________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૨ કલ્પાતીત એટેલે નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાળા પોતે જ સ્વામી હોય છે.
એવી રીતે વૈમાનિકના બે ભેદ કહ્યા, હવે વિસ્તારથી તેના નામ બતાવે છે. ૧ સુધર્મ દેવલોક, પ બ્રહ્મદેવલોક, ૯ આનત દેવલોક ૨ ઇશાન દેવ૦, ૬ લાંતક દેવ૦, ૧૦ પ્રાણત દેવલોક ૩ સનકુમાર દેવ૦, ૭ મહાશુક્ર દેવ૦ ૧૧ આરણ દેવ, ૪ મહેંદ્ર દેવલોક, ૮ સહસ્ત્રાર દેવ૦ ૧૨ અય્યત દેવ, ' એવી રીતે કલ્પવાળા બાર દેવલોકના નામ કહ્યા. ૧ સુદર્શન, ૪ સર્વભદ્ર, ૭ સૌમનસ, ૨ સુપ્રતિબધ, ૫ વિશાળ ૮ પ્રિયંકર, ૩ મનોરમ
૬ સુમનસ, ૯ આદિત્ય, એવી રીતે નવ રૈવેયકના નામ કહ્યા તે કલ્પાતીત છે. ૧ વિજય ૩ જયંત, ૫ સર્વાર્થસિદ્ધ, ૨ વિજયંત ૪ અપરાજિત,
એવી રીતે પાંચ અનુત્તર વિમાનના નામ કહ્યા, તે કલ્પાતીત
એવી રીતે વૈમાનિક દેવતાના ભેદ કહ્યા.
इति चोवीश दंडकद्वार संपूर्ण.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org