________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ચૂલા ઉપર બનાવે છે તેવી રીતે બનાવવાથી તેનો કાળ બે ચાર મહિના સુધીનો છે, તેમજ તાવડી કે લોઢી ઉપર લાલ રંગ જેવું શકે છે તેનો કાળ ચોમાસામાં સાત દિવસ શિયાળામાં પંદર દિવસ અને ઉનાળામાં ૧ માસ સુધી અચિત્ત રહે,
૩૨. સર્વે જાતના કરિયાણા હરડે પીપર મરીયાબદામ પીસ્તા ચારોળી આદિ વસ્તુઓ ૧૦) યોજનથી પાણીમાર્ગે આવે છે, અને ૬૦ યોજન સ્થળમાર્ગેથી આવે છે, તેમજ વાહણાદિકમાં અથડાતી કુટાતી તથા હાટાદિકને વિષે અથડાતી કુટાતી વસ્તુઓ અચિત્ત હોય છે.
૩૩. ચૂરમાના લાડુ-તળેલ ચૂરમુ ૩ દિવસ પછી ખપે નહિ,કારણ કે વાસી થઇ જાય છે, અને વગર તળેલા લાડુ તે જ દિવસ ખપે, બીજે દિવસે કહ્યું નહિ,
૩૪ ઢંઢણીયા અગર ઠંબરો. જેમ જુવાર બાજરીને ખાંડતા જાય અને પાણી નાખતા જાય, પછી તેને સુકવી નાખીને તેના ફોતરા ઉતારીને રાખે, તેનું કાલમાન મીઠાઈ જેટલું ગણી શકાય.
૩૫. કેળા સાદા અગર સોનેરી વિગેરે છાલ ઉતારવાથી અચિત્ત થાય છે, પરંતુ બીજવાળા હોય તો બીજો કાઢયા પછી બે ઘડીએ કલ્પે. કાચા કેળા સચિત્ત હોય છે.
૩૬. કેરી આદિ બીજી પાકી વસ્તુઓનો રસ કાઢયા પછી બે ઘડી પછી કહ્યું છે. શેલડીનો રસ પણ બે ઘડી પછી જ ખપે.
૩૭. ભર્ગ નાળિયેર તથા ખાવા યોગ્ય પદાર્થો સર્વે હોય છે, તેને કાઢયા પછી બે ઘડી પછી ખપે, તથા લીલા નાળીયેરનું પાણી પણ કાઢયા બાદ બે ઘડી પછી જ કલ્પ, શિવાય વર્ણ ગંધાદિકનો ફેરફાર થઈ જાય તો ખપે નહિ, અભક્ષ્ય ગણાય.
૧૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org