ખપે, સિવાય નહિ.
૩૯. પીસ્તા તથા જાયફળ વિગેરેની છાલ ઉતાર્યા બાદ બે ઘડી પછીથી ખપે, જરદાળુ તથા કાળી રાતી લીલી દ્રાક્ષો વિગેરેના બીજ કાઢયા પછી બે ઘડી પછી ખપે.
૪૦. ગુંદર વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ બે ઘડી પછી કહ્યું, પણ સુકો ગુંદર અચિત્ત ગણાય છે.
૪૧. લીલા તથા સુકા અંજીર અભક્ષ્ય હોવાથી ખપી શકે નહિ.
૪૨. મશાલો સર્વે જાતના મશાલા કુટવાથી અચિત્ત થાય છે, એટલે બીજડા બરોબર ભાગે ત્યારે, તથા જીરૂ પણ બરાબર વાટવાથી બે ઘડી પછી ખપે. કાચુ જીરૂ કોઈ વસ્તુમાં નાખતા, અચિત્ત તરીકે તે વસ્તુ ખપે નહિ.
૪૩. સર્વે જાતના ફલો સમારવાથી ભાંગવાથી વિદારવાથી મોળવાથી બે ઘડી પછી ખપે, જેમકે ચીભડા પપૈયા વિગેરે.
૪૪. સર્વે જાતના બીજો ફલાદિકમાંથી કાઢયા બાદ બે ઘડી પછી ખપે.
૪૫. ગોરસ એટલે કાચું દુધ દહી છાશ વિગેરે.
૪૬. ઉપર પ્રમાણે કાળમાન જણાવેલ છે, પરંતુ તેના પહેલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ જાય તો ખપે નહિ.
(અણાહારી વસ્તુઓ.) ૧ ત્રિફલા ૨૩ ખેરનું મૂલ, ૪પ બોલ
૨૪ ખેરની છાલ ૪૬ કરિયર ૩ કરિયાતુ, ૨૫ ચૂનો, ૪૭ અકદિપંચ M૧૪૦
~
૧૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org